સાચો દીન ()

 

સાચો દીન

|


  

  

 સાચોદીન

ફઝીલતુશ્શૈખ

અબ્દુર્રહમાનબિનહમ્માદઅલ્ઉમર


(શરૂકરુંછું) અલ્લાહનાનામથીજેઅત્યંતકૃપાળુઅનેરહમકરવાવાળોછે.

 પ્રસ્તાવનાઅનેસમર્પણ

દરેકપ્રકારનીપ્રશંસાઅલ્લાહમાટેજછે, જેસમગ્રસૃષ્ટિનોપાલનહારછે, અનેદરુદઅનેસલામતીથાયદરેકપયગંબરોપર, અલ્લાહનાવખાણઅનેપયગંબરપરદરુદમોકલ્યાપછી:

આએકમુક્તિપ્રાપ્તકરવાનીએકદાવતછે, જેનેઅમેદરેકબુદ્ધિશાળીપુરુષઅનેસ્ત્રીસામેએકઆશાસાથેવર્ણનકરીરહ્યાછે, કેઅલ્લાહતઆલાતેનાદ્વારાગુમરાહલોકોનેહિદાયતનસીબકરે, અનેતેદરેકલોકોમાટેસવાબમેળવવાનુંકારણબનાવે, જેલોકોઆનાપ્રચારમાટેભાગલઈરહ્યાછે, હવેહુંકહુંછું, અલ્લાહજમદદકરવાવાળોછે:

હેબુદ્ધિશાળીવ્યક્તિ ! જાણીલોકેઆદુનિયાનાજીવનમાંઅથવાઆખિરતમાંજેમૃત્યુપછીશરૂથશે, તેમાંતમનેસફળતાઅનેકામયાબીત્યારેજમળીશકેછે, જ્યારેતમેપોતાનાપાલનહારનીઓળખકરીલો, જેણેતમારુંઅનેસમગ્રસૃષ્ટિનુંસર્જનકર્યુંછે, અનેતમેતેનાપરઈમાનલઈઆવોઅનેફક્તતેનીજઈબાદતકરો, અનેતમેતેપયગંબરનીઓળખપ્રાપ્તકરીલો, જેમનેઅલ્લાહતઆલાએતનેઅનેદરેકમાનવીનેસત્યમાર્ગબતાવવામાટેમોકલ્યાછે, બસ ! તમેતેમનાપરઈમાનલઈઆવોઅનેતેમનુંઅનુસરણકરો, પછીતેસત્યદીનનીઓળખકરો, અલ્લાહતઆલાએજેનોઆદેશઆપ્યોછે, તેનાપરતુંઈમાનલઈઆવોઅનેતેનાપરતમેઅમલકરો.

આકિતાબ, જેતમારાહાથમાંછે (સાચોદીન) તેદરેકમહત્વનાવિષયોપરલખવામાંઆવીછે, જેનાવિશેઓળખરાખવીઅનેતેનાપ્રમાણેઅમલકરવોઅત્યંતજરૂરીછે, અનેઅમેનીચેફૂટનોટમાંકેટલાકવાક્યોઅનેબાબતોનુંસ્પષ્ટીકરણકરીદીધુંછે, જેનીસમજુતીજરૂરીછે, (બીજીબાજુ) અમેઆસંપૂર્ણકિતાબમાંકુરઆનમજીદનીઆયતોઅનેરસૂલﷺનીહદીષોનીચકાસણીકર્યાપછીજવર્ણનકરીછે, કારણકેઆબન્નેવસ્તુઓજઆસત્યદીનનાસ્ત્રોતછે, જેનાસિવાયઅલ્લાહકોઈદીનકબૂલકરતોનથી.

અનેહુંઅંધભક્તિથીછેટોરહ્યુંછું, જેણેઘણાલોકોનેગુમરાહકર્યાછે, અનેઅમેકેટલાકબાતેલઅનેગુમરાહપંથોનુંપણવર્ણનકર્યુંછે, જેઓસત્યહોવાનોદાવોકરીરહ્યાછે, જોકેતેઓસત્યથીઘણાદૂરછે, આવુંઅમેએટલામાટેકર્યુંછે, જેથીજેઓઅજાણતામાંતેપંથોતરફપોતાનેસંબોધિતકરતાહોયતોતેઓસચેતથઈજાય, અલ્લાહમારામાટેપૂરતોછેઅનેતેશ્રેષ્ઠકારસાજછે.

લાચારબંદો, અલ્લાહનીમાફીનોતલબગાર

અબ્દુરરહમાનબિનહમ્માદઆલિઉમર

દીનનાઇલ્મનાશિક્ષક


 વિભાગ : ૧- અલ્લાહતઆલાનીઓળખ (૧) જેપેદાકરવાવાળોઅનેમહાનછે.

હેબુદ્ધિશાળીઇન્સાન ! જાણીલોકેજેપવિત્રહસ્તીએતમનેબિનઅસ્તિત્વમાંથીઅસ્તિત્વઆપ્યું, અનેઘણાપ્રકારનીનેઅમતોતમનેઆપી, તેજઅલ્લાહછે, જેસમગ્રસૃષ્ટિનોપાલનહારછે, અલ્લાહપરઈમાનધરાવનારબુદ્ધિશાળીમોમિનોએપોતાનીઆંખોથીતેનેનથીજોયા, પરંતુએવીદલીલોતેપોતાનીપાસેરાખેછે, જેતેનાઅસ્તિત્વપર, એવીજરીતેતેસમગ્રસૃષ્ટિનોપાલનહારછે, તેનાપરઅનેસૃષ્ટિનીવ્યવસ્થાકરવાપરગવાહીઆપેછે, તેદલીલોમાંથીકેટલીકઆપ્રમાણેછે:

 - પહેલીદલીલ:

સૃષ્ટિ, ઇન્સાનઅનેજીવન: આત્રણેયવસ્તુઓનોઉલ્લેખસમજાયછે, જેનીશરૂઆતઅનેઅંતબન્નેછે, અનેપોતાનાઅસ્તિત્વમાટેબીજાપરઆધીનછે, અનેજેવસ્તુનોઉલ્લેખથતોહોયઅનેજેલાચારહોયતેમનોસમાવેશસર્જનીઓમાંથીથયોગણાશે, અનેજેવસ્તુસર્જનબનીતોજાહેરવાતછેકેતેનોકોઈપેદાકરવાવાળોહોવોઅવશ્યછે, અનેતેમહાનપેદાકરવાવાળીઅલ્લાહનીઝાતછે,  જેણેપોતેપોતાનાવિશેકહ્યું, કેતેસમગ્રસૃષ્ટિનોપેદાકરવાવાળોછે, અનેતેનીવ્યવસ્થાકરનારછે, અનેઆવિશેઆપણનેજાણકારીઆકાશીયકિતાબોદ્વારાઆપી, જેકિતાબોઅલ્લાહતઆલાએપોતાનાપયગંબરોપરઉતારી.

અનેઅલ્લાહનાપયગંબરોલોકોસુધીઅલ્લાહનાઆદેશોપહોંચાડ્યા, અનેતેઓનેતેનાપરઈમાનલાવવાઅનેફક્તતેનીજઈબાદતકરવાપરજોરઆપ્યું, અલ્લાહતઆલાકુરઆનમજીદમાંકહેછે:

﴿إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ﴾ [الأعراف:54].

 (નિ:શંકતમારોપાલનહારતેઅલ્લાહજછે, જેણેઆકાશોઅનેધરતીનુંસર્જનછદિવસમાંકર્યુ, પછીઅર્શપરબિરાજમાનથયો, તેદિવસનેરાતવડેછુપાવીદેછે, પછીદિવસરાતનોપાછળનીકળીઆવેછે, અનેસૂર્ય, ચંદ્રઅનેતારાઓઆબધીવસ્તુઓતે (અલ્લાહ)નાહુકમનુંઅનુસરણકરેછે, યાદરાખો ! તેણેજસર્જનકર્યુંછે, તોઆદેશપણતેનોજચાલશે, અલ્લાહખૂબજબરક્તવાળોછે, જેસમગ્રસૃષ્ટિનોપાલનહારછે.) [અલ્અઅરાફ: ૫૪].

 - આયતનીસંક્ષિપ્તસમજુતી:

અલ્લાહતઆલાસમગ્રસૃષ્ટિનેજણાવવાઈચ્છેછેકેતેજપાલનહારછે, તેજતેમનેપેદાકરવાવાળોછે, અનેછદિવસમાં (૩) આકાશોઅનેઝમીનનુંસર્જનકરવાવાળોતેજછે, અનેએપણજાણકારીઆપવાઈચ્છેછેકેતેઅર્શપરબિરાજમાન (૪) છે.

અનેઅર્શજેઆકશોઉપરછે, જેસૌથીમહાનઅનેઅલ્લાહનુંવિશાળસર્જનછે, અનેઅલ્લાહતેમહાનઅર્શપરબિરાજમાનછે, અનેપોતાનાઇલ્મઅનેસાંભળવાનીશક્તિઅનેજોવાનીશક્તિદ્વારાદરેકસર્જનીઓસાથેછે, અનેસર્જનીઓનીકોઈવસ્તુતેનાથીછુપાયેલીનથી, અનેઅલ્લાહતઆલાએએપણકહ્યુંકેરાતદિવસનેઅંધારાથીઢાંકીદેછે, અનેતેણેસૂર્યઅનેચંદ્રઅનેતારાઓનુંસર્જનકર્યું, અનેતેનાબતાવ્યાપ્રમાણેજપોતાનાસીમાઓમાંકાર્યરતછે, વધુએકેતેણેજણાવ્યુંકેતેએકલોસંપૂર્ણસૃષ્ટિનેપેદાકરવાવાળોછે, તેનોજઆદેશચાલેછે, અનેતેપોતાનીઝાતઅનેગુણોમાંમહાનઅનેસપૂર્ણછે, જેહંમેશાભલાઈઆપતોરહેછેઅનેતેસમગ્રદુનિયાનોપાલનહારછે, જેણેસૌનેપેદાકર્યાઅનેઘણીનેઅમતોઆપી.

અલ્લાહતઆલાકહેછે:

﴿وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ﴾ [فصلت:37].

 (દિવસ-રાતઅનેસૂર્ય-ચંદ્ર (તેનીજ) નિશાનીઓમાંથીછે, તમેસૂર્યનેસિજદોનકરોઅનેનતોચંદ્રને, પરંતુસિજદોતેઅલ્લાહમાટેકરો, જેણેતેસૌનુંસર્જનકર્યું, જોતમારેતેનીજબંદગીકરવીહોયતો.) [ફુસ્સિલત: ૩૭]

 - આયતનીસંક્ષિપ્તસમજુતી:

આઆયતમાંઅલ્લાહતઆલાએતેનિશાનીઓનુંવર્ણનકર્યુંછે, જેતેનીઝાતપરગવાહીઆપેછે, જેવીરીતેકેરાતદિવસ, સૂર્યઅનેચંદ્ર, અનેસૂર્યઅનેચંદ્રનીઈબાદતકરવાથીરોક્યાછેકારણકેતેબન્નેઅન્યસર્જનનીજેમજએકસર્જનછે, અનેકોઈસર્જનઈબાદતનેલાયકનથી, અનેસિજદોકરવોપણઈબાદતનોએકપ્રકારછે, અનેઅલ્લાહતઆલાઆઆયતઅનેઅન્યઆયતોમાંદરેકલોકોનેફક્તપોતાનીઝાતમાટેજસિજદોકરવાનોઆદેશઆપ્યોછે, કારણકેસાચેજતેસમગ્રસૃષ્ટિનોપાલનહારઅનેતેજતેનીવ્યવસ્થાકરનારછે, અનેતેનેચલાવનારોછે, અનેતેજઈબાદતનેલાયકપણછે.

 - બીજીદલીલ:

અલ્લાહતઆલાએજપુરુષઅનેસ્ત્રીનુંસર્જનકર્યું: પુરુષઅનેસ્ત્રીનુંઅસ્તિત્વઅલ્લાહનાઅસ્તિત્વનીદલીલછે.

 - ત્રીજીદલીલ:

જબાનઅનેરંગોનાવિવિધપ્રકાર: તમેજોશોકેદુનિયામાંકોઈએવાબેવ્યક્તિનહિમળે, જેમનોઅવાજઅથવારંગસરખોહશે, ચોક્કસપણેસહેજતોતફાવતજરૂરહશે.

 - ચોથીદલીલ:

ભાગ્યનુંઅલગહોવું:  આમાલદારછેતોબીજોફકીરછે, આશેઠછેતોબીજોનોકરછે, જોકેતેલોકોમાંદરેકબુદ્ધિશાળીતેછે, અનેમાલદારી, પદઅનેસુંદરપત્નીનાલોભ્યાછે, તોપણદરેકવ્યક્તિએકબીજાથીમાલઅનેપદમાંતફાવતધરાવેછે, કારણકેકોઈપણવ્યક્તિદુનિયાનીખુશીઅનેશાંતિએટલીજપામીશકેછે.

જેટલીઅલ્લાહએતેનાનસીબમાંલખીછે, અનેઆવુંએકમહાનહિકમતનાકારણેછે, જેનોઈરાદોઅલ્લાહએ (૫) કરીરાખ્યોછે, અનેએહિકમતએછેકેલોકોનીકસોટીએકબીજાદ્વારાકરે, અનેકેટલાકનેકેટલાકનાનોકરબનાવ્યા, જેથીદરેકલોકોનીવ્યવસ્થાસુરક્ષિતરહે, કોઈનુંકોઈનુકસાનનથાય.

અનેજેલોકોનેઅલ્લાહએદુનિયામાંકઇભાગનથીઆપ્યો, તોઅલ્લાહએતેનેજાણકરીછેકેતેમનેજન્નતમાંઅલ્લાહવધુનેઅમતોઆપશે, જોતેઅલ્લાહપરઈમાનધરાવતોહશેતો. એવીજરીતેસામાન્યરીતેઅલ્લાહતઆલાફકીરનેપણએવીખૂબીઆપેછે, જેછુપાયેલીહોયઅથવાસ્વાસ્થ્યઅનેતંદુરસ્તીનીહોય, જેઘણામાલદારોનેપણનસીબનથીથતી, અનેઆપ્રમાણેઅલ્લાહનીસંપૂર્ણહિકમતઅનેખરોઇન્સાફછે.

 - પાંચમીદલીલ:

ઉંઘઅનેસાચાસપનાછે, જેનાવડેઅલ્લાહતઆલાસૂતાવ્યક્તિનેશુભસુચનાઅથવાડરાવવાખાતરગૈબનીઅમુકવાતોથીસચેતકરેછે.

 - છઠ્ઠીદલીલ:

રૂહ: જેનીસત્યતાઅલ્લાહસિવાયકોઈજાણતુંનથી.

 - સાતમીદલીલ:

ઇન્સાન: તેનાશરીરમાંસંવેદનાસેન્સ, નબળુંમન,  દિમાગઅનેપાચનતંત્રવગેરેછે.

 - આઠમીદલીલ:

અલ્લાહતઆલાઉજ્જડજમીનપરવરસાદવરસાવેછે, જમીનમાંવિવિધપ્રકારનાફૂલઅનેવૃક્ષોઉપજાવેછે, જેરંગ, આકાર, ફાયદોપહોંચાડવામાંઅનેસ્વાદમાંએકબીજાથીઅલગઅલગહોયછે, આકેટલાકનમૂનાતેકરોડોઉદાહરણમાંથીછે, જેનુંવર્ણનઅલ્લાહતઆલાએકુરઆનમજીદમાંકર્યુંછે, અનેજેનાવિશેતેણેખબરઆપીછેકેઆઠોસપુરાવાછે, જેઅલ્લાહનીપાકહસ્તીઅનેતેનાસંપૂર્ણસૃષ્ટિનાસર્જકતેમજવયવસ્થાપકહોવાનીદલીલછે.

 - નવમીદલીલઃ

તેસાચીફિતરતજેનાપરઅલ્લાહતઆલાએમાનવીનેપેદાકર્યો, તેપોતાનાસર્જકઅનેવ્યવસ્થાપકઅલ્લાહતઆલાનાઅસ્તિત્વપરસંપૂર્ણયકીનધરાવેછે, અનેજેવ્યક્તિતેનોઇન્કારકરેતોતેપોતાનેજઘોખોઆપીરહ્યોછે, અનેપોતાનેજદુષ્કર્મતરફલઈજઈરહ્યોછે, ઉદાહરણતરીકેસામ્યવાદી [૬] વ્યક્તિદુનિયામાંપણદુર્ભાગ્યજીવનપસારકરેછેઅનેમૃત્યુપછીપણજહન્નમમાંકાયમીરહેશે, કારણકેતેપોતાનાપાલનહારનેજુઠલાવેછે, જેણેતેનેઅસ્તિત્વઆપ્યુંતેમજનેઅમતોથીમાલામાલકરીદીધો, પરંતુજેવ્યક્તિતૌબાકરીલેઅનેઅલ્લાહતેમજતેનાદીનનુંઅનુસરણકરવાલાગશેઅનેતેનાપયગંબરપરઈમાનલઈઆવશે. (તોઆવોવ્યક્તિબચીજશે. )

 - દસમીદલીલ:

કેટલાકસર્જનઉદાહરણતરીકેબકરીઓનીપેઢીમાંબરકતઆપેછે, અનેતેનાવિરુદ્ધકેટલાકસર્જનઉદાહરણતરીકેકૂતરુંઅનેબિલાડીનેતેનીબરકતથીવંચિતરાખવાપણ (અલ્લાહનાઅસ્તિત્વનીએકઝબરદસ્તદલીલછે).

***

અલ્લાહતઆલાનીસિફાત (ગુણો) માંથીએછેકેતેઃ

તેપ્રથમછે, જેનાપહેલાકોઈશરૂઆતનથી, અનેતેહંમેશાહંમેશરહેવાવાળીઝાતછે, જેનતોમૃત્યુપામનારીછેઅનેનતોખતમથનારીછે, જેપોતેગની (બેનિયાઝ) છે, કોઈનોપણમોહતાજનથી, તેએકલોજછે, જેનોકોઈભાગીદારનથી, અલ્લાહતઆલાકહેછે:

﴿قُلْ هُوَ اللَّهُ أَحَدٌ (1) اللَّهُ الصَّمَدُ (2) لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ (3) وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ (4)[الإخلاص:1-4].

 (હેપયગંબર ! કહીદો, અલ્લાહએકજછે. (૧) અલ્લાહબેનિયાજછે. (૨) નતોતેનોજન્મથયોઅનેનતોતેણેકોઈનેજન્મઆપ્યો. (૩) તેમાંજેવોબીજોકોઈનથી. (૪)) [અલ્ઇખલાસ: ૧- ૪].

 - આયતોનીસમજુતી:

જ્યારેકાફિરોએઅલ્લાહનારસૂલનેઅલ્લાહતઆલાનાગુણવિશેસવાલકર્યોતોઅલ્લાહતઆલાએઆપપરઆસૂરહઉતારી, અનેઆયતોમાંઅલ્લાહતઆલાએઆપનેઆદેશઆપ્યોકેતેમનેઆવાતકહીદોકે:

અલ્લાહતઆલાએકજછે, જેનોકોઈભાગીદારનથી, અલ્લાહતઆલાનીહસ્તીહંમેશારહેવાવાળીછે,  અનેતેસૃષ્ટિનીવ્યવસ્થાકરવાવાળોછે, તેનામાટેજઆસૃષ્ટિનીસરદારીછે, લોકોમાટેજરૂરીછેકેતેપોતાનીજરૂરતમાટેફક્તતેનીજતરફહાથફેલાવે.

જેનતોકોઈનાદ્વારાપેદાથયોઅનેનતોતેનાદ્વારાકોઈપેદાથયું, અનેઆયોગ્યપણનથીકેતેનુંકોઈબાળકહોયઅથવાબાળકી, માહોયઅથવાકેપિતા . પરંતુતેણેઆસુરતમાંઅનેઅન્યસૂરતોમાંપણઆદરેકવસ્તુનેપોતાનાતરફસંબોધિતકરવાથીસખતરોક્યાછે, કારણકેપેઢીનીઓળખઅનેપેદાથવુંઆબન્નેવસ્તુસર્જનનાગુણોમાંથીછે, અલ્લાહતઆલાએઈસાઈઓનીઆમાન્યતાનીકે " ઇસાઅલ્લાહનાદીકરાછે" અનેયહૂદીઓનીઆમાન્યતાકે " ઉઝેરઅલ્લાહનાદીકરાછે" સખતઇન્કારઅનેરદકર્યોછે, એવીજરીતેકેટલાકલોકોફરિશ્તાઓનેઅલ્લાહનીદીકરીઓકહેછે, આવાતનીપણસખતચેતવણીઅનેરદકર્યોછે.

અનેતેણેજણાવ્યુંકેતેણેઇસાનેપોતાનીકુદરતથીવગરપિતાએપેદાકર્યા, જેવીરીતેકેઆદમનેમાટીવડેઅનેહવ્વાનેઆદમનીપાસળીઓદ્વારાપેદાકર્યા, ફરૂતેમનાસંતાનઅર્થાત્સમગ્રમાનવજાતિનેમાતાપિતાનાટીપાંવડેપેદાકર્યા, શરૂઆતથીજદરેકવસ્તુનેઅસ્તિત્વઆપ્યું, પછીતેણેપોતાનાસર્જનમાટેએકએવુંનિયમનનક્કીકર્યું, જેમાંકોઈવ્યક્તિફેરફારનથીકરીશકતો, અનેઆજસંકુચિતમાનસિકતાનાનિયમપ્રમાણેતેવસ્તુઅસ્તિત્વમાંઆવી, પરંતુએકેપોતેઅલ્લાહતઆલાજઆનિયમવિરુદ્ધકોઈવસ્તુપેદાકરવાનીઈચ્છાધરાવેતોકોઈઅડચણવગરપેદાકરવાપરસક્ષમછે.

જેવુંકેઇસાનેવગરપિતાએપેદાકર્યા, જેઓમાતાનીગોદમાંજબોલીરહ્યાહતા, અનેમૂસાનીલાકડીનેચાલતાસાપમાંફેરવીનાખી, અનેજ્યારેતેમણેપોતાનીઆલાકડીવડેસમુદ્રપરમારીતોતેમાંરસ્તોબનીગયો, જેનાપરથીતેઅનેતેમનીકોમપસારથઈગઈ, અનેઆપﷺનાઇશારાથીચંદ્રનાબેટુકડાથઈગયા, અનેજ્યારેકોઈઝાડપાસેથીપસારથતાતોતેઆપનેસલામકરતોહતો, અનેજાનવરોઆપનીપયગંબરીનીઉંચાઅવાજેગવાહીઆપતાહતા, જેનેલોકોપોતાનાકાનવડેસાંભળતાહતા, તેકહેતા, હુંએવાતનીસાક્ષીઆપુંછું, કેતમેઅલ્લાહનારસૂલછો, અનેઆપનેબુર્રાકપરસવારીકરાવીમસ્જિદેહરામથીમસ્જિદેઅકસાતરફલઈજવામાંઆવ્યા, પછીત્યાંથીઆકાશોસુધીજિબ્રઇલસાથેલઈજવામાંઆવ્યા, અનેઅલ્લાહતઆલાએઆપનીસાથેકલામકર્યું, અનેપાંચવખતનીનમાઝનીભેટલઈમસ્જિદેહરામપાછાઆવ્યા, અનેતેસફરમાંજેફક્તએકજરાતનોહતોફજરપહેલાઆકાશપરરહેવાવાળાદરેકસાથેઓળખકરી, ઇસ્રાઅનેમેઅરાજનાકિસ્સાનીસ્પષ્ટતાકુરઆનમજીદઅનેઅન્યહદીષનીકિતાબોમાંલખેલીમળેછે.

***

તેગુણો, જેનેઅલ્લાહએપોતાનામાટેવર્ણનકર્યાછેઅથવામુહમ્મદﷺએજણાવ્યાછે:

૧. સાંભળવું, જોવું, ઇલ્મ, કુદરતધરાવવીઅનેઈરાદોકરવો, તેદરેકવસ્તુનેસાંભળેઅનેજોવેછે, અનેકોઈપણવસ્તુતેનાસાંભળવાઅથવાજોવાપરરોકીશક્તિનથી.

અનેગર્ભમાંજેકંઈછેતેતેનેપણજાણેછેતેમજદિલમાંછુપાયેલાભેદપણ, અનેજેકઈથઈગયુંછેઅનેજેકંઈભવિષ્યમાંથશે, અલ્લાહતેનેખૂબસારીરીતેજાણેછે, તેઝાતએવીશક્તિશાળીછે, કેજ્યારેકોઈવસ્તુનોઈરાદોકરીલેછેતોફક્તતેનેકહેછે 'કુન' થઈજા, તેવસ્તુતરતજથઈજાયછે.

૨- કલામ: આપણઅલ્લાહનાગુણોમાંથીએકગુણછે, તેજેરીતેપણઈચ્છે, વાતકરીશકેછે, મૂસાસાથેકલામકર્યું, એવીજરીતેમુહમ્મદસાહેબસાથેપણકલામકર્યું, એવીજરીતેકુરઆનમજીદપોતાનાશબ્દોઅનેઅર્થઅલ્લાહનુંકલામજછે, જેઆપﷺપરઉતારવામાંઆવ્યું, જેઅલ્લાહનાગુણોમાંથીએકગુણછે, સર્જનનથી, જેવુંકેગુમરાહપંથમુઅતઝિલાનોખ્યાલછે. [૭].

૩- ચહેરો, બન્નેહાથહોવા, ચઢવું, ઉતરવું [૮], ખુશથવુંઅનેનાખુશથવું. જેવુંકેતેપોતાનામોમિનબંદાઓથીખુશથાયછે, અનેકાફિરતેમજતેનીઅવજ્ઞાકરવાવાળાપરનાખુશઅનેગુસ્સેથાયછે, અનેતેનુંખુશથવુંઅથવાનાખુશથવુંઅનેગુસ્સેથવુંપણઅન્યગુણોનીજેમજતેનાપ્રમાણેસાબિતછે, જેસર્જનીઓનાગુણોનીજેમનથી, અનેનતોતેમાંકોઈઅર્થઘટનવર્ણનકરીશકેછેઅનેનતોકોઈતેનીસ્થિતિવર્ણનકરીશકેછે.

કુરઆનઅનેહદીષમાંસાબિતકરવામાંઆવ્યુંછેકેમોમિનમહેશરનામેદાનમાંઅનેજન્નતમાંપોતાનીઆંખોવડેઅલ્લાહતઆલાનેજોશે, અનેઅલ્લાહતઆલાનાગુણોકુરઆનઅનેહદીષમાંવિસ્તારપૂર્વકવર્ણનકરવામાંઆવ્યાછે, ત્યાંતમારેએકવારવાંચનકરીલેવુંજોઈએ.

***

જિન્નાતઅનેઇન્સાનનેપેદાકરવાનોમહત્ત્વનોહેતુ

હેબુદ્ધિશાળી ! જ્યારેતમેજાણીલીધુંકેઅલ્લાહજતમારોપાલનહારછે, તોએપણજાણીલોકેતેણેતમનેવ્યર્થપેદાનથીકર્યા, પરંતુપોતાનીઈબાદતમાટેપેદાકર્યાછે, અલ્લાહતઆલાએકહ્યું:

﴿وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ (56) مَا أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍ وَمَا أُرِيدُ أَن يُطْعِمُونِ (57) إِنَّ اللَّهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِينُ (58)[الذاريات:56-58].

 (અમેજિન્નોઅનેમાનવીઓનેફક્તઅમારીઇબાદતમાટેપેદાકર્યાછે. (૫૬) {નતોહુંતેમનાથીકોઈપ્રકારનુંમહેનતાણુંમાંગુછુંનતોમારીએવીઈચ્છાછેકેતેઓમનેખવડાવે. (૫૭) {અલ્લાહતોપોતેજદરેકનેરોજીઆપનારોછેઅનેખૂબજતાકાતધરાવનારોછે. (૫૮)) [અઝ્ઝારીયાત: ૫૬-૫૮].

 - આયતનીસંક્ષિપ્તસમજુતી:

અલ્લાહતઆલાઆઆયતમાંવર્ણનકરીરહ્યોછેકેતેણેજિન્નાત [૯], અનેમાનવીઓનેફક્તપોતાનીઈબાદતમાટેપેદાકર્યાછે, અનેબીજીતેમજત્રીજઆયતમાંએવાતવર્ણનકરીછેકેતેપોતાનાબંદોઓથીબેનિયાઝછે, અનેતેમનાદ્વારાકોઈરોજીઅનેખોરાકનીઈચ્છાનથીરાખતો, પરંતુતેતોએવીપાકહસ્તીછે, જેસૌનેરોજીરોટીઆપેછે, તેનાસિવાયકોઈકોઈનેરોજીઆપીનથીશકતું, તેજવરસાદવરસાવેછેઅનેજમીનમાંથીવિવિધપ્રકારનાઅનાજઅનેરોજીઉપજાવેછે.

અનેઅન્યસર્જનીઓ, જેબુદ્ધિનથીધરાવતી, તેમનેઅલ્લાહતઆલાએમાનવીઓની (સેવાઅનેરાહત) માટેપેદાકરીછે, જેથીકરીનેતેઓઅલ્લાહનીઈબાદતઅનેતેનુંઅનુસરણતેમનીમદદથીખૂબસારીરીતેકરીશકે, અનેતેમનીસાથેઅલ્લાહએનક્કીકરેલનિયમપ્રમાણેવ્યવહારકરે, સૃષ્ટિનાદરેકસર્જનઅનેતેમનીસંપૂર્ણક્રિયાઅનેહરકતઅલ્લાહતઆલાનીકોઈનેકોઈહિકમતપ્રમાણેછે, જેનાપરકુરઆનમજીદેવર્ણનકર્યુંછે, અનેજેનાથીદરેકબુદ્ધિશાળીવ્યક્તિપોતાનાઇલ્મઅનેબુદ્ધિમુજબજાણરાખેછે. ઉદાહરણતરીકેમાનવીઓનીઉંમરમાંફેરફારહોવું, રોજીમાંઘટાડોવધારોથવો, કસોટીઅનેઆજમાયશમાંતફાવત, આબધાનોતફાવતઅનેફેરફારઅલ્લાહનીહિકમતઅનેઈચ્છાપ્રમાણેછે, જેથીતેપોતાનાબુદ્ધિશાળીબંદાઓનીકસોટીકરે, જેવ્યક્તિઅલ્લાહનીઈચ્છામાંખુશરહ્યો, અનેભાગ્યનાસામેતેનોસ્વીકારકરીલેઅનેઅલ્લાહનીઈચ્છાઓપરચાલવાનોપ્રયત્નકરતોરહ્યો, તોતેનેઅલ્લાહનીખુશીપ્રાપ્તથશે, અનેતેતેનેદુનિયામાંશાંતિઅનેઆખિરતમાંઅમનઅનેબરકતવાળુંજીવનઆપશે, અનેજેવ્યક્તિએઅલ્લાહતઆલાનાનિયમઅનેભાગ્યપરફરિયાદકરીઅનેતેનીઈચ્છાસામેમાથુંનઝુકાવ્યુંતોતેણેઅલ્લાહનીનાખુશીપોતાનામાટેનક્કીકરીલીધી, અનેદુનિયાઅનેઆખિરતમાંબદનસીબબનીગયો.

અલ્લાહથીદુઆછેકેઅલ્લાહઆપણાથીખુશથાયઅનેપોતાનીનારાજગીથીબચાવે.

***

મૃત્યુપછીફરીવારજીવિતથવું, હિસાબકિતાબ, અમલપ્રમાણેબદલોઅનેસજામળવીઅનેજન્નતતેમજજહન્નમનુંવર્ણન.

હેબુદ્ધિશાળીવ્યક્તિ ! જ્યારેતમેસારીરીતેજાણીલીધુંકેઅલ્લાહતઆલાએતમનેપોતાનીઈબાદતમાટેપેદાકર્યાછે, તોતેપણજાણીલોકેઅલ્લાહતઆલાએપોતાનીતેકિતાબોમાંજેતેણેપોતાનાપયગંબરોપરઉતારીછે, વર્ણનકર્યુંછેકેતેતમનેમૃત્યુપછીફરીવારજીવિતકરશે, અનેતમારાદુનિયાનાનેકઅનેખરાબઅમલોનોબદલોઆપશે, અનેતેદિવસઆખિરતનોદિવસહશે, જેનેયવ્મેજઝા (બદલાનોદિવસ) પણકહેવામાંઆવેછે, અનેમાનવીમૃત્યુદ્વારાજદારુલ્અમલ (અમલકરવાનીજગ્યા) અનેદારુલ્ફના (ખત્મથવાનુંઘર) થીદારુલ્જઝા (બદલાનુંઘર) અનેદારુલ્બકા (હંમેશાબાકીરહેવવાળુંઘર) તરફફેરવાયછે, જયારેમાનવીપોતાનુંનક્કીકરેલજીવનપૂરુંકરીલેછે, તોઅલ્લાહતઆલામૃત્યુનાફરિશ્તાનેતેનીરૂહતેનાશરીરમાથીકાઢવાનોઆદેશઆપેછે, શરીરમાંથીરુહનીકળતાપહેલાસખતતકલીફસહનકરીમૃત્યુપામેછે. જોતેરુહઅલ્લાહપરઈમાનઅનેતેનાઆજ્ઞાકરીબંદાનીહોયતોઅલ્લાહતઆલાતેનેદારુન્નઇમ (જન્નત) માપહોંચાડીદેછે, અનેજોતેરુહકાફિરઅનેમૃત્યુપછીફરીવારજીવિતથવાઅનેબદલાઅનેસજાનાદિવસનોઇન્કારકરતીહશેતોતોદારુલ્અઝાબ (જહન્નમ) માંપહોંચાડીદેવામાંઆવેછે. અહીંસુધીકેદુનિયાનષ્ટથવાનોસમયઆવીજાયઅનેકયામતકાયમથઈજાય, અનેજેલોકોજીવિતછેતેલોકોકાયમીમૃત્યુનોસ્વાદચાખીલે, અનેઅલ્લાહજીવિતઅનેબાકીસિવાયકોઈબાકીનરહે, ત્યારબાદઅલ્લાહતઆલાફરીવારપોતાનાસર્જનીઓનેઅહીંસુધીકેજાનવરોનેપણઉઠાવશે, અનેદરેકનાશરીરમાંરુહપાછીનાખશે, જેઓપહેલાજેવાથઈજશે, ફરીતેઓનાદુનિયાનાઅમલોનોહિસાબકિતાબથશેઅનેતેનેપોતાનાઅમલબરાબરસજાઅનેબદલોઆપવામાંઆવશે, ભલેનેકોઈસ્ત્રીઅથવાપુરુષહોયઅથવામાલદારતેમજગરીબકેમનહોય, ધનવાનઅનેલાચારજકેમનહોય, કોઈનીસાથેજુલમકરવામાંનહિઆવે, અહીંસુધીકેજાનવરોએકરેલએકબીજાપરજુલમનોબદલોપણચુકવવામાંઆવશે, પછીતેમનેકહીદેવામાંઆવશેકેતમેસૌમાટીથઈજાવકારણકેજાનવરજન્નતઅનેજહન્નમમાંનહિજાય. અલ્લાહતઆલાજિન્નાતોઅનેઇન્સાનોનેતેમનાઅમલોનેપૂરેપૂરોબદલોઆપશે, તેમોમિનલોકોને, જેમણેઅલ્લાહઅનેતેનારસૂલનીઆજ્ઞાનુંપાલનકર્યુંતેમનુંઅનુસરણકર્યું, તેમનેજન્નતમાંદાખલકરશે, ભલેનેતેદુનિયામાંસૌથીગરીબકેમનહોય, અનેજુઠલાવનારકાફિરોનેજહન્નનમાંનાખીદેશે, ભલેનેતેદુનિયામાંમાલદારઅનેપ્રભુત્વશાળીકેમનહોય, અલ્લાહતઆલાકહેછે:

﴿إِنَّ أَكْرَمَكُمْ عِندَ اللَّهِ أَتْقَاكُمْ إِنَّ اللَّهَ عَلِيمٌ خَبِيرٌ﴾ [الحجرات:13].

 (ખરેખરઅલ્લાહપાસેતેવધુપ્રતિષ્ઠિતછે, જેતમારામાંસૌથીવધુઅલ્લાહથીડરવાવાળોહશે, ખરેખરઅલ્લાહતઆલાજાણવાવાળોઅનેખબરરાખવાવાળોછે.) [અલ્હુજુરાત: ૧૩] .

જન્નત: જેવિવિધપ્રકારનીનેઅમતોથીભરપૂરજગ્યાછે, જેનેમાનવીવર્ણનનથીકરીશકતો, જેમાંસોદરજ્જાછે, અનેદરેકદરજ્જામાટેઈમાનઅનેઅલ્લાહનાઅનુસરણપ્રમાણેઠેકાણુંરહેશે, જન્નતમાંસૌથીઓછોદરજ્જાનોવ્યક્તિદુનિયાનામોટાબાદશાહનાસુખીજીવનકરતાકેટલાયગણાવધારેસુખીજીવનમાંહશે[૧૦].

જહન્નમ: તેનાથીઅલ્લાહનીપનાહ, તેમૃત્યુપછીઆખિરતમાંફક્તનેફક્તઅઝાબનુંઘરછે, જેનાઅઝાબનાપ્રકારોથીદિલઅનેજીગરબન્નેકાંપીઉઠેછે, અનેઆંખોમાંથીઆંસુઆવીજાયછે.

જોકયામતપછીબીજીવારમૃત્યુહોતતોતોફક્તજહન્નમનેજોઈનેજજહન્નમીલોકોમૃત્યુપામતા, પરંતુમૃત્યુતોફક્તએકજવારઆવેછે, જેનાદ્વારાઇન્સાનદુનિયાથીઆખિરતતરફફેરવાયછે, કુરઆનમજીદમાંમૃત્યુ, મહેશરઅનેકયામત, હિસાબકિતાબ, સજાઅનેબદલોઅનેજન્નતઅનેજહન્નમવિશેવિસ્તારપૂર્વકવર્ણનકર્યુંછે, અનેતેનીદરેકવસ્તુઓનીસ્પષ્ટતાચોખવટકરીદીધીછે, જેનીતરફઅમેઈશારોકર્યોછે.

મૃત્યુપછીફરીવારજીવિતથવાઅનેહિસાબકિતાબઅનેસજાતેમજબદલાનીવાતસાચીહોવાપરઘણીદલીળોવર્ણનકરીછે, કુરઆનમજીદમાંઅલ્લાહતઆલાકહેછે:

﴿مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ﴾ [طه:55]

 (۞તેજધરતીમાંથીઅમેતમારુંસર્જનકર્યુંઅનેતેમાંજપાછાફેરવીશુંઅનેતેમાંથીજફરીવારતમનેસૌનેબહારકાઢીશું.) [તોહા: ૫૫].

અલ્લાહતઆલાકહેછે:

﴿وَضَرَبَ لَنَا مَثَلًا وَنَسِيَ خَلْقَهُ قَالَ مَن يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ﴾ [يس:78].

 (તેણેઆપણામાટેએકઉદાહરણઆપ્યુંછે, તેપોતાનીપેદાશનેભૂલીગયો, કહેવાલાગ્યોકેઆસડેલાહાડકાઓનેકોણભેગાકરશે?) [યાસીન: ૭૮-૭૯].

અલ્લાહતઆલાકહેછે:

﴿زَعَمَ الَّذِينَ كَفَرُوا أَن لَّن يُبْعَثُوا قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ وَذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ﴾ [التغابن:7].

 ( (આખિરતનો) ઇન્કારકરવાવાળાઓએએવુંવિચારીલીધુછેકેતેઓફરીવારજીવિતકરવામાંનહીંઆવે, તમેતેમનેકહીંદોકેકેમનહીં ? અલ્લાહનીકસમ ! તમેચોક્કસફરીવારજીવિતકરવામાંઆવશો. પછીજેકંઇપણતમેકરતારહ્યા, તેનીખબર (તમને) આપવામાંઆવશેઅનેઅલ્લાહમાટેઆઘણુંસરળછે.) [અત્તગાબુન: ૭].

 - આયતનીસંક્ષિપ્તસમજુતી:

૧- અલ્લાહતઆલાપહેલીઆયતદ્વારાવર્ણનકરેછેકેમાનવીનેતેણેજમીનમાથીઅર્થાત્માટીવડેપેદાકર્યો, અનેએરીતેકેતેનાપિતાઆદમનેમાટીવડેપેદાકર્યા, અનેબીજીવારમૃત્યુપછીમાટીજકરીદેશે, અનેપછીકબરોમાંથીજીવિતકરીસૌનેભેગાકરશે, અનેહિસાબકિતાબકરીસારાઅનેખરાબઅમલોનોબદલોઆપશે.

૨- બીજીઆયતમાંઅલ્લાહતઆલાતેકાફિરોનોઇનકારકરીરહ્યોછે, જેઓમૃત્યુપછીફરીવારજીવિતથવાનોઇન્કારકરેછે, અનેતેઓનેઆશ્ચર્યથાયછેકેહાડકાસડીગયાપછીમાટીથઈગયાપછીકઈરીતેજીવિતથઈજશે, તેઓનેખબરઆપવામાગેછેકેતેહસ્તીજેપ્રથમવખતતેમનેપેદાકરવાપરકુદરતધરાવેછેતેજતેમનેફરીવારજીવિતકરવામાંપણકુદરતધરાવેછે.

૩- ત્રીજીઆયતમાંઅલ્લાહતઆલાતેજુઠ્ઠાકાફિરોનેજવાબઆપીરહ્યોછે, જેઓમૃત્યુપછીનાજીવનનોઇન્કારકરેછે, અનેતેનેઅશક્યસમજીરહ્યાછે, તોતેનેસાબિતકરવામાટેઅલ્લાહતઆલાઆપﷺનેઆદેશઆપીરહ્યોછેકેતેમનેકસમખાઈકહીદોકેઅલ્લાહતઆલામૃત્યુપછીફરીજીવિતકરવામાટેસક્ષમછે, અનેતેમનાઅમલરજૂકરવામાંઆવશેઅનેતેપ્રમાણેજનિર્ણયકરવામાંઆવશે, અનેતેનાપ્રમાણેજબદલોઆપવામાંઆવશે, અનેઆવુંકરવુંઅલ્લાહતઆલામાટેકોઈમોટીવાતનથી, પરંતુસામાન્યવસ્તુછે.

અનેએકબીજીઆયતમાંવધુસ્પષ્ટતાસાથેકહેછેકેજ્યારેમૃત્યુપછીજીવિતથવાનોઇન્કારકરનારાઓઅનેજહન્નમનોઇન્કારકરવાવાળાઓનેજીવિતકરશેઅનેજહન્નમમાંઅઝાબઆપવામાંઆવશેતેનેકહેવામાંઆવશેકે:

﴿ذُوقُوا عَذَابَ النَّارِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ﴾ [السجدة:20].

 (લો, હવેજહન્નમનાઅઝાબનોસ્વાદચાખો, જેનેતમેજુઠલાવતાહતા.) [અસ્સજદહ: ૨૦]

માનવીનાકાર્યોઅનેવાતચીતપરનિયંત્રણકરવો:

અલ્લાહતઆલાએતેવાતનીપણસ્પષ્ટતાકરીછેકેમાનવીજેકંઈપણસારાઅથવાખરાબઅમલકરશેઅનેસારીવાતચીતકરશેભલેનેતેજાહેરમાંકરતોહોયકેછુપીરીતેકરતોહોય, બધુંજઅલ્લાહનાઇલ્મમાંછે, અનેલોહેમહફુઝમાંઆકાશોઅનેજમીનઅનેઇન્સાનતેમજઅન્યદરેકનાસર્જનકરતાપહેલાજલખીદીધુંહતું, અનેતેનીસાથેસાથેદરેકમાનવીનીદેખરેખ,  અનેતેનાસારાઅનેખરાબઅમલલખવામાટેબેફરિશ્તાઓનેનક્કીકર્યાછે, જમણીબાજુવાળોફરિશ્તોનેકીઓલખતોહોયછેઅનેડાબીબાજુવાળોફરિશ્તોબુરાઈઓલખીરહ્યોછે, માનવીનીકોઈવાતઅથવાઅમલતેનાથીઅજાણનથીહોતો, અનેપછીકયામતનાદિવસેતેનેતેસુરક્ષિતરેકોર્ડતેનેબતાવીદેવામાંઆવશે, જેથીતેતેનેજોઈઅનેવાંચીલીધાપછીઇન્કારનકરે, અનેજેવ્યક્તિકોઈવસ્તુનોઇન્કારકરશેતોઅલ્લાહતઆલાતેનેકાનઆંખ, બન્નેહાથતેનાબન્નેપગતેનીચામડીનેદ્વારાપણતેનાઅમલનીગવાહીઆપશે.

અનેમહાનકુરઆનમાંઆબધીવાતોનીસ્પષ્ટતાકરવામાંઆવીછે, અલ્લાહતઆલાએકહ્યું:

﴿مَّا يَلْفِظُ مِن قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ﴾ [ق:18]

 ((માનવી) મોંવડેકોઇશબ્દબોલીશકતોનથીપરંતુતેનીઉપરએકદેખરેખરાખનારાતૈયારછે.) [કોફ: ૧૮].

અનેઅલ્લાહતઆલાએકહ્યું:

﴿وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ (10) كِرَامًا كَاتِبِينَ (11) يَعْلَمُونَ مَا تَفْعَلُونَ (12)[الانفطار:10-12].

 (નિ:શંકતમારાપરનિરીક્ષક (ફરિશ્તા) નક્કીછે.(૧૦) જેપ્રતિષ્ઠિતછે, કાર્યોલખનાર, (૧૧) તેઓજાણેછે, જેકઈતમેકરીરહ્યાછો. (૧૨)) [અલ્અન્ફાલ: ૧૦-૧૨].

- આયતોનીસમજુતી:

અલ્લાહતઆલાખબરઆપેછેકેદરેકવ્યક્તિપરબેફરિશ્તાઓનક્કીછે, એકજમણીબાજુદેખરેખરાખેછે, જેનેકઅમલનોંધકરેછેઅનેએકડાબીબાજુનક્કીછે, જેખરાબકાર્યોનેનોંધકરેછે, અનેછેલ્લીબેઆયતોમાંઅલ્લાહતઆલાએજાણઆપીછેકેતેણેલોકોસાથેકેટલાકપ્રતિષ્ઠિતફરિશ્તાઓનક્કીકર્યાછે, જેતેમનાદરેકઅમલનોંધકરીરહ્યાછે, અનેએપણજણાવ્યુંકેતેણેતેફરિશ્તાઓનેબંદાઓનાદરેકઅમલનીજાણરાખવાઅનેતેમનેલખવાનીશક્તિઆપીછે, અનેતેવગરપણઅલ્લાહનેબંદાઓનાદરેકઅમલનીજાણહોયછે, અનેતેમનાપેદાથતાપહેલાજલોહેમહફૂઝમાંલખીરાખ્યુંછે.

ગવાહી:

હુંએવાતનીગવાહીઆપુંછુંકેઅલ્લાહતઆલાસિવાયકોઈસાચોમઅબૂદનથી, અનેએપણગવાહીઆપુંછુંકેમુહમ્મદﷺઅલ્લાહનારસૂલછે, અનેએવાતનીપણગવાહીઆપુંછુંકેજન્નતઅનેજહન્નમસાચેજછે, અનેકયામતનાઆવવામાંકોઈશંકાનથીઅનેઅલ્લાહતઆલાલોકોનાહિસાબઅનેકિતાબમાટેતેમનીકબરોમાંથીઉઠાવશે, અનેતેમનાનેકતેમજખરાબકાર્યોનોબદલોઆપશે, અનેજેકંઈપણઅલ્લાહતઆલાએકુરઆનમજીદમાંઅમનેજણાવ્યુંછે, અથવાપયગંબરદ્વારાઅમારાસુધીપહોચાડ્યુંછે, બધુંજસાચુંઅનેસત્યછે.

હેબુદ્ધિશાળીવ્યક્તિ ! અમેતનેઆગવાહીપરઈમાનલાવવાતેનુંએલાનકરવાઅનેતેનીસમજુતીપરઅમલકરવામાટેમાર્ગદેશનઆપીરહ્યાછે; ખરેખરઆજસફળતાનોમાર્ગછે.

 ભાગ- ૨રસૂલﷺનીઓળખ:

હેબુદ્ધિશાળીવ્યક્તિ ! જ્યારેતમેજાણીલીધુંકેઅલ્લાહતઆલાનીઝાતતેપવિત્રહસ્તીછે, જેણેતમનેપેદાકર્યા, પછીતમનેમૃત્યુપછીફરીવારજીવિતકરશે, અનેતમારાસારાઅનેખરાબકાર્યોમુજબબદલોઅનેસજાઆપશે, તોતમેત્યારબાદએવાતપરયકીનરાખોકેઅલ્લાહતઆલાએતમારીતરફઅનેદરેકલોકોતરફપયગંબરમોકલ્યાછે, અનેતેનાઆદેશોનુંપાલનતેમજઅનુસરણકરવાનોઆદેશઆપ્યોછે, અનેએવાતનીપણચોખવટકરીદીધીકેસાચીઅનેયોગ્યઈબાદતકરવાનીરીતતેપયગંબરનાઅનુસરણથીજપ્રાપ્તકરીશકાયછે, અનેઅલ્લાહનીશરીઅતપરત્યારેજઅમલકરીશકીએછીએ, અનેતેનીઈબાદતનોહકઅદાકરીશકીએછીએ, જ્યારેતેમનુંસંપૂર્ણઅનુસરણકરવામાંઆવે.

અનેઆપ્રતિષ્ઠિતપયગંબરજેમનાપરઈમાનલાવવુંઅનેતેમનુંઅનુસરણકરવુંદરેકવ્યક્તિપરજરૂરીછે, તેપયગંબરોનીશ્રુંખલામાંઅંતિમપયગંબરછેઅનેદરેકલોકોતરફઅલ્લાહતરફથીમોકલેલા, ઉમ્મીપયગંબરમુહમ્મદછે, જેમનીપયગંબરીનીખુશખબરમૂસાઅનેઇસાએપોતપોતાનાસમયમાંઆપીહતી, જેમનુંવર્ણનતૌરાતઅનેઇન્જિલમાંચાળીસથીવધારેજગ્યાપરઆવ્યુંછે, અનેજેનેયહૂદીઅનેઈસાઈલોકોતૌરાતઅનેઇન્જિલમાંફેરફારથયાપહેલાપઢતાહતા.[૧૧].

અનેવ્હાલાનબીમુહમ્મદﷺજેસમગ્રમાનવજાતિતરફપયગંબરબનાવીમોકલવામાંઆવ્યાછે, તેમનુંનામઅનેખાનદાન: મુહમ્મદબિનઅબ્દુલ્લાહબિનઅબ્દુલ્મુત્તલિબઅલ્હાશમીઅલ્કુરૈશીછે. જેજમીનપરસૌથીપ્રતિષ્ઠિતકુટુંબનાસૌથીસાચાઅનેપ્રતિષ્ઠિતવ્યક્તિહતા. જેમનુંખાનદાનપયગંબરઇસ્માઇલબિનઈબ્રાહીમસાથેમળેછે. આપﷺમક્કાહમાં૫૭૦ઈસ્વીસનમાંપેદાથયા. આપﷺજેરાત્રેઆંખખોલીઆપનાપેદાથતાજએકભવ્યનૂરથીસંપૂર્ણસૃષ્ટિપ્રકાશિતથઈ, જેનાથીલોકોડરીગયા, ઈતિહાસનીકિતાબોમાંઆકિસ્સોનોંધકરવામાંઆવ્યોછે, અનેકુરૈશનાલોકોનીતેમૂર્તિઓજેનીતેઓમક્કાહમાંકાબામાંપૂજાકરતાહતા, અનેફરસજેઈરાનનુંએકરાજયછેજેનોબાદશાહકુસરુનીસભાહલીગઈ, અનેજેમૂર્તિઓનેકોતરવામાંઆવીહતીતેઊંધીપડીગઈ, અનેકેસરઅનેકિસરાનામહેલોહલીગયા, અનેદસકરતાવધારેતારાઓતૂટીનેપડીગયા, અનેસળગાવેલાફાનસઓલવાઈગયા, અનેઠંડાપડીગયા,જેબેહજારવર્ષસુધીઓલવાયાનહતા.

આક્રાંતિઅલ્લાહતઆલાતરફથીસમગ્રસૃષ્ટિનામાનવજાતિમાટેએકસૂચનાહતીકેઅંતિમપયગંબરનોજન્મથઈગયોછે, જેઓમૂર્તિઓનેનષ્ટકરશે, જેમનેઅલ્લાહનેછોડીનેપૂજીરહ્યાછે, અનેજેનબીકેસરઅનેકિસરાનેએકઅલ્લાહનીઈબાદતતરફમાર્ગદેશનઆપશે, અનેઆદીનસ્વીકારકરવામાટેકહેશે, અનેજ્યારેતેઆદીનનોસ્વીકારકરવાથીઇન્કારકરશેતોઆઅંતિમપયગંબરતેમનીસાથેયુદ્ધકરશે, અનેતેમનાઅનુયાયીઓતેમનોસાથઆપશે, અનેછેવટેઆલોકોતેમનીસાથેયુદ્ધકરીવિજયમેળવશે, અનેઅલ્લાહનાદીનને, જેજમીનપરએકનૂરછે, તેનેફેલાવશે, અલ્લાહતઆલાએઆપનીપયગંબરીપછીઆપ્રમાણેજકર્યું, જેવુંકેકહેવામાંઆવ્યુંહતું-.

અલ્લાહતઆલાએઆપﷺનેકેટલાકએવાગુણોઆપ્યાછે, જેઅન્યપયગંબરોમાંજોવાનથીમળતા, તેમાંથીકેટલાકનીચેપ્રમાણેછે:

એક: પયગંબરﷺઅંતિમપયગંબરછે, આપﷺપછીકોઈરસૂલઅનેપયગંબરનહિઆવે.

બીજું: આપનીપયગંબરીસૌનામાટે : આપﷺસમગ્રમાનવજાતિમાટેપયગંબરબનાવીમોકલવામાંઆવ્યા, અનેદરેકલોકોઆપનીઉમ્મતગણવામાંઆવશે, જેણેઆપનુંઅનુસરણકર્યુંતેજન્નતીહશેઅનેજેવ્યક્તિએઆપનીઅવજ્ઞાકરીતેજહન્નમમાંજશે, યહૂદીઅનેઈસાઈપણઆપﷺનીસંપૂર્ણઅનુસરણનેપાત્રછે, અનેજેલોકોએઆપﷺનુંઅનુસરણનકર્યું, અનેનતોઆપનીપયગંબરીપરઈમાનલાવ્યા, તેઓખરેખરમૂસા, ઇસાઅનેદરેકપયગંબરોનાઇન્કારકરનારાગણાશે. અનેમૂસા, ઈસાઅનેદરેકપયગંબરતેમનાઅનુયાયીઓથીઅળગાથઈજશે, જેલોકોએઆપﷺનુંઅનુસરણનકર્યું, કારણકેતેપયગંબરોએઅલ્લાહનાઆદેશમુજબઅંતિમપયગંબરનીખુશખબરઆપીહતી, અનેઆપﷺપયગંબરીપરઈમાનલાવવાનુંપણકહ્યુંહતું, અનેએટલામાટેપણઆપﷺનોદીનઇસ્લામદરેકપયગંબરોનોપણદીનછે, જેનેઅલ્લાહતઆલાએઆપﷺનીપયગંબરીદ્વારાસંપૂર્ણકરીદીધો, એટલેજકોઈવ્યક્તિમાટેજાઈઝનથીકેતેઆપﷺનીપયગંબરીપછીઇસ્લામદીનસિવાયકોઈઅન્યદીનનોસ્વીકારકરે, કારણકેઇસ્લામદીનજઅંતિમઅનેસંપૂર્ણદીનછે, જેનાદ્વારાઅલ્લાહતઆલાએદરેકદીનનેમિટાવીદીધા, અનેઇસ્લામદીનજકયામતસુધીબાકીરહેવાવાળોદીનછે.

જ્યાંસુધીયહૂદીઅનેઈસાઈનોસંબંધછે, તોતેપોતાનીસાચીસ્થિતિમાંસુરક્ષિતનથી, પરંતુતેમાંઘણાફેરફારથઈચૂક્યાછે,એટલામાટેજેલોકોએઇસ્લામદીનનુંઅનુસરણકર્યું, ખરેખરતેલોકોએઈસામૂસાઅનેદરેકપયગંબરોનુંઅનુસરણકર્યુંએમગણાશે, અનેજેલોકોએઇસ્લામદીનનોઇન્કારકર્યો, ખરેખરતેલોકોએમૂસા, ઈસાઅનેદરેકપયગંબરોનોઇન્કારકર્યોતેમગણવામાંઆવશે, ભલેનેતેમૂસાઅનેઈસાનાઅનુસરણકરવાનોદાવોકરતાહોય.

આજકારણેયહૂદીઓનાઆલિમોઅનેઈસાઈઓનાપાદરીઓતેમજબુદ્ધિશાળીઅનેઇન્સાફપસંદલોકોઆપﷺપરઈમાનલાવવાઅનેઇસ્લામદીનમાંપ્રવેશવામાટેઆગળઆવ્યા.

***

રસૂલﷺનામુઅજિઝા [૧૨]

આપﷺનાજીવનચરિત્રઅંગેલખનારનિષ્ણાતોએઆપનીપયગંબરીનીસત્યતાસાબિતકરવામાટેજેમુઅજિઝાથયાતેમનીસંખ્યાલગભગએકહજારગણાવીછે, જેમાંથીઅમુકનીચેપ્રમાણેછે:

૧- નુબૂવ્વતનીમહોર: અલ્લાહતઆલાએમુહમ્મદﷺનાખભાવચ્ચેનુબૂવ્વતનીમહોરબનાવીહતી, તેશરીરમાંથતામસાઅનેતલમાફકહતી. [૧૩].

૨- વાદળનોછાયડો: જ્યારેઆપﷺસખતતડકામાંચાલતાતોવાદળનોએકટુકડોઆપﷺમાટેછાયડોકરતોહતો.

૩- કાંકરીઓનીતસ્બીહ: આપﷺનાહાથમાંકાંકરીઓનુંતસ્બીહપઢવુંઅનેવૃક્ષઆપﷺનેસલામકરતુંહતું.

૪- આપﷺએકયામતનજીકઆવનારકિસ્સાઓવર્ણનકર્યાહતા, જેસમયાંતરેજોવામાંઆવ્યાઅનેઆપનાએકએકશબ્દસાચાસાબિતથયા.

અનેગૈબનીકેટલીકવાતો, જેઆપનામૃત્યુપછીથીલઈકયામતસુધીથવાનીહતીઅનેતેકિસ્સાઓજેનુંઇલ્મઅલ્લાહતઆલાએઆપﷺનેઆપ્યુંહતું, હદીષનીકિતાબોમાંસંપૂર્ણવાતોવર્ણનકરવામાંઆવીછે, હદીષનીકિતાબોસિવાયઆલિમોએવર્ણનકરેલ "કયામતનીનિશાનીઓનાવિષયઉપર" ઉદાહરણતરીકેઇમામઈબ્નેકષિરનીકિતાબઅન્નિહાયા, એવીજરીતે 'અલ્અખબારુલ્મશાઅહફીઅશરાતીસાઅહ' અનેહદીષનીકિતાબોમાંફિતનનાનામથીપાઠ, પણઆવિષયપરમાહિતીસુરક્ષિતછે, વર્ણનકરેલમુઅજિઝાઅન્યપયગંબરોનામુઅજિઝાનીજેમસરખાહતા.

પરંતુઆસિવાયઅલ્લાહતઆલાએઆપﷺનેએકએવોમુએજિઝોઆપ્યો, જેકયામતસુધીબાકીરહેશે, જેકોઈપયગંબરનેઆપવામાંનથીઆવ્યો, અનેએમુઅજિઝોછે, કુરઆનમજીદ: જેનીસુરક્ષાનીજવાબદારીપોતેઅલ્લાહએલઈરાખીછે, જેમાંકોઈપણપ્રકારનોફેરફારકરવોઅશક્યવાતછે, જોકોઈદુરાચારીએએપ્રયત્નકર્યોતોતેનાકામઅનેઅસફળરહ્યો, કારણકેકુરઆનમજીદનાહજારોલાખોનુસખાઆખીદુનિયાનાલોકોનાહાથમાછે, જેએકબીજાથીએકશબ્દપણવિરુદ્ધનથી.

તેનીવિરુદ્ધતૌરાતઅનેઇન્જીલનાનુસખામાંઅસામાન્યફેરફારથઈચૂક્યોછે, તેમનાનુસખાએકબીજાથીવિરુદ્ધઅનેઅલગઅલગછે, અનેદરેકનવીઆવૃત્તિપાછળનીઆવૃત્તિકરતાવિરુદ્ધહોયછે, કારણકેતેનીસુરક્ષાનીજવાબદારીઅલ્લાહતઆલાએયહૂદીઅનેઈસાઈઓનેસોંપીછે, તોતેલોકોએતેનીસાથેરમતકરી, જયારેકેકુરઆનનીસુરક્ષાનીજવાબદારીપોતેઅલ્લાહતઆલાલીધીછેઅનેવચનપણઆપ્યુંછે, જેવુંકેઅલ્લાહતઆલાકહેછે:

﴿إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ﴾ [الحجر:9].

 (નિઃશંકઅમેજઆકુરઆનનેઉતારવાવાળાછેઅનેઅમેજતેનીહિફાજતપણકરવાવાળાછે.) [અલ્હિજર: ૯].

કુરઆનમજીદઅલ્લાહનુંકલામહોવામાંઅનેપયગંબરમુહમ્મદﷺપયગંબરહોવાનાબોદ્ધિકપુરાવા:

કુરઆનમજીદઅલ્લાહનુંકલામહોવામાંઅનેમુહમ્મદપયગંબરહોવાનાપુરાવામાંથીએકએકેજ્યારેમક્કાહનાકાફિરોએઆપﷺનેજુઠલાવ્યા, જેવીરીતેપહેલાનીકોમોએપોતપોતાનાપયગંબરોનેજુઠલાવ્યાહતા, અનેકહ્યુંકેઆકુરઆનઅલ્લાહનુંકલામનથી, તોઅલ્લાહતઆલાએતેમનેપડકારઆપતાકહ્યું, કેતેનાજેવુંજસ્પષ્ટઅનેસાફકુરઆનલાવીબતાવો, તેઓઅરબીજબાનનાનિષ્ણાતહોવાછતાંયતેનીજેમનલાવીશક્યાઅનેલાચારબનીગયાં, જોકેતેલોકોપોતાનેઅરબીભાષાનાનિષ્ણાતઅનેખિલાડીસમજતાહતા, અનેતેમનીવચ્ચેમહાનકવિઓઅનેપ્રખ્યાતઅરબીનાવિદ્વાનોહાજરહતા, પછીતેમનેફક્તકુરઆનજેવીદસઆયતોલાવવાનુંકહેવામાંઆવ્યું, તોપણતેઓનલાવીશક્યા, પછીએવાતકહેવામાંઆવીકેકમસેકમએકસૂરતતોઆકુરઆનજેવીલાવીનેબતાવો, તેઓતેમાંપણનિશફળરહ્યા, પછીઅલ્લાહતઆલાએપોતેજકહીદીધુંકેઆલોકોલાવીજનથીશકતા, જોકેસમગ્રસૃષ્ટિનામાનવઅનેજિન્નાતપણઆપ્રમાણેકલામલાવવાનીઈચ્છાકરેતોપણકુરઆનજેવુંકલામલાવીનથીશકતા, અલ્લાહતઆલાકહેછે:

﴿قُل لَّئِنِ اجْتَمَعَتِ الْإِنسُ وَالْجِنُّ عَلَىٰ أَن يَأْتُوا بِمِثْلِ هَٰذَا الْقُرْآنِ لَا يَأْتُونَ بِمِثْلِهِ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِيرًا﴾ [الإسراء:88].

 ((હેપયગંબર !) કહીદોકેદરેકઇન્સાનઅનેજિન્નાતમળીનેઆકુરઆનજેવીકિતાબલાવવાઈચ્છેતોપણકુરઆનજેવીકિતાબલાવવીઅશક્યછે, ભલેનેતેએકબીજાનામદદગારપણબનીજાય.) [અલ્ઇસ્રા: ૮૮].

જોકુરઆનમજીદમુહમ્મદﷺનુંકલામઅથવાકોઈબીજાવ્યક્તિનુંકલામઅનેઅલ્લાહનુંકલામનહોત

તોઅરબીનાનિષ્ણાતખરેખરએમનાજેવુંકલામલાવીનેબતાવીદેતા, પરંતુઅલ્લાહનુંકલામએવીજરીતેમહાનછે, જેરીતેતેનીહસ્તીઅનેગુણોસર્જનીઓનાગુણોથીઉચ્ચઅનેમહાનછે.

અનેજેરીતેતેપાકહસ્તી "તેનાજેવુંકોઈજનથી" આગુણથીખાસછે, ઠીકએવીજરીતેતેનુંકલામપણએવુંજછે, તેનાજેવુંકેતેનાબરાબરકોઈજનથી, આવર્ણનકરીસારીરીતેઅંદાજોઆવીગયોહશેકેકુરઆનમજીદખરેખરઅલ્લાહનુંજકલામછે, અનેમુહમ્મદﷺતેનાસાચારસૂલછે, કારણકેઅલ્લાહનુંકલામરસૂલસિવાયકોઈબીજાવ્યક્તિપરઉતરતુંનથી. અલ્લાહતઆલાકહેછે:

﴿مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا﴾ [الأحزاب:40]

 (લોકો ! તમારાપુરુષોમાંથીમુહમ્મદ (ﷺ) કોઈનાપિતાનથી, પરંતુઆપતોઅલ્લાહનારસૂલછો, અનેદરેકપયગંબરોમાંથીસૌથીઅંતિમપયગંબરછોઅનેઅલ્લાહતઆલાદરેકવસ્તુનેખૂબસારીરીતેજાણવાવાળોછે.) [અલ્અહઝાબ: ૪૦].

અનેઅલ્લાહતઆલાએકહ્યું:

﴿وَمَا أَرْسَلْنَاكَ إِلَّا كَافَّةً لِّلنَّاسِ بَشِيرًا وَنَذِيرًا وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ﴾ [سبأ:28]

 (અનેહેપયગંબર ! અમેતમનેસમગ્રલોકોમાટેએવાપયગંબરબનાવીમોકલ્યાછે, જેખુશખબરીપણસંભળાવેઅનેસચેતપણકરે, પરંતુઘણાલોકોસમજતાનથી) [સબા: ૨૮]. અલ્લાહતઆલાકહેછે:

﴿وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ﴾ [الأنبياء:107]

 (અનેઅમેતમનેસમગ્રસૃષ્ટિમાટેરહેમતબનાવીનેમોકલ્યાછે.) [અલ્અન્બિયા: ૧૦૭].

 - આયતનીસંક્ષિપ્તસમજુતી:

૧- પહેલીઆયતમાંઅલ્લાહતઆલાવર્ણનકરવાઈચ્છેછેકેઆપﷺસમગ્રસુષ્ટિનામાનવજાતતરફપયગંબરઅનેરસૂલબનાવીમોકલવામાંઆવ્યાછો, અનેતેઓઅંતિમપયગંબરછે, આપﷺપછીકોઈનબીઅનેપયગંબરબનીનેનહિઆવે, અનેઆપﷺનેમહાનપદપયગંબરીઆપવામાંઆવી,  જેનાતમેજલાયકહતા, અનેજેનોઅંતતમારાપરજથવાનોહતો, કારણકેઅલ્લાહખૂબસારીરીતેજાણતોહતોકેતમેજતેનેલાયકછો.

૨- બીજીઆયતમાંઅલ્લાહતઆલાવર્ણનકરેછેકેતેણેમુહમ્મદﷺનેસમગ્રલોકોતરફરસૂલબનાવીમોકલ્યાછે, ભલેનેતેકાળાહોયઅથવાસફેદ, અરબહોયકેગેરઅરબ, અનેઅલ્લાહએપણજણાવ્યુંકેઘણાલોકોસત્યઅનેસત્યતાથીઅજાણતાનાકારણેગુમરાહછે, અનેપયગંબરનોઇન્કારકરીકાફિરબન્યા.

૩- ત્રીજીઆયતમાંઅલ્લાહતઆલાઆપﷺનેસંબોધિતકરીકહેછેકેતેણેઆપﷺનીહસ્તીઅનેપયગંબરીનેસમગ્રસૃષ્ટિમાટેરહેમતબનાવી, જેણેઅલ્લાહએતેમનેભેટરૂપેઆપી, જેણેઆપﷺનુંઅનુસરણકર્યુંતેણેઅલ્લાહતઆલાએઆપેલભેટકબૂલકરી, અનેજન્નતનોહકદારબન્યો. અનેજેમુહમ્મદﷺપરઈમાનનથીલાવ્યાઅનેઆપનાઅનુસરણકરવાથીદૂરરહ્યાતેણેઅલ્લાહએઆપેલભેટનેઠુકરાવીદીધી, અનેજહન્નમનોહકદારબન્યો.

અલ્લાહઅનેતેનારસૂલﷺપરઈમાનલાવવામાટેનીપોકાર:

એટલામાટેહેબુદ્ધિશાળીવ્યક્તિ ! તનેઅમેબોલાવીએછીએકેતુંઅલ્લાહતઆલાનેપાલનહારસ્વીકારકરીરસૂલﷺનેપયગંબરમાનીતેમનાપરઈમાનલાવ, અનેઆપﷺનીસુન્નતઅનેદીનનુંસંપૂર્ણઅનુસરણકર, અનેતેનુંજનામઇસ્લામદીનછે,  જેનુંખરેખરસ્ત્રોતકુરઆનમજીદઅનેરસૂલﷺનીહદીષછે, અનેતેમનીપાકસુન્નતછે, કારણકેઅલ્લાહતઆલાએઆપનેદરેકભૂલથીસુરક્ષિતરાખ્યાછે, એટલામાટેઆપઅલ્લાહનીજઈચ્છાપ્રમાણેકોઈકામકરવાઅનેનકરવાનોઆદેશઆપતાહતા, એટલામાટેસાચાદિલથીકહોકેહુંએવાતપરઈમાનલાવ્યો, કેઅલ્લાહજમારોપાલનહારછે, અનેસાચોઇલાહછે, અનેએવાતપરકેમુહમ્મદﷺઅલ્લાહનારસૂલછે, અનેપછીતેમનુંઅનુસરણકરોકારણકેતેજછુટકારાઅનેસફળથવાનોમાર્ગછે.

અલ્લાહતઆલાઅમનેઅનેતમનેખુશીઅનેસફળતાઆપે...  આમીન.

***

 ત્રીજોવિભાગ: - સત્યદીનઇસ્લામનીઓળખ -

જ્યારેતમેજાણીલીધુંકેઅલ્લાહજતેપાકહસ્તીછે, જેણેતમનેપેદાકર્યા, અનેરોજીઆપી, અનેતેએકલોજઇલાહપણછે, જેનોકોઈશરીકભાગીદારનથી, અનેતમારામાટેજરૂરીછેકેતમેફક્તતેનીજઈબાદતકરો, અનેતમેએપણજાણીલીધુંકેમુહમ્મદﷺતમારીતરફઅનેસમગ્રસૃષ્ટિનાલોકોતરફઅલ્લાહતરફથીઆવેલરસૂલછે, તોહવેએપણજાણીલોકેતમારુંઅલ્લાહપરઈમાનઅનેરસૂલપરઈમાનત્યારેજભરોસાનેપાત્રગણવામાંઆવશેજ્યારેતમેઇસ્લામદીનનીસાચીમાહિતીજાણીતેનાપરઈમાનલાવો, અનેતેનામુજબજનેકઅમલકરો, કારણકેઆજઇસ્લામદીનછે, જેનેઅલ્લાહતઆલાએપસંદકરીલીધોછે,અનેતેનોજઆદેશતેણેદરેકપયગંબરોનેપણઆપ્યોછે, અનેમુહમ્મદﷺનેઆપીદરેકલોકોતરફમોકલ્યાછે, અનેતેનાપ્રમાણેઅમલકરવોજરૂરીકરીદીધોછે.

***

 ઇસ્લામનીવ્યાખ્યા

અંતિમપયગંબરમુહમ્મદﷺજેસમગ્રલોકોમાટેરસૂલબનાવીમોકલવામાંઆવ્યાછે, તેઓકહેછે: <<(ઇસ્લામનાપાંચ (સ્તંભો)  છે, તેસાક્ષીઆપવીકેઅલ્લાહસિવાયકોઈઈબાદતનેલાયકનથીઅનેમુહમ્મદﷺઅલ્લાહનારસૂલછે, નમાઝકાયમકરવી, ઝકાતઆપવી, રમઝાનરોઝારાખવા, અનેબૈતુલ્લાહનોહજકરવોજોશક્તિધરાવતાહોય.>> [૧૪].

ઇસ્લામતેદુનિયાનોદીનછે, જેનોસ્વીકારકરવાનોઅલ્લાહતઆલાએલોકોનેઆદેશઆપ્યોછે, અનેદરેકપયગંબરોતેનાપરઈમાનલઈઆવ્યા, અનેઆબાબતેતેલોકોએએલાનઅનેસ્વીકારકર્યો, અનેપોતેઅલ્લાહતઆલાકહેછે : કેઆજસત્યદીનછે, તેનાસિવાયઅન્યદીનકબૂલકરવામાંનહિઆવે, કહેવામાંઆવ્યું:

﴿إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ﴾ [آل عمران:19]

 (નિંશંકઅલ્લાહતઆલાનીનજીકદીનઇસ્લામજછે.) [આલિઇમરાન: ૧૯]. અલ્લાહતઆલાકહેછે:

﴿وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ﴾ [آل عمران:85]

 (અનેજેવ્યક્તિઈસ્લામસિવાયબીજાધર્મનીઆવશ્યકતારાખશેતોતેનોધર્મસ્વીકારવામાંનહીંઆવે, અનેઆખિરતનાદિવસેનુકસાનથનારાઓમાંથીહશે) [આલિઇમરાન: ૮૫].

 - આયતનીસંક્ષિપ્તસમજુતી:

૧- અલ્લાહતઆલાજાણકરેછેકેતેનીનજીકમાન્યદીનફક્તઇસ્લામજછે.

૨- અનેબીજીઆયતમાંતેનીસ્પષ્ટતાકરીકેઇસ્લામદીનસિવાયતેકોઈનાદ્વારાઅન્યદીનકબૂલનહીંકરે, અનેમૃત્યુપછીફક્તમુસલમાનજખુશનસીબહશે, અનેજેલોકોઇસ્લામસિવાયઅન્યદીનઅપનાવશે, અનેતેનાપરજમૃત્યુપામશેતોતેનેઆખિરતમાંનુકસાનઉઠાવવુંપડશેઅનેજહન્નમમાંતેમનેઅઝાબઆપવામાંઆવશે.

એટલામાટેજદરેકપયગંબરોએઇસ્લામદીનનોસ્વીકારકર્યો, અનેજેલોકોએઆદીનથીપીઠફેરવીતેમનાથીતેલોકોઅળગાથઈગયા, એટલામાટેજેયહૂદીઅનેઈસાઈસફળતાઇચ્છતાહોયતેમણેઇસ્લામનોસ્વીકારકરીલેવોજોઈએ, અનેમુહમ્મદﷺનીપયગંબરીનોસ્વીકારકરીઆપﷺનીશરીઅતનેઅપનાવીલેવીજોઈએ, જેથીકરીનેમૂસાઅનેઈસાઅ.સ.નાસાચાઅનુયાયીસાબિતથાઓ, કારણકેપોતેમૂસાઅનેઈસાતેમજદરેકપયગંબરમુસલમાનહતા, અનેઇસ્લામદીનતરફજતેમણેમાર્ગદર્શનઆપ્યુછે, કારણકેઆજતેદીનછે, જેતેમનેઆપવામાંઆવ્યોછે,આપﷺનીપયગંબરીથીલઈકયામતસુધીકોઈવ્યક્તિત્યાંસુધીમુસલમાનહોવાનોદાવોનથીકરીશકતોજ્યાંસુધીકેતેઆપﷺનીપયગંબરીનેદિલથીસ્વીકારનકરીલે, અનેઆપﷺનીસુન્નતઅનેશરીઅતનુંસંપૂર્ણઅનુસરણનકરીલે, અનેઆપપરઉતારવામાંઆવેલીકિતાબકુરઆનમજીદનાઆદેશોપરઅમલકરવાનલાગે, કુરઆનમજીદમાંઅલ્લાહતઆલાકહેછે:

﴿قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ﴾ [آل عمران:31].

 (કહીદોકેજોતમેઅલ્લાહથીમોહબ્બતરાખોછોતોમારુંઅનુસરણકરો, અલ્લાહતઆલાપોતેતમારાથીમોહબ્બતકરશેઅનેતમારાગુનાહમાફકરીદેશેઅનેઅલ્લાહતઆલાઘણોજમાફકરનાર, દયાળુછે.) [આલિઇમરાન: ૩૧].

 - આયતનીસંક્ષિપ્તસમજુતી:

અલ્લાહતઆલારસૂલﷺનેએકઆદેશઆપીરહ્યોછે, કેઅલ્લાહથીમુહબ્બતનોદાવોકરનારનેજણાવીદોકેજોતમેખરેખરઅલ્લાહથીમુહબ્બતકરતાહોય, તોમારુંઅનુસરણકરો, અલ્લાહતમારાથીમુહબ્બતકરવાલાગશે, અનેતમારાગુનાહોનેમાફકરીદેશે, જ્યારેતમેમુહમ્મદﷺપરઈમાનલાવોઅનેતેમનુંઅનુસરણકરશોત્યારેજઅલ્લાહતઆલાતમારાથીમુહબ્બતકરશે.

અનેઆજતેઇસ્લામદીનછે, જેનેઆપﷺસમગ્રમાનવજાતિતરફલઈનેમોકલવામાંઆવ્યા, અનેઆએવોસંપૂર્ણ, ખુબસુરતઅનેસરળદીનછે, જેનેઅલ્લાહએસંપૂર્ણકર્યોછે, અનેપોતાનાબંદાઓમાટેઆજદીનનેપસંદકર્યો, જેનીનજીકતેનાસિવાયકોઈદીનકબૂલનથી, અનેતેજદીનનીદરેકપયગંબરએખુશખબરઆપીહતી, અનેતેનાપરઈમાનલાવ્યા, કુરઆનમાંઅલ્લાહતઆલાકહેછે:

﴿الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا﴾ [المائدة:3].

 (આજેમેંતમારામાટેદીનનેસંપૂર્ણકરીદીધોઅનેતમારાપરમારીકૃપાપુરીકરીદીધીઅનેતમારામાટેઇસ્લામનાદીનહોવાપરરાજીથઇગયો) [અલ્માઇદહ: ૩].

 - આયતનીસંક્ષિપ્તસમજુતી:

આઆયતઆપﷺપરતેસમયેઉતરીજ્યારેઆપﷺઅનેઆપનીસાથેદરેકસહાબાહજ્જેવિદાઅનાસમયેઅરફાનાદિવસેઝિક્રઅનેદુઆઓકરવામાંવ્યસ્તહતા, અનેઇસ્લામદીનખૂબજપ્રગતિકરીરહ્યોહતો, અનેઆપﷺનુંજીવનઅંતિમતબક્કામાંહતું. ત્યારબાદઅલ્લાહનીમદદઆવી, ઇસ્લામદીનફેલાયગયોઅનેકુરઆનમજીદનોઉતરવાનોસિલસિલોપૂરોથઈગયો.

આઆયતદ્વારાઅલ્લાહતઆલાએજાણઆપવામાગેછેકેતેણેમુસલમાનોમાટેઇસ્લામદીનપૂરોકરીદીધો, અનેતેમનાપરપોતાનીનેઅમતો, આપﷺનીપયગંબરીઅનેઆપﷺપરકુરઆનપૂરુંકર્યું, અનેતેમનામાટેદીનરૂપેઇસ્લામનેપસંદકરીલીધો, જેનાથીતેક્યારેયનારાજનહીંથાય, અનેનતોતેતેનાસિવાયબીજોકોઈદીનકબૂલકરશે.

અલ્લાહતઆલાજાણઆપીરહ્યોછેકેતેઇસ્લામદીનજેનેલઈઆપﷺઆવ્યા, એકએવોસંપૂર્ણદીનઅનેશરીઅતછે, જેદરેકસમયમાં, દરેકજગ્યાએઅનેદરેકકોમમાટેયોગ્યઅનેસચોટદીનછે, તેઇલ્મ, સરળતા, ભલાઈઅનેબરકતવાળોદીનછે, ઇસ્લામજીવનનાવિવિધતબક્કામાટેઅનેસંપૂર્ણદીનઅનેસ્પષ્ટતરીકોછે, તેદીનઅનેસિયાસતબન્નેપરઆધારિતછે, તેમાંસામ્રાજ્ય, નિર્ણય, સિયાસત, સામાજિકઅનેઆર્થિકબાબતોતેમજતેદરેકવસ્તુબાબતેમાર્ગદર્શનઆપવામાંઆવ્યુંછે, જેનીજરૂરતએકમાનવીનેહોઈશકેછે, અનેઆદીનપરજમૃત્યુપામવાપરઆખિરતમાંસફળતામળશે.

****

 ઇસ્લામનાઅરકાન (સ્થભો)

ઇસ્લામદીનજેનેઆપﷺલઈનેઆવ્યાતેનાકુલપાંચમહત્વનાપાયાછે, જેનાપરઈમાનલાવ્યાવગરઅનેતેનાનિયમોનુંપાલનકર્યાવગરકોઈવ્યક્તિસાચોમુસલમાનનથીબનીશકતો, તેપાંચરુકનઆપ્રમાણેછે:

૧- તેવાતનીગવાહીઆપવીકેઅલ્લાહસિવાયકોઈસાચોઇલાહનથીઅનેમુહમ્મદપયગંબરﷺઅલ્લાહનારસૂલછે.

૨- નમાઝકાયમકરવી.

૩- ઝકાતઆપવી.

૪- રમઝાનનારોઝારાખવા.

૫- પ્રબળહોયતોબૈતુલ્લાહનોહજકરવો. [૧૫].

 - પહેલોરુકન

(ગવાહીઆપવીકેઅલ્લાહસિવાયકોઈઇલાહનથીઅનેમુહમ્મદપયગંબરસાહેબઅલ્લાહનારસૂલછે):

અનેઆગવાહીનીકેટલીકસમજુતીઅનેઅર્થથાયછે, જેનાવિશેદરેકમુસલમાનએજાણવુંજરૂરીછે, અનેતેપ્રમાણેઅમલકરવોજરૂરીછે, અનેજેલોકોવિચાર્યાવગરજતેનેફક્તપોતાનીજબાનવડેકહીદેછે, અનેતેનીસમજુતીનીજાણનથીરાખતાઅનેનતોતેનાપરઅમલકરેછેતેઓયોગ્યરીતેતેનાદ્વારાકઈપણફાયદોઉઠાવીનથીશકતા.

કલિમા (લાઇલાહઇલ્લલ્લાહ) નોઅર્થએછેકેજમીનઅનેઆકાશમાંઅલ્લાહસિવાયકોઈસાચોઇલાહમઅબૂદનથી, તેનીજહસ્તીઇલાહહોવાનેલાયકછે, અનેતેનાસિવાયઅન્યમઅબૂદબાતેલછે, ઇલાહનોઅર્થ: મઅબૂદ.

જેવ્યક્તિઅલ્લાહનેછોડીનેઅન્યનીઈબાદતકરેછેતેકાફિરઅનેમુશરિકછે, ભલેનેતેનોમઅબૂદકોઈનબીઅથવાવલીકેમનહોય, અનેતેતેમનીબંદગીનેદલીલસાથેકરતોહોયકેતેતેમનાદ્વારાઅલ્લાહનીનિકટતાપ્રાપ્તકરીરહ્યાછે, તેબાતેલછે, કારણકેતેમુશરિકજેમનીસાથેઆપﷺએજિહાદકર્યોતેઓપણનબીઓઅનેવલીઓનીઆજદલીલઆપીતેમનીબંદગીકરતાહતા, પરંતુતેમનીઆદલીલબાતેલઅનેરદકરવામાંઆવીછે, કારણકેઅલ્લાહનીનિકટતાપ્રાપ્તકરવાનીઆરીતનથી, કેઅન્યનીબંદગીકરવામાંઆવે, અલ્લાહનીનિકટતામાટે, નેકઅમલદ્વારા ,અનેતેનાનામઅનેગુણોવડેપ્રાપ્તકરવામાંઆવેછે, જેબાબતેપોતેઅલ્લાહતઆલાઆદેશઆપીરહ્યોછે, જેવુંકેનમાઝપઢવામાંઆવે, રોઝારાખવામાંઆવે, જિહાદકરવામાંઆવે, સદકોકરવામાંઆવે, હજકરવામાંઆવે, માતાપિતાનીસેવાકરવામાંઆવે, વગેરે, અનેજીવિતહાજરમોમિનબંદાનીદુઆ, જયારેતેતેપોતાનાભાઈમાટેદુઆકરે.

ઈબાદતનાઘણાપ્રકારછે, તેમાંથીકેટલાકનીચેવર્ણનકરવામાંઆવીરહ્યાછે:

 ૧- દુઆ:

પોતાનીજરૂરિયાતોમાટેવિનંતી, જેનેપુરીકરવામાટેઅલ્લાહસિવાયકોઈકુદરતનથીધરાવતું, જેવુંકેવરસાદવરસાવવો, બીમારનાસાજોકરવો, મુસીબતોનેદૂરકરવી, જેનેઅલ્લાહસિવાયકોઈદૂરનથીકરીશકતું, અનેએવીજરીતેજન્નતનોસવાલતેમજજહન્નમથીછુટકારોમાંગવો, સંતાનમાંગવી, રોજીમાંગવીકરવી, શાંતિઅનેઅમનમાગવું. વગેરે.

આબધુંજઅલ્લાહસિવાયકોઈનીપાસેમાંગવામાંનઆવે, અનેજોકોઈએકોઈસર્જનપાસેભલેનેતેજીવિતહોયકેમૃત્યુપામેલહોય, કોઈપણવસ્તુનીતેમનીપાસેમાંગકરી, તેણેતેનીઈબાદતકરી, તોતેજહન્નમમાંજશે. જોકેઅલ્લાહએતેમનેઆદેશઆપ્યોછેકેતેઓફક્તઅલ્લાહપાસેજસવાલકરેઅનેએપણકહીદીધુંછેકેદુઆપણએકઈબાદતછે, અનેજેવય્ક્તિઅલ્લાહસિવાયકોઈનેપોકારશેતોતેજહન્નમમાંજશે. અલ્લાહતઆલાકહેછે:

﴿وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ﴾ [غافر:60]

 (અનેતમારાપાલનહારએકહ્યું: મારીપાસેદુઆમાંગોહુંતમારીદુઆઓનેકબૂલકરીશ, ખરેખરજેલોકોમારીઈબાદતથીમોઢુંફેરવેછે, તેનજીકમાંજઅપમાનિતથઇજહન્નમમાં ‌જશે.) [ગાફિર: ૬૦].

અનેઅલ્લાહતઆલાએસ્પષ્ટકહીદીધુંછેકેજેમનેઅલ્લાહસિવાયપોકારવામાંઆવેછેતેઓકોઈનેનુકસાનઅનેફાયદોનથીપહોંચાડીશકતા, ભલેનેતેનબીઅથવાવલીહોય:

﴿قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِهِ فَلَا يَمْلِكُونَ كَشْفَ الضُّرِّ عَنكُمْ وَلَا تَحْوِيلً﴾ [الإسراء:56 ]

 (તમેતેમનેકહીદોકેતેમનેપોકારો, જેમનેતમેઅલ્લાહસિવાયમઅબૂદસમજોછો , નતોતેતમારીકોઈતકલીફનેદૂરકરીશકેછેઅનેનતોબદલીશકેછે.) [અલ્ઇસ્રા: ૫૬અનેતેનાપછીએકબીજીઆયતમાંવર્ણનકર્યુંછેકે],

અલ્લાહતઆલાકહેછે:

﴿وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا﴾ [الجن:18]

 (અનેએકેમસ્જિદોફકતઅલ્લાહમાટેજછે, બસ ! અલ્લાહતઆલાસાથેકોઇઅન્યનેનપોકારો.) [અલ્જિન્ન : ૧૮].

 ૨- ઝબેહકરવું, નઝરમાનવીઅનેકોઈપણનેકકામકરવું:

કોઈપણવ્યક્તિમાટેજાઈઝનથીકેતેઅલ્લાહનાસિવાયકોઈનામાટેઝબેહકરેઅનેકુરબાનીકરેઅથવાનઝરમાને, જેઅલ્લાહનેછોડીનેબીજામાટેઝબેહકરશે, ઉદાહરણતરીકેકોઈનીકબરમાટેઅથવાજિન્નાતનેખુશકરવામાટેઝબેહકરશેતોતેણેઅલ્લાહનેછોડીનેબીજાનીઈબાદતકરી, અનેતેનાપરઅલ્લાહનીલઅનતસાબિતથઈજશે; અલ્લાહતઆલાકહેછે:

﴿قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ﴾ [الأنعام:162]

 (તમેકહીદો, ખરેખરમારીનમાઝમારીકુરબાનીમારુંજીવનઅનેમારુંમૃત્યુસમગ્રસૃષ્ટિનાંપાલનહારમાટેછે.) [અલ્અન્આમ: ૧૬૨-૧૬૩].

અનેઆપﷺએકહ્યું: <<જેઅલ્લાહનેછોડીનેબીજામાટેઝબેહકરશેતોતેનાપરઅલ્લાહનીલઅનતછે>> [૧૬].

જ્યારેકોઈવ્યક્તિઆમકહેકેમારુંફલાણુકામથઈજશેતોહુંફલાણામાટેનઝરઅનેદાનકરીશઅથવાકંઈકબીજુંકરીશ, તોઆનઝરશિર્કથઈજશે, કારણકેઆનઝરસર્જનમાટેકરવામાંઆવીછે, અનેનઝરમાનવીઈબાદતછે, એટલામાટેઆકોઈસર્જનમાટેકરવીયોગ્યનથીપરંતુનઝરફક્તઅલ્લાહમાટેજહોવીજોઈએ. સાચીનઝરએછેકેકોઈવ્યક્તિઆમકહે: "જોમારુંફલાણુકામથઈજશેતોહુંઅલ્લાહમાટેદાનકરીશ, અથવાકોઈબીજીઈબાદતકરીશ".

 ૩- ઇસ્તિગાષહ (ફરિયાદકરવી), ઇસ્તિઆનત (મદદમાંગવી) અનેઇસ્તિઆઝહ (પનાહમાંગવી) [૧૭]:

એટલામાટેઅલ્લાહસિવાયકોઈનીસામેફરિયાદકરવામાંનઆવે, અનેનતોમદદમાંગવામાંઆવે, અનેનતોપનાહમાંગવામાંઆવે; કુરઆનમજીદમાંઅલ્લાહતઆલાકહેછે:

﴿إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ﴾ [الفاتحة:5]         

 (અમેફકતતારીજબંદગીકરીએછીએઅનેફકતતારીજપાસેમદદમાંગીએછીએ.) [અલ્ફાતિહા : ૫]. અનેઅલ્લાહતઆલાએકહ્યું:

﴿قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ (1) مِن شَرِّ مَا خَلَقَ (2)[الفلق:1-2]

 (તમેકહીદો ! કેહુંસવારનાપાલનહારનીશરણમાંઆવુંછું.(૧) દરેકતેવસ્તુનીબુરાઇથીજેતેણેપેદાકરી.(૨)) [અલ્ફલક: ૧-૨],

આપﷺએકહ્યું: <<મારીસામેફરિયાદકરવામાંનઆવેપરંતુઅલ્લાહનીસામેફરિયાદકરવામાંઆવે>>[૧૮], અનેઆપﷺએકહ્યું: <<જ્યારેતમેસવાલકરોતોઅલ્લાહતઆલાસમક્ષકરો, અનેજ્યારેમદદમાંગોકરોતોઅલ્લાહતઆલાપાસેમદદમાંગો>>[૧૯],

અનેજ્યાંદુનિયામાંફરિયાદઅથવામદદલેવાનીજરૂરપડેતોફક્તજીવિતઅનેહાજરવ્યક્તિપાસેજમદદમાંગીશકાયછે, અનેતેવસ્તુકરવાનીશક્તિધરાવતોહોય, અનેઇસ્તિઆઝહઅર્થાત્પનાહમાંગવી, તોઆફક્તઅલ્લાહનીજશાનછે, તેનીપાસેજઆશરોમાગવોજોઈએ, તેસિવાયકોઈમૃતકઅનેગાયબવ્યક્તિપાસેપનાહમાંગવીજાઈઝનથી, કારણકેતેકોઈવસ્તુનામાલિકનથી, ભલેનેકોઈનબીઅથવાવલીઅથવાકોઈફરિશ્તોહોય.

ગૈબનુંઇલ્મઅલ્લાહસિવાયકોઈનીપાસેનથી, જેવ્યક્તિગૈબનાઇલ્મનોદાવોકરે, તોતેકાફિરછે, જેનોઇન્કારકરવોજરૂરીછે, જેણેકોઈભવિષ્યવાણીકરીઅનેતેવાતસંજોગોવસાતથઈપણગઈ,  તોતેફક્તતેનેસંજોગજગણવામાંઆવશે, કારણકેઆપﷺકહેછે-: <<જેવ્યક્તિકોઈજ્યોતિષપાસેગયોઅનેતેનીવાતોનીપુષ્ટિકરીતોતેણેજેવસ્તુઆપﷺપરઉતરીછે, તેનોઇન્કારકર્યોગણાશે>> [૨૦].

તવકકુલ (ભરોસોકરવો), રજા (ઉમ્મીદરાખવી) [૨૧] અનેખુશૂઅ (ડરવું): કોઈપબવ્યક્તિમાટેજાઈઝનથીકેતેઅલ્લાહસિવાયકોઈનાપરભરોસોકરે, અનેતેનાસિવાયકોઈનીપાસેઆશારાખેઅનેતેનાસિવાયકોઈબીજાથીડરે.

પરંતુઘણાઅફસોસનીવાતછેકેઆજનાસમયમાંઘણાઇસ્લામનોદાવોકરનારઅલ્લાહનીઝાતઅનેતેનાગુણોમાંશિર્કકરીરહ્યાછે, ઘણાલોકોજીવિતપ્રતિષ્ઠિતલોકોપાસેપોતાનીજરૂરિયાતમાંગતાહોયછે, કબરોનાચક્કરલગાવેછે, અનેતેમનીસામેપોતાનીજરૂરિયાતપૂરીથવામાટેવિનંતીકરતાહોયછે, ખરેખરઆદરેકકાર્યોઅલ્લાહનેછોડીનેબીજાનીઈબાદતગણવામાંઆવશે, અનેઆઅમલકરનારમુસલમાનહોઈશક્તોનથી, ભલેનેતેમુસલમાનહોવાનોદાવોકેમનકરે, અનેઆપﷺએકહ્યું, કલિમએતય્યીબહનીગવાહીઆપતોહોય, નમાઝપઢતોહોય, ઝકાતઆપતોહોયઅનેબૈતુલ્લાહનોહજપણકરતોહોય; અલ્લાહતઆલાકહેછે:

﴿وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ﴾ [الزمر:65]

 (નિઃશંકતમારીતરફવહીકરવામાંઆવીચૂકીછેઅનેતમારાથીપહેલાનાલોકોતરફપણવહીકરવામાંઆવીછેકે (હેપયગંબર !) જોતમે (પણ) શિર્કકરશોતોતમારાકર્યો (પણ) બરબાદથઇજશેઅનેખરેખરતમેનુકસાનઉઠાવનારાઓમાંથીબનીજશો.) [અઝ્ઝુમર :૬૫],

અનેઅલ્લાહતઆલાએકહ્યું:

﴿إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ﴾ [المائدة:72].

 (જેકોઈઅલ્લાહનીસાથેઅન્યનેભાગીદારઠહેરાવશે, તેનાપરજન્નતહરામથઈજશે, તેનુંઠેકાણુંજહન્નમહશે, જાલિમોમાટેકોઈમદદકરનારનહિહોય) [અલ્માઈદહ: ૭૨].

એવીજરીતેઅલ્લાહતઆલાએઆપﷺનેઆદેશઆપ્યોકેલોકોનેજણાવીદો:

﴿قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا﴾ [الكهف:110].

 (હેપયગંબર ! કહીદોકેહુંતોતમારીજેમએકમાનવીજછું, (હાપરંતુ) મારીતરફવહીકરવામાંઆવેછે, કેખરેખરતમારોઇલાહફક્તએકજઇલાહછે, તોજેકોઈપોતાનાપાલનહારસાથેમુલાકાતકરવાનીઈચ્છાધરાવતોહોયતોતેણેનેકકાર્યોકરવાજોઈએ, પોતાનાપાલનહારનીઈબાદતમાંકોઈનેપણભાગીદારનઠેરવે.) [અલ્કહફ :  ૧૧૦].

કેટલાકદુરાચારીઆલિમોલોકોનેધોખામાંરાખેછે, સાચીતૌહીદ, જેઇસ્લામનીબુનિયાદછે, તેનાથીઅજાણછે, અનેબસથોડાકસામાન્યમસ્લામસાઈલનીઓળખરાખેછે, એવાદુરાચારીઆલિમોશફાઅતઅનેવસિલાનાવિષયનીઆડમાંશિર્કતરફલોકોનેબોલાવીરહ્યાછે, કેટલીલહદીષોનીબારીકવાતોઅનેબાતેલસમજુતીઅનેકેટલીકજૂઠીહદીષોતેમનીદલીલછે, તેઓપોતાનાશિર્કઅનેબિદઅતનેસાબિતકરવામાટેશેતાનીસપનાપણવર્ણનકરતાહોયછે, જેઓનેતેલોકોએઅલ્લાહનેછોડીનેઅન્યનીઈબાદતકરવામાટેદલીલરૂપેભેગાકરીરાખ્યાછે, અનેતેલોકોએશેતાનતેમજમનેચ્છાઓનુંઅનુસરણઅનેપૂર્વજોનુંઆંધણુઅનુસરણકરવાનીતેજરીતેઅપનાવીરાખીછે, જેપહેલાનામુશરિકોએઅપનાવીરાખીહતી.

﴿وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ﴾ [المائدة:35]

(વસીળોતેછેજેઅલ્લાહતઆલાએપોતાનીઆયતમાંશોધવાનોઆદેશઆપ્યો, (અનેતેનોવસિલોશોધો)( [અલ્માઈદહ: ૩૫],

તેસાચીતૌહીદઅનેનેકઅમલછે, જેવુંકેનમાઝ, રોઝા, સદકો, હજ, જિહાદ, ભલાઈનોઆદેશઅનેબુરાઈથીરોકવું, અનેસંબંધોજોડીરાખવાવગેરે. મૃતકપાસેપોતાનીજરૂરિયાતમાંગવીઅનેમુસીબતોનાસમયેતેમનીપાસેફરિયાદકરવી, અનેએવીજરીતેદરેકઅમલઅલ્લાહનેછોડીનેઅન્યનીઈબાદતકરવામાંગણાશે.

શફાઅતનુંવર્ણન: નબીઓ, અનેવલીઓઅનેઅન્યમુસલમાનોનીભલામણ, જ્યારેઅલ્લાહતઆલાતેમનેતેનીપરવાનગીઆપશે, આપણેતેનીસત્યતાપરઈમાનધરાવીએછીએ, પરંતુઆભલામણમૃતકોપાસેમાંગવીજાઈઝનથી, કારણકેઆફક્તઅલ્લાહનોજઅધિકારછે, અનેતેજેનેઈચ્છેતેનેજઆઅધિકારઆપીશકેછે, એટલામાટેએકસાચોમુસલમાનમોમિનવ્યક્તિઅલ્લાહપાસેશફાઅતમાંગતાઆશબ્દોકહે, "હેઅલ્લાહતુંમારામાટેપોતાનાપયગંબરઅનેનેકબંદોઓનીશફાઅતકબૂલકર",  પરંતુઆશબ્દોક્યારેયનકહેવાજોઈએ, હેફલાણાવ્યક્તિ ! તુંમારામાટેશફાઅરકરીદે" વગેરે, કારણકેતેમૃત્યુપામીચુક્યોછે, અનેમૃતકપાસેક્યારેયકોઈવસ્તુમાંગીનથીશકતા, અલ્લાહતઆલાકહેછે:

﴿قُل لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيعًا لَّهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ﴾ [الزمر:44]

 (તમેતેમનેકહીદોકેભલામણઅલ્લાહમાટેજછે, આકાશોઅનેધરતીમાંતેનીજબાદશાહતછે, તમેસૌતેનીજતરફપાછાફેરવવામાંઆવશો.) [અઝ્ઝુમર: ૪૪].

અનેકેટલીકબિદઅતોજેનેઇસ્લામેહરામકરીછેઅનેરસૂલﷺએસહીહહદીષોમાંતેનેકરવાથીરોક્યાછે, અનેતેનાથીબચવાનીતાકીદકરીછે, જેવુંકેકબરોપરગુંબજબનાવવા, તેમનેઠોસમજબૂતબનાવવા, તેનાપરલખવું, દીવાશણગાવવા, અનેચાદરોચઢાવવી, અનેઅંદરનમાઝપઢવીવગેરે. આબધીજવસ્તુથીઆપﷺએસખતરોક્યાછે; કારણકેતેનાથીજકબરપૂજાનીશરૂઆતથાયછે.

અહીંયાસારીરીતેસ્પષ્ટથઈગયુંછેકેઘણાશહેરોમાંજેલોકોકબરઅનેદરગાહપરહાજરીઆપેછે, તેમનોઆઅમલઅલ્લાહસાથેએકપ્રકારનુંશિર્કકરવુંગણાશે, જેવુંકેમિસ્રમાંબદવીઅનેસય્યિદહઝેનબનીકબરોપરઅનેઇરાકમાંશાહઅબ્દુલકાદિરજિલાની, અનેઇરાકમાંનજફનામનુંશહેરઅનેકરબલામાંઆપﷺનાઘરવાળાઓતરફનિસબતઆપવામાંઆવેલીકબરો, અનેદુનિયાનીકોઈપણકબરપરએવોહેતુલઈત્યાંહાજરીઆપેછેકેતેમનીફરિયાદસાંભળવામાંઆવશે, તેમનીઈચ્છાઓપૂરીકરવામાંઆવશેકેટલાકશહેરોમાંતોહદથઈગઈછેકેલોકોકબરનાચક્કરલગાવેછે, અનેકબરવાળાનેફાયદાઅનેનુકસાનનોમાલિકસમજેછે, અનેતેમનીપાસેપોતાનીઈચ્છાઓનીમાંગણીકરતાહોયછે.

સ્પષ્ટછેકેતેમનોઆઅમલતેમનેગુમરાહમુશરિકોમાંથીકરીદેશે, ભલેતેઓમુસલમાનહોવાનોદાવોકરતાહોય, નમાઝઅનેરોઝાનીપાંબદીકરતાહોય, અનેબૈતુલ્લાહનોહજકરીચુક્યાહોય, અનેકલિમએલાઇલાહઇલ્લલ્લાહુમુહમ્મદુર્રસૂલુલ્લાહવારંવારપોતાનીજબાનથીકહેતાહોય, કારણકેજેલાઇલાહઇલ્લલ્લાહુપઢતોહોયતેત્યાંસુધીસાચોમોમિનનથીબનીશકતોજ્યાંસુધીતેનોઅર્થઅનેસમજુતીનસમજીલે. તેનામુજબનેકઅમલનકરે, જોકેજ્યારેબિનમુસ્લિમઆકલિમાએકરારકરેછેતોતેમુસલમાનબનીજાયછે, જ્યાંસુધીતેનીવિરુદ્ધકોઈકામનકરીલે, જેતેનાશિર્કપરબાકીરહેવામાટેનીદલીલસાબિતથતીહોય, જેવુંકેઆઅજ્ઞાનીલોકોકરતાહોયછે, અથવાઇસ્લામનેસંપૂર્ણજાણીલીધાપછીતેમાંથીકોઈવસ્તુનોઇન્કારકરીલે, અથવાઇસ્લામદીનસિવાયકોઈઅન્યદીનનીમાન્યતાઓપરઈમાનધરાવે.

નબીઅનેવલી [૨૨] તેલોકોથીઅળગારહેશે, જેલોકોતેમનીપાસેદુઆઓમાગેછે, અનેફરિયાદકરેછે, કારણકેઅલ્લાહતઆલાએતેલોકોનેએટલામાટેમોકલ્યાછેકેતેઓસાચીતૌહીદઅનેફક્તએકઅલ્લાહનીઈબાદતતરફલોકોનેબોલાવે, અનેઅલ્લાહસિવાયઅન્યનીઈબાદતથીલોકોનેરોકે, ભલેનેતેનબીહોયકેવલી.

રસૂલﷺથીમુહબ્બતઅથવાઅલ્લાહનાવલીઓસાથેમુહબ્બતનોઅર્થએનથીકેતેમનીબંદગીકરવામાંઆવે, કારણકેઆમતોતેમનીસાથેશત્રુતાગણાશે, પરંતુતેમનીસાથેસાચીમુહબ્બતનોતરીકોએછેકેતેમનુંસાચુંઅનુસરણકરવામાંઆવે, તેમનામાર્ગનેઅપનાવવામાંઆવે, સાચોમુસલમાનતેછે, જેનબીઓઅનેપયગંબરોથીમુહબ્બતકરતોહોય, પરંતુતેમનીઈબાદતનથીકરતો.

અનેઆપણોઆઅકીદોછેકેરસૂલﷺથીમુહબ્બતકરવીદરેકમુસલમાનમાટેજરૂરીછે, અનેએપણએવીમુહબ્બત, જેપોતાનીજાન, પોતાનાસંતાનઅનેમાલનીમોહબ્બતકરતાપણવધારેહોય.

***

અલ્ફીર્કતુનન્નાજીયહ (સફળથયેલજૂથ)

આમમુસલમાનોનીસંખ્યાઘણીછે, પણખરીવાતએછેકેસાચામુસલમાનોનીસંખ્યાખૂબજઓછીછે, પોતાનેઇસ્લામતરફસંબોધિતકરનારાજૂથઅત્યારેફિરકાબનીગયાછે,  જેમનીસંખ્યા૭૩સુધીપહોંચીગઈછે, અનેતેનેમાનનારાકરોડોલોકોછે, [૨૩], પરંતુઅકીદોઅનેનેકઅમલપ્રમાણેએકજજૂથએવુંછે, જેસાચીતૌહીદનુંઅનુસરણકરનાર, તેમજઆપﷺઅનેઆપનાસહાબાઓનુંઅનુસરણકરનારલોકોછે, જેમનામાટેઆપﷺએએકહદીષમાંઆમકહ્યુંકે: <<યહૂદી૭૧ફિરકોમાંઅનેઈસાઈ૭૨ફિરકામાંવિભાજીતથઈગયા, અનેનજીકમાંજમારીકોમ૭૩ફિરકાઓમાંવિભાજીતથઈજશે, બધાજહન્નમીહશે, ફક્તએકજૂથસિવાય>>. સહાબાઓએકહ્યું: તેકયુંજૂથહશેહેઅલ્લાહનારસૂલ ? તોઆપﷺએકહ્યું: <<તેજૂથ, જેજૂથમારાતરીકાપરહશે, જેનાપરહુંચાલીરહ્યોછુંઅનેમારાસહાબાઓનાતરીકામુજબજેચાલતોહશે, તેસફળથશે>>[૨૪].

જાણીલોકેઆપﷺઅનેઆપનાસહાબાજેતરીકાપરહતા, તેઆછે, લાઇલાહઇલ્લલ્લાહુમુહમ્મદુર્રસૂલુલ્લાહનાઅર્થનીસમજુતીસારીરીતેસમજીલે, અનેતેનાનિયમમુજબઅમલકરવોજોઈએ, અર્થાત્ફક્તઅલ્લાહપાસેજદુઆકરવીજોઈએ, તેનામાટેઝબેહકરવુંજોઈએ, તેનામાટેજનઝરપુરીકરવીજોઈએ, તેનીસામેજફરિયાદકરવીજોઈએ, અનેતેનાથીજમદદમાંગવીજોઈએ, અનેતેનુંજશરણમાંગવુંજોઈએ, અનેએવોઅકીદોરાખવોજોઈએકેનુકસાનઅનેફાયદોપહોંચાડવાનીકુદરતઅલ્લાહસિવાયકોઈનીપાસેનથી, એવીજરીતેઇસ્લામનારુકનછે, તેનેસારીરીતેઅમલકરવોજોઈએ, અનેઅલ્લાહએઉતારેલીકિતાબો, ફરિશ્તાઓ, રસૂલો, બીજીવારજીવિતથવાપરઅનેહિસાબકિતાબપર, જન્નતઅનેજહન્નમપર, અનેસારીતેમજખરાબતકદીરપરઈમાનધરાવે, તેદરેકવસ્તુઅલ્લાહતરફથીછેકુરઆનઅનેસુન્નતનામાર્ગદર્શકમાનતાપોતાનાદરેકનિર્ણયતેનામુજબજકરવાજોઈએ, અનેતેનીસામેપોતાનુંમાથુંઝુકાવીદેવુંજોઈએ, અનેઅલ્લાહવાળાઓસાથેમુહબ્બતઅનેતેમનાદુશ્મનોસાથેનફરતકરવીજોઈએ, અલ્લાહનાદીનનોપ્રચારકરવોજોઈએ, અનેજિહાદમાંસંપૂર્ણભાગલેવોજોઈએ, અનેસદાચારીઆગેવાનોનીઈતાઅતકરવીજોઈએ, જ્યારેતેલોકોભલાઈનોઆદેશઆપે, અનેજ્યાંપણહોઈસત્યવાતકહેવાથીડરવુંનજોઈએ, અનેઆપﷺઅનેઆપનીપવિત્રપત્નીઓથીમુહબ્બતકરવીજોઈએ, અનેતેમનીપ્રાથમિકતા, પ્રતિષ્ઠતાતેમનોમુકામઅનેમહત્ત્વતાનોસ્વીકારકરવોજોઈએ, અનેતેસૌમાટેઅલ્લાહનીખુશીનીદુઆકરવીજોઈએ,  તેમનીવચ્ચેસામાન્યમતભેદને [૨૫] અવગણવોજોઈએ, અનેતેમુનાફિકઅનેહઠેલાવિદ્રોહીલોકોનીવાતનમાને, જેવાતોતેલોકોએસહાબાવિશેકહીછેઅનેમુસલમાનોવચ્ચેમતભેદઉભોકરવામાટેઘડેલીછે, અનેજેનાદ્વારાઘોખોખાઈકેટલાકઆલિમોતેમજઐતિહાસિકસતાનેપોતપોતાનીકિતાબોમાંફક્તસારાઅનુમાનસાથેવર્ણનકરીછે, જોકેઆખોટુંછે.

જેલોકોપોતાનેઅહલેબૈતતરફનિસબતઆપેછેઅનેસૈયદલખતાહોયછેતેઓએપોતાનાનસબઅનેખાનદાનતરફધ્યાનધરવુંજોઈએ, કારણકેઅલ્લાહતઆલાતેલોકોપરલઅનતકરીછે, જેલોકોપોતાનીનિસબતપોતાનાપિતાનેછોડીનેઅન્યતરફકરતાહોયછે, અનેજ્યારેકોઈનીનિસબતસાચેજઅહલેબૈતતરફસાબિતથઈજાયતોતેનામાટેજરૂરીછેકેતેઆપﷺઅનેઅહલેબૈતનીખાસઅનેસાફતૌહીદમાંતેમનુંઅનુસરણકરે, અનેગુનાહોથીબચીનેરહે, અનેતેમનીઇઝઝતઅનેબોસામાંવધારોનકરવોજોઈએ, અનેપોતાનેપોશાકતેમજપરિસ્થિતિમાંવિખ્યાતનરાખે, કારણકેઆબધુંસુન્નતવિરુદ્ધછે, સાચેઅલ્લાહનીનજીકતેવધપ્રતિષ્ઠિતઅનેપ્રિયતેછે, જેતેનાથીવધુડરતોહશે.

આપણાનબીમુહમ્મદﷺપરદરૂદઉતરેતેમનાઘરવાળાઓપરઅનેતેમનાપરઅલ્લાહનીસલામતીથાય.

***

નિર્ણયઅનેકાનૂનફક્તઅલ્લાહનોજહકછે, એટલામાટેકેતેનીશરીઅતઇન્સાફ, રહમતઅનેકૃપાથીભરપૂરછે.

લાઇલાહઇલ્લલ્લાહનાએકરારપછીએવાતપરઈમાનરાખવુંજરૂરીછેકેસરદારીઅનેકાનૂનફક્તઅલ્લાહનોજઅધિકારછે, કોઈવ્યક્તિમાટેજાઇઝનથીકેતેએવોકાનૂનબનાવેજેઅલ્લાહનાકાનૂનવિરુદ્ધહોયએવીજરીતેકોઈવ્યક્તિમાટેએપણજાઈઝનથીકેતેઅલ્લાહનાનિર્ણયવિરુદ્ધકોઈનિર્ણયકરે, અનેનતોશરીઅતનાવિરુદ્ધનિર્ણયસામેઝૂકે, એવીજરીતેજેવસ્તુનેઅલ્લાહતઆલાએહરામકરીછે, તેનેહલાલકરવાનીકોઈનોઅધિકારનથી, જેવ્યક્તિએઅલ્લાહનાનિર્ણયવિરુદ્ધજાણીજોઈનેવિરોધકર્યાઅથવાશરીઅતનાનિર્ણયવિરુદ્ધકોઈનિર્ણયનોસ્વીકારકર્યોઅનેખુશરહ્યોતોતેકાફીરછે, અલ્લાહતઆલાકહેછે:

﴿وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْكَافِرُونَ﴾ [المائدة:44]

 (અનેજેલોકોઅલ્લાહએઆપેલઆદેશોમુજબનિર્ણયનકરે, તોતેજકાફિરછે.) [અલ્માઈદહ: ૪૪].

***

 પયગંબરોનેમોકલવાનોહેતુ

તૌહીદતરફલોકોનેબોલાવવા, પયગંબરોનેપયગંબરીનીજવાબદારીસોંપવાનોખરેખરહેતુએકેતેઓલોકોને -લાઇલાહઇલ્લલ્લાહ- નોએકરારકરવાઅનેતેનાનિયમોઅનુસારલોકોનેઅનુસરણકરવાતરફબોલાવે, અનેતેફક્તએકઅલ્લાહનીઈબાદતછે, અનેબધાબાતેલમઅબૂદોઅનેતેમનાકાનૂનથીઅળગારહેવુંજોઈએ, અનેઅલ્લાહનીશરીઅતસામેપોતાનુંમાથુંઝુકાવીદેવાનીછે.

જેવ્યક્તિઆંધળીતકલીદ(અંધશ્રદ્ધા)થીહટીનેઘ્યાનથીકુરઆનમજીદનુંવાંચનકરશે, તોતેજાણીલેશેકેજેવાતોઅમેવર્ણનકરીછે, તેજસાચીછે, અનેવધુતેનેએપણજાણથઈજશેકેઅલ્લાહતઆલાએપોતાનીપાકઅનેપવિત્રહસ્તીસાથેઅનેદરેકસર્જનીઓસાથેપણઇન્સાનનાસંબંધનક્કીકરીદીધાછે, જેવીરીતેકેપોતાનોસબંધએકમોમિનબંદાસાથેએવીરીતેબાકીરાખવાનોઆદેશઆપ્યોછેકેઈબાદતનાદરેકપ્રકારફક્તતેપાકહસ્તીમાટેખાસકરવામાંઆવે, અનેકોઈસર્જનમાટેકોઈનાનામાંનાનીઈબાદતપણકરવામાંનઆવે, એવીજરીતેપયગંબરઅનેનેકલોકોસાથેમોહબ્બતઅનેલગાવપોતાનીમોહબ્બતઅનુસારકરવામાંઆવે, અનેતેમનુંઅનુસરણકરવાનોઆદેશઆપ્યોછે, અનેએવીજરીતેકાફિરોઅનેમુશરિકોસાથેનફરતભર્યોસબંધહોવોજોઈએ, કારણકેઅલ્લાહતઆલાતેમનીસાથેનફરતકરીરહ્યોછે, અનેતેમનેઇસ્લામતરફબોલાવવાજોઈએ, અનેઇસ્લામનાસાચાઅકીદાતેમનીસમક્ષસારીરીતેરજૂકરવાજોઈએ, જેથીતેઓતેનોસ્વીકારકરીલે, અનેજોતેઓસત્યદીનનોસ્વીકારકરવાથીઇન્કારકરેઅનેઅલ્લાહસામેમાથુંનઝુકાવેતોતેમનીસાથેજિહાદમાટેએલાનકરીદેવામાંઆવે, જેથીકુફ્રઅનેશિર્કનુંમૂળિયુંકપાઈજાય, અનેઇસ્લામદીનવિજયપામે, "લાઇલાહઇલ્લલ્લાહ" કલિમાનોઅર્થઅનેસમજુતીજાણવીદરેકમુસલમાનમાટેજરૂરીછે, અનેતેનાનિયમોમુજબઅમલકરવોખૂબજજરૂરીછે, જેથીસાચેજતમેમુસલમાનબનીજાઓ.

આપﷺમાટેગવાહીનોઅર્થ

તૌહીદકલિમાનોબીજોભાગ "મુહમ્મદﷺઅલ્લાહનારસૂલ" છે. આશબ્દનોઅર્થ: આપણેએવાતનુંજ્ઞાનધરાવીએકેમુહમ્મદﷺસમગ્રમાનવજાતિતરફરસૂલઅનેપયગંબરબનાવીમોકલવામાંઆવ્યાછે, અનેતેએકપ્રતિષ્ઠિતબંદાછે ,જેમનીઈબાદતકરવામાંનથીઆવતી, અનેપ્રતિષ્ઠિતપયગંબરછે, જેમનેજુઠલાવીનથીશકતા, જોકેઆપﷺનુંઅનુસરણકરવુંજરૂરીઅનેવાજિબછે, જેણેઆપનુંઅનુસરણકર્યુંતેજન્નતમાંદાખલથશેઅનેજેવ્યક્તિઆપﷺનીઅવજ્ઞાકરશેતોતેજહન્નમમાંદાખલથશે, આપણેસૌએતેવાતનુંપણયકીનરાખવુંજોઈએકેઇસ્લામદીનનાઆદેશોજાણવાભલેનેતેનોસબંધઈબાદતનાપ્રકારમાંથીહોય, જેનોઅલ્લાહએઆદેશઆપ્યોછેઅથવાવિવિધપ્રકારનાસામાજિકબાબતોમાંથીહોય, અથવાહલાલઅનેહરામબાબતેહોય, આદરેકવસ્તુઆપﷺદ્વારાજઆપણાસુધીપહોંચીછે, કારણકેઆપﷺનીહસ્તીએવારસૂલનીછેજેઅલ્લાહનાઆદેશોનેલોકોસુધીપહોંચાડતાહોયછે, એટલામાટેકોઈમુસલમાનમાટેજાઈઝનથીકેતેરસૂલﷺનીલાવેલશરીઅતવિરૂદ્ધકોઈઅન્યદીનઅથવાશરીઅતનેકબૂલકરે, અલ્લાહતઆલાકહેછે:

﴿وَمَا آتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانتَهُوا وَاتَّقُوا اللَّهَ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ﴾ [الحشر:7]

 (અનેરસૂલજેકઇપણતમનેઆપેતેનેઅપનાવીલોઅનેજેનાથીરોકેતેનાથીબચો, અનેઅલ્લાહથીડરો, નિઃશંકઅલ્લાહસખતસજાઆપનારછે) [અલ્હશ્ર: ૭].

﴿فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا﴾ [النساء:65]

 (અલ્લાહતઆલાએકહ્યું (હેમુહમ્મદ) તમારાપાલનહારનીકસમ !આલોકોત્યાંસુધીઈમાનવાળાનથીબનીશકતા, જ્યાંસુધીકેદરેકઅંદરોઅંદરનાવિવાદોમાંતમનેન્યાયકરતાનમાનીલે, પછીજેફેંસલોતમેતેઓમાટેકરીલોતેનાથીપોતાનામનમાંકોઇપણપ્રકારનીતંગીઅનેનાખુશીનઅનુભવેઅનેઆજ્ઞાકારીસાથેતેનિર્ણયમાનીલે.) [અન્નિસા: ૬૫].

 - બન્નેઆયતોનીસમજુતી:

૧- અલ્લાહતઆલાપહેલીઆયતમાંમુસલમાનોનેઆદેશઆપીરહ્યોછેકેતેઓરસૂલﷺનીતેદરેકવાતોનુંઅનુસરણકરે, જેનોઆદેશઆપﷺઆપે, અનેતેદરેકવસ્તુથીરુકીજાય, જેનાથીઆપﷺરોકે, કારણકેઆપﷺઅલ્લાહનાઆદેશથીજકોઈકામકરવાઅથવાનકરવાનોઆદેશઆપતાહોયછે.

૨- બીજીઆયતમાંઅલ્લાહતઆલાપોતેપોતાનીપાકહસ્તીનીકસમખાઈએવાતવર્ણનકરીરહ્યોછે, કોઈવ્યક્તિનુંઅલ્લાહઅનેતેનારસૂલપરઈમાનત્યાંસુધીયોગ્યઅનેસાચુંનથીજ્યાંસુધીતેઅંદરોઅંદરવિવાદમાંરસૂલﷺપાસેનિર્ણયનકરાવે, [૨૬] અનેપછીતેનિર્ણયનેખુશીખુશીકબૂલકરે, ભલેનેતેનિર્ણયપોતાનાહકમાંહોયકેપોતાનીવિરુદ્ધહોય, આપﷺકહેછે: <<જેવ્યક્તિકોઈએવોઅમલકરે, જેઅમારીશરીઅતમુજબનથીતોતેનોતેઅમલરદકરવામાંઆવશે.>> [૨૭

***

 પોકાર

હેબુદ્ધિશાળીઇન્સાન ! જ્યારેતમેસારીરીતેકલિમએતૌહીદનેજાણીગયાઅનેતમનેખબરપણપડીગઈકેઆમહાનકલિમોઇસ્લામનીચાવીઅનેતેનોપાયોછે, જેનાપરસંપૂર્ણઇસ્લામનોઆધારછે, તોતમારેસાચાદિલથીઆકલિમાને "અશહદુઅલ્લાઇલાહઇલ્લલ્લાહવ્અશહદુઅન્નમુહમ્મદુર્રસૂલુલ્લાહ" (હુંગવાહીઆપુંછુંકેઅલ્લહસિવાયકોઈસાચોઇલાહનથીઅનેહુંગવાહીઆપુંછુંકેમોહમ્મદﷺઅલ્લાહનાપયગંબરછે)પરઈમાનઅનેયકીનરાખવુંજોઈએ, અનેતેનાનિયમોનુંપાલનકરવુંજોઈએ, જેથીદુનિયાઅનેઆખિરતમાશાંતિમળીશકે, અનેમૃત્યુપછીઅલ્લાહનાઅઝાબથીબચીશકો.

અનેએપણજાણીલેવુંજોઈએકેતૌહીદઅનેરિસાલતનોકલિમાનાએકરારએછેકેસંપૂર્ણઇસ્લામનારુકનપરઅમલકરવોપડશે, કારણકેઅલ્લાહતઆલાએમુસલમાનોમાટેતેઇબાદતનેએટલામાટેજજરૂરીકરીછે, જેતેઓઇખલાસઅનેસાચાદિલથીતેમનાપરઅમલકરેઅનેજેવ્યક્તિએઇસ્લામનારુકનમાંથીકોઈપણરુકનનેકોઈશરીઅતનાકાનૂનવગરછોડીદેશે, તોતેનીતૌહીદઅનેરિસાલતનીગવાહીઅધૂરીછે, અનેતેમાન્યઅનેકબૂલગણવામાંનહીંઆવે.

***

 ઇસ્લામનોબીજોરુકન (નમાઝ)

હેબુદ્ધિશાળીવ્યક્તિ ! જાણીલેકેઇસ્લામનોબીજોમહત્વનોરુકનનમાઝછે, રાતદિવસમાંઅલ્લાહતઆલાએપાંચવખતનીનમાઝફર્ઝકરીછે, જેથીએકમુસલમાનબંદોઅનેતેનાપાલનહારવચ્ચેએકસંબંધકાયમરહે, અનેતેઅલ્લાહનાદરબારમાંદુઆકરે, અનેફરિયાદકરે, અનેએટલામાટેપણકેનમાઝતેનેઅશ્લીલતાઅનેવ્યર્થકાર્યોથીસુરક્ષિતરાખે, જેનાકારણતેનેએવીદિલનીશાંતિઅનેશારીરિકઆરામનસીબથાયકેતેનેદુનિયાઅનેઆખિરતમાંસફળતામળીજાય.

અલ્લાહતઆલાએનમાઝપઢવામાટેશરીર, કપડાંઅનેજગ્યાનીપાકીસફાઈજરૂરીકરીછે, એટલામાટેએકમુસલમાનનમાઝપઢતાપહેલાપાકસાફપાણીથીપોતાનાશરીરનેદેખીતીગંદકીથીજેવીકેપેશાબ, મળથીપાકસાફકરીલે, જેથીકરીનેતેનુંશરીરજાહેરીગંદકીથીઅનેતેનુંદિલવિણદેખીગંદકીથીપાકથઈજાય.

નમાઝઇસ્લામદીનનોપાયોછે, અનેતૌહીદતેમજપયગંબરીનીગવાહીઆપ્યાપછીઇસ્લામનોસૌથીઅગત્યનોરુકનછે, એકમુસલમાનમાટેપુખ્તવયેપહોંચ્યાપછીથીલઈમૃત્યુસુધીપાબંદીસાથેનમાઝપઢવીજરૂરીછે, એવીજરીતેપોતાનાબાળકોજ્યારેતેઓસાતવર્ષનાથઇજાયતેમનેશિક્ષાઆપવીજરૂરીછે, જેથીકરીનેતેઓનમાઝનાપાંબંદબનીજાય, અલ્લાહતઆલાકહેછે:

﴿إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَّوْقُوتًا﴾ [النساء:103]

 (ખરેખરદરેકમોમિનોપરનમાઝતેનાસમયસરપઢવીફરજીયાતછે.) [અન્નિસા: ૧૦૩],

અનેઅલ્લાહતઆલાએકહ્યું:

﴿وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ﴾ [البينة:5]

 (તેઓનેફક્તએજઆદેશઆપવામાંઆવ્યોહતોકેતેઓફક્તઅલ્લાહનીજઈબાદતકરેઅનેઅનેદીનનેનિખાલસતાસાથેઅપનાવે, (એકાંતમાં) નમાઝકાયમકરતારહે, ઝકાતઆપતારહે, આજસાચોદીનછે.) [અલ્બય્યિનહ: ૫].

 - બન્નેઆયતોનીસંક્ષિપ્તસમજુતી:

૧- પહેલીઆયતમાંઅલ્લાહતઆલાજણાવવાઈચ્છેછેકેનમાઝમુસલમાનોપરએકજરૂરીકાર્યછે, અનેતેમનામાટેજરૂરીછેકેતેનક્કીકરેલસમયમાંતેનેઅદાકરે.

૨-અનેબીજીઆયતમાંઅલ્લાહતઆલાએવર્ણનકર્યુંછેકેતેણેજેભવ્યમકસદમાટેઇન્સાનનેપેદાકર્યાછેઅનેજેઆદેશોતેમનામાટેનક્કીકર્યાછેતેઆછેકેલોકોફક્તનેફક્તતેનીજબંદગીકરે, અનેસાચીઈબાદતતેનોઅધિકારસમજે, અનેનમાઝપઢેઅનેઝકાતહકદારસુધીપહોંચાડે.

નમાઝદરેકમુસલમાનોમાટેજરૂરીછે, ભલેનેપરિસ્થિતિકેવીપણહોય, ડરઅનેબીમારીનીસ્થિતિમાંપણશક્તિપ્રમાણેનમાઝપઢવીપડશે, જોઉભારહીનમાઝપઢવાનીશક્તિધરાવતોહોયતોઉભારહીપઢેનહીંતોબેસીનેપઢે, જોતેનીપણશક્તિનહોયતોસૂતાસૂતા, અનેજોતેનીપણશક્તિનહોયતોપોતાનીઆંખોનાઈશારાઅનેદિલનાધ્યાનવડેપઢીલેવીજોઈએ, રસૂલﷺએકહ્યું: <<અમારીઅનેતેમની (કાફિરો) વચ્ચેએકવચનછેઅનેતેછે, નમાઝ, જેકોઈનમાઝછોડીદેશેતોતેણેકુફરકર્યું.>> [૨૮].

પાંચફર્ઝનમાઝઆપ્રમાણેછે:

ફજરનીનમાઝ, ઝોહરનીનમાઝ, અસરનીનમાઝ, મગરિબનીનમાઝ, ઇશાનીનમાઝ

ફજરનીનમાઝ: તેનોસમયપરોઢસવારથીલઈસૂર્યોદયસુધીરહેછે, પરંતુતેનાછેલ્લાસમયસુધીવારજોવીયોગ્યનથી, ઝોહરનીનમાઝ: તેનોસમયજ્યારેસૂર્યઝવાલકરે (એકદમવચ્ચેઆવીજાય) શરૂથઈઅનેત્યાંસુધીરહેછે, જ્યાંસુધીકોઈવસ્તુનોપ્રતિબિંબતેવસ્તુબરાબરનથઈજાય, અસરનીનમાઝ: તેનોસમયઝોહરનીનમાઝનાસમયનાઅંતથીલઈસૂર્યમાંપીણાશઆવવાસુધીરહેછે,પરંતુતેનેપણતેનાછેલ્લાસમયસુધીવારજોઈયોગ્યનથી, પરંતુતેનેતેસમયેપઢવીજોઈએજ્યારેસૂર્યએકદમસફેદઅનેપ્રકાશિતહોય, મગરિબનીનમાઝ: તેનોસમયસૂર્યાસ્તથીલઈલાલાશગાયબથાયત્યાંસુધીરહેછે, તેનેપણતેનાછેલ્લાસમયસુધીવારજોવીયોગ્યનથી, ઇશાનીનમાઝનોસમય: મગરિબનાઅંતિમસમયપછીશરૂથાયછેઅનેરાતનાછેલ્લાભાગસુધીરહેછે. ત્યારબાદવિલંબનથીકરીશકતા.

જોકોઈવ્યક્તિએએકવખતનીનમાઝપણકોઈશરઇકારણવગરલેટપઢીતોતેણેમોટોગુનોહકર્યો, અનેતેણેઅલ્લાહસામેતૌબાકરવીપડશે, અનેબીજીવારઆમનકરવુંજોઈએ, અલ્લાહતઆલાકહેછે:

﴿فَوَيْلٌ لِّلْمُصَلِّينَ (4) الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ (5)[الماعون:4-5].

 (પછીએવાનમાઝીઓમાટે (પણ) વિનાશછે. (૪) જેઓપોતાનીનમાઝથીગાફેલછે. (૫)) [અલ્માઉન: ૪-૫].

***

 નમાઝનોતરીકોઅનેતેનાકેટલાકઆદેશો

 પહેલું: પાકીસફાઈ:

જ્યારેકોઈમુસલમાનનમાઝપઢવાનોઈરાદોકરેતોસૌપ્રથમતેપોતાનીપેશાબઅનેમળકરવાનીજગ્યાનેસારીરીતેપાકસાફકરીલે, જોતેણેપેશાબકરીહોયઅથવામળતો, પછીવુઝૂકરવુંજોઈએ.

વુઝૂ: વુઝૂમાટેનિયતકરીલેવીજોઈએઅનેનિયતદિલમાંકરવીજોઈએ, જબાનવડેનિયતનકરે, અલ્લાહતઆલાતેનેખૂબસારીરીતેજાણેછે, આપﷺએનિયતજબાનવડેનથીકરી,  વુઝુનીરીત: સૌપ્રથમબિસ્મિલ્લાહપઢવુંજોઇએ, પછીકોગળાકરે, ત્યારબાદનાકમાંપાણીનાખીતેનેસાફકરવું, પછીસંપૂર્ણચેહરાનેધોવોજોઈએ, ત્યારબાદકોળીસુધીબન્નેહાથધોવાજોઈએ, પહેલાજમણાહાથનેધોવોજોઈએપછીડાબાહાથને, પછીબન્નેહાથવડેમાથાનોસંપૂર્ણમસહકરવોજોઈએ, પછીકાનનોમસહકરવો, પછીછેલ્લેઘૂંટીસુધીબન્નેપગધોવાજોઇએ, પહેલાજમણાપગનેધોવોજોઇએ.

જ્યારેકોઈવ્યક્તિપાકીસફાઈપછીપેશાબ, મળ, પાદવું, સૂઈજાયઅથવાબેભાનથઈજાયતોતેણેનમાઝપઢવામાટેફરીવારપાકથવુંજરૂરીછે, એવીજરીતેકોઈપુરુષઅથવાસ્ત્રીસૂતાઅથવાજાગતામનેચ્છાથીવીર્યનીકળીજાયતોતેણેજનાબતનુંગુસલકરવુંપડશે, અનેસ્ત્રીજ્યારેહૈઝઅનેનિફાસથીફારીગથાયતોતેનાપરપણગુસલકરવુંજરૂરીછે, કારણકેહૈઝઅનેનિફાસનીસ્થિતિમાંનમાઝપઢવીજાઈઝનથી, અનેપાકથયાસુધીતેનાપરનમાઝફર્ઝનથી, અલ્લાહતઆલાએતેમનેછૂટઆપતાતેમનેફરીવારપઢવુંપણજરૂરીનથીકર્યું, જોઆસિવાયઅન્યકારણોસરનમાઝસમયસરનપઢીતોપુરુષનીજેમજતેનેફરીવારપઢવીવાજિબછે.

જ્યારેવુઝૂઅથવાગુસલમાટેપાણીનમળે, અથવાપાણીનોવપરાશનુકસાનપહોંચતોહોય, ઉદાહરણતરીકેબીમારવ્યક્તિમાટે, તોતેસ્થિતિમાંતયમ્મુમજરૂરીછે, તયમ્મુમનીરીતએછેકેસૌપ્રથમદિલમાંતયમ્મુમકરવાનીનિયતકરે, બિસ્મિલ્લાહપઢીબન્નેહાથમાટીપરએકવારમારવાજોઈએ, પછીતેહાથચેહરાપરફેરવવાજોઈએ, પછીડાબાહાથનીહથેળીજમણાહાથપરઅનેજમણાહાથનીહથેળીડાબાહાથપરફેરવવીજોઈએ, આટલુંકરવાથીતયમ્મુમથઈગઈ, તયમ્મૂમહેઝઅનેનિફાસથીપાકથવા, એવીજરીતેજ્યાંવુઝૂઅનેગુસલકરવુંજરૂરીહોય, અનેજોપાણીનમળેઅથવાપાણીનાવપરાશપરતકલીફથતીહોયતોતયમ્મુમકરીશકાયછે.

 બીજું: નમાઝપઢવાનોતરીકો:

 ૧- ફજરનીનમાઝ:

બેરકઅતએવીરીતેપઢવીજોઈએકેનમાઝપઢવાવાળોપુરુષહોયઅથવાકેસ્ત્રીદિલથીફજરનીનમાઝનીનિયતકરી, કિબલાતરફઉભાથઇજાઓ, કિબ્લોમક્કાહમાંમસ્જિદેહરામતરફહોવોજોઈએ,  જબાનથીકોઈપણરીતેનિયતનકરવીજોઈએ,  પછીઅલ્લાહુઅકબરનાશબ્દોવડેતકબીરેતહરીમાપઢવીજોઈએ, અનેપછીદુઆએઇસ્તિફતાહપઢવીજોઇએ. "હેઅલ્લાહ ! તુંપાકછે, વખાણતારામાટેજછે, અનેતારુંનામબરકતવાળુંછે, અનેતારીશાનમહાનછે, તારાસિવાયકોઈસાચોમઅબૂદનથી" હુંધૃતકારેલાશેતાનથીતારીપનાહમાંઆવુંછું, ત્યારબાદસૂરેફાતિહાપઢવીજોઇએ. અનેતેઆછે:

﴿بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَl,الرَّحْمَٰنِ الرَّحِيمِ مَالِكِ يَوْمِ الدِّينِ إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ أهدنا الصِّرَاطَ الْمُسْتَقِيمَ صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ﴾  [الفاتحة:1-7]

 ((શરૂકરુંછું) અલ્લાહનાનામથીજેઅત્યંતદયાળુઅનેકૃપાળુછે. (૧) દરેકપ્રકારનીપ્રશંસાઅલ્લાહમાટેજછે, જેસમગ્રસૃષ્ટિનોપાલનહારછે. (૨) (જે) ઘણોજકૃપાળુ, અત્યંતદયાળુ, (છે). (૩) બદલાનાદિવસ (કયામત) નોમાલિકછે. (૪) અમેફકતતારીજબંદગીકરીએછીએઅનેફકતતારીજપાસેમદદમાંગીએછીએ. (૫) અમનેસત્ય(અનેસાચો) માર્ગબતાવ. (૬) તેલોકોનોમાર્ગ, જેમનાપરતેકૃપાકરી. તેલોકોનો (માર્ગ) નબતાવ, જેમનાપરતુંક્રોધિતથયોઅનેતેમનોપણમાર્ગનબતાવ, જેઓપથભ્રષ્ટછે. (૭) [અલ્ફાતિહા: ૧-૭].

આસંપૂર્ણસૂરતનેઅરબીભાષામાંપઢવીજરૂરીછે [૨૯] અનેપછી "અલ્લાહુઅકબર" કહીરુકૂઅકરવુંજોઈએ, અનેરુકૂઅમાંપોતાનીપીઠઅનેમાથુંઝુકાવવુંજોઈએ, અનેપોતાનીબન્નેહથેળીઓનેઘૂંટણપરમૂકીદેવીજોઈએ, અને "સુબ્હાનરબ્બીયલ્અઝીમ" કહેવુંજોઈએ, પછી "સમિઅલ્લાહુલિમન્હમિદહ" કહેતાઉભાથાઓઅનેસીધાઉભાથઇગયાપછી "રબ્બનાવલકલ્હમ્દ" કહેવું, પછી "અલ્લાહુઅકબર" કહેતાએવીરીતેસિજદોકરવોજોઈએ, કેબન્નેપગનીઆંગળીઓઅનેઘૂંટણઅનેબન્નેહાથઅનેચહેરોતેમજનાકજમીનપરહોવુંજોઈએ, અનેસિજદામાં "સુબ્હાનરબ્બિઅલ્અઅલા" કહેવું, પછી "અલ્લાહુઅકબર" કહીબેસીજવુંજોઈએ, અનેબંનેસિજદાવચ્ચેનીબેઠકમાં "રબ્બિગ્ફિર્લિ" કહેવુંજોઈએ, પછી "અલ્લાહુઅકબર" કહીબીજોસિજદોકરવોજોઈએ, અને "સુબ્હાનરબ્બિયલ્અઅલા" કહેવુંઅનેપછી "અલ્લાહુઅકબર" કહેતાબીજીરકઅતમાટેઉભાથાઓ ,અનેસૂરેફાતિહાનીતિલાવતકરવીજોઈએ, જેવીરીતેપહેલીરકઅતમાંકરીહતી, પછી "અલ્લાહુઅકબર" કહીરુકુઅકરવો, પછીરુકુઅથીમાથુંઉઠાવીપછીસિજદોકરવોજોઈએ, પછીબેસવુંજોઈએઅનેફરી "અલ્લાહુઅકબર" કહીબીજોસિજદોકરવોજોઈએ, અનેપછીબેસીજાય, બીજીરકઅતમાંદરેકજગ્યાપરતેજતસ્બીહપઢવીજોઈએજેપહેલીરકઅતમાંપઢીહતી.

પછીબેસીનેઆદુઆપઢવીજોઇએ: (અત્તહિયાતુલિલ્લાહિવસ્સલવાતુવત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્કઅય્યુહન્નબીય્યુવરહ્મતુલ્લાહિવબરકાતુહુ, અસ્સલામુઅલય્નાવઅલાઈબાદિલ્લાહિસ્સોલિહીન, અશ્હદુઅલ્લાઈલાહઇલ્લલાહુવઅશ્હદુઅન્નમુહમ્મદન્અબ્દુહુવરસૂલુહુ, અલ્લાહુમ્મસલ્લીઅલામુહમ્મદિવંવઅલાઆલીમુહમ્મદકમાસલ્લયતાઆલાઈબ્રાહીમવઅલાઆલીઈબ્રાહીમ, ઈન્નકહમીદુમ્મજીદ, અલ્લાહુમ્મબારિકઅલામુહમ્મદિવંવઅલાઆલીમુહમ્મદકમાબારક્તાઆલાઈબ્રાહીમવઅલાઆલીઈબ્રાહીમ, ઈન્નકહમીદુમ્મજીદ) "દરેકઅદબઅનેઇઝઝતનોમાલિકફક્તઅલ્લાહતઆલાજછે, દરેકપ્રકારનીદુઆઓઅનેપાકશબ્દોફક્તતેનામાટેજછે, હેનબીતમારાપરઅલ્લાહનીરહમતો, બરકતોઅનેસલામતીઉતરે, અમારાપરપણસલામતીઉતરેઅનેઅલ્લાહનાનેકબંદાઓપર, હુંગવાહીઆપુંછુંકેઅલ્લાહસિવાયકોઈસાચોમઅબૂદનથી, અનેહુંગવાહીઆપુંછુંકેમુહમ્મદﷺતેનાબંદાઅનેરસૂલછે, હેઅલ્લાહ ! તુંમુહમ્મદઅનેમુહમ્મદનાઘરવાળાઓપરરહમતઉતાર, જેરીતેતેઇબ્રાહિમઅનેતેમનાઘરવાળાઓપરઉતારી, તુંવખાણનેલાયકઅનેપ્રતિષ્ઠિતછે, હેઅલ્લાહ ! તુંમુહમ્મદઅનેમુહમ્મદનાઘરવાળાઓપરબરકતઉતાર, જેરીતેતેઇબ્રાહિમઅનેતેમનાઘરવાળાઓપરઉતારી, તુંવખાણનેલાયકઅનેપ્રતિષ્ઠિતછે" પછીજમણીબાજુઅનેડાબીબાજુઅસ્સલામુઅલયકુમવરહમતુલ્લાહકહીસલામફેરવીદે, એરીતેફજરનીનમાઝથઈગઈ.

 ૨- ઝોહર, અસરઅનેઇશાનીનમાઝ:

ઝોહર, અસરઅનેઇશાનીચારરકઅતછે, જેમાંપહેલીબેરકઅતફજરનીબેરકઅતજેમજપઢવામાંઆવશે, પરંતુતશહહુદપછીસલામફેરવવાનાબદલામાંઅલ્લાહુઅકબરકહીઉભાથઇજાઓ, અનેપહેલીબેરકઅતનીજેમજબીજીબેરકઅતપઢો, પછીતશહહુદમાટેબેસવુંજોઈએ, તશહહુદઅનેઆપﷺપરદરુદમોકલવુંઅનેદુઆકરીબન્નેતરફસલામફેરવીદો, જેવુંકેફજરનીનમાઝમાસલામફેરવ્યુંહતું.

 ૩- મગરિબનીનમાઝ:

મગરિબનીનમાઝત્રણરકઅતછે, જેમાંપહેલીબેરકઅતફજરનીપહેલીબેરકઅતનીજેમજપઢવીજોઈએ, અનેબીજીરકઅતમાતશહ્હુદપછીઅલ્લાહુઅકબરકહીઉભાથઇજાઓ, અનેત્રીજીરકઅતઝોહર, અસરઅનેઇશાનીછેલ્લીબેરકઅતનીજેમજપઢવી, પછીરુકૂઅઅનેસિજદોકરીબીજાતશહ્હુદમાંબેસીજાઓ, અનેતશહ્હુદ, દરૂદઅનેદુઆકરીબન્નેતરફસલામફેરવીદેવુંજોઈએ, નમાઝમાટેબહેતરએછેકેરુકૂઅઅનેસિજદામાંજેતસ્બીહપઢવામાંઆવેછેતેનેવારંવારપઢવીજોઈએ.

પુરુષોમાટેજરૂરીછેકેતેઓનમાઝનાસમયેમસ્જિદમાંઆવીપાંચવખતનીનમાઝજમાઅતસાથેપઢે, તેમનીઇમામતતેવ્યક્તિકરે, જેતેમનામાંથીકુરઆનસૌથીસારુંપઢતોહોય, અનેનમાઝનીબાબતોવિશેવધુઇલ્મધરાવતોહોયઅનેસૌથીવધારેદીનદારહોય, ઇમામફજર, મગરીબઅનેઇશાનીપહેલીબેરકઅતોમાંરુકૂઅપહેલાઊંચાઅવાજેતિલાવતકરશે, અનેતેમનીપાછળનમાઝપઢનારતેમનીતિલાવતસાંભળે.

સ્ત્રીઓપોતપોતાનાઘરોમાંપરદાનોબંદોબસ્તકરીનમાઝપઢશે, ચહેરાસિવાયબધુંજઅહીંસુધીકેહાથઅનેપગનેપણઢાંકીનેરાખે,  કારણકેસ્ત્રીનુંસંપૂર્ણશરીરપરદોછે, સ્ત્રીઓપુરુષથીદૂરઉભીરહીનમાઝપઢે, કારણકેતેમનાદ્વારાફિતનાનોખતરોહોયછે, જ્યારેકોઈસ્ત્રીમસ્જિદમાંઆવીજમાઅતસાથેનમાઝપઢવાઈચ્છેતોતેનેએકશરતપણપરવાનગીઆપવામાંઆવશેકેતેસંપૂર્ણપરદાઅનેસુગંધનોઉપયોગવગરમસ્જિદમાંજાય, અનેતેનીસફપુરુષોનીસફથીપાછળહીજાબમાંહોવીજોઈએ, જેથીતેમનાદ્વારાબીજુંકોઈફિતનામાંનપડેઅનેતેઓપોતેપણફિતનાથીબચીશકે.

નમાઝપઢનારમાટેજરૂરીછેકેતેપોતાનીનમાઝઅત્યંતદિલલગાવીઅનેખુશૂઅખુઝૂઅસાથેપઢે, અનેદરેકરુકનઉદાહરણતરીકેરુકૂઅ, કિયામ, સિજદો, શાંતિપૂર્વકઅદાકરે, નમાઝમાંવ્યર્થકાર્યોનકરવાજોઈએ, નજરઆકાશતરફનઉઠાવવીજોઈએ, અનેનતોકુરઆનસિવાયકોઈશબ્દોપોતાનીજબાનવડેપઢવાજોઈએ, અનેસુન્નતથીસાબિતદુઆઓઅનેઝિકરનમાઝમાંનક્કીકરેલજગ્યાએ[1]અદાકરવાજોઈએ, કારણકેઅલ્લાહતઆલાએનમાઝનોઆદેશપોતાનાઝિકરમાટેઆપ્યોછે.

જુમઆનીનમાઝનોતરીકો: જુમઆનાદિવસેદરેકમુસલમાનબેરકઅતનમાઝપઢે, જેમાંઇમામબુલંદઅવાજેતિલાવતકરશે, જેવીરીતેફજરનીનમાઝમાપઢવામાંઆવેછે, અનેનમાઝપહેલાબેખૂતબાઆપે, જેમાંમુસલમાનોનેનસીહતકરે, અનેતેમનેઇસ્લામનીશિક્ષાઓશીખવાડવીજોઈએ, મુસલમાનપુરુષોમાટેઇમામસાથેજુમઆનીનમાઝમાંહાજરીજરૂરીછે, જુમઆનીઆનમાઝજુમઆનાદિવસેઝોહરનીનમાઝબરાબરગણાશે.

***

 ઇસ્લામનાઅરકાનોમાથીત્રીજોરુકન (ઝકાત)

અલ્લાહતઆલાએદરેકવ્યક્તિજેમનોમાલનિસાબસુધીપહોંચ્યોહોય, [૩૧] ઝકાતઆપવાનોઆદેશઆપ્યોછે, જેવર્ષમાએકવારનિકાળવામાંઆવશે, અનેગરીબોતેમજહકદારનેઆપવામાંઆવશે,  જેનીસ્પષ્ટતાકુરઆનમજીદેકરીછે.

સોનું, ચાંદીઅનેવેપારનોમાલનોનિસાબ: જ્યારેકોઈવ્યક્તિપાસેસાઢાસાતતોલુંસોનુ, અથવાસાઢાબાવનતોલુચાંદીઅથવાતેમનાજેવીકોઈપણપ્રકારનુંચલણ, અથવાવેપારનોસામાનહોય, અનેતેનિસાબસુધીપહોંચીજાયતોતેનાપરએકવર્ષપસારથઈજવાપરઝકાતછે, અથવાતેણેસંપૂર્ણમાલમાંથીચાળીસમોભાગ (અઢીટકા) નિકાળવાજરૂરીછે, ફળ, અનાજનોનિસાબ: ફળઅનેઅનાજત્રણસોસાઅ (એકમાપણું) સુધીપહોંચીજાયતોતેમાંઝકાતકાઢવીજરૂરીછે, જ્યારેઆખેતીકોઈમહેનતઅનેતકલીફવગરઉપજેતો, તેનાપરદસટકાઝકાતકાઢવીફર્ઝછે, અનેજોમહેનતઅનેતકલીફતેમજખેડીઅનેસિંચાઈવડેઅનાજઉગાવવામાંઆવેતોતેનાપરપાંચટકાઝકાતકાઢવીજરૂરીછે.

ફળોઅનેખેતીપરઝકાતદરેકઉપજવખતેછે, વર્ષમાંબેઅથવાત્રણવખતઉપજઆવતીહોયતોદરેકવખતઝકાતકાઢવીજરૂરીછે, જાનવરોનોનિસાબ: ઊંટ, બકરીગાયવગેરેનોનિસાબનુંવર્ણનપણફીકહનીકિતાબોમાંવર્ણનથયુંછે, ત્યાંજરૂરતવખતેવાંચનકરીશકોછો, અલ્લાહતઆલાકહેછે:

﴿وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ﴾ [البينة:5]

 (તેઓનેફક્તએજઆદેશઆપવામાંઆવ્યોહતોકેતેઓફક્તઅલ્લાહનીજઈબાદતકરેઅનેઅનેદીનનેનિખાલસતાસાથેઅપનાવે, (એકાંતમાં) નમાઝકાયમકરતારહે, ઝકાતઆપતારહે, આજસાચોદીનછે.) [અલ્બય્યિનહ: ૫];

 ઝકાતનાફાયદા: ઝકાતનોમાલકાઢવાથીફકીરઅનેલાચારોનીમદદથાયછે, અનેતેમનીજરૂરતપુરીથાયછે, અનેતેમનીઅનેમાલદારોવચ્ચેભાઈચારોઅનેમુહબ્બતકાયમથાયછે.

ઇસ્લામેસામાજિકમદદઅનેમુસલમાનોવચ્ચેમાલનીમદદઅનેફકીરઅનેલાચારનીજવાબદારીફક્તઝકાતનામાલમાંજસીમિતનથીકર્યું, પરંતુદુકાળનાસમયેમાલદારોમાટેગરીબોનીમદદકરવીજરૂરીછે, અનેહરામછેકેકોઈવ્યક્તિપેટભરીનેસૂઈજાયઅનેતેનોપડોશીભૂખ્યોહોય, એવીજરીતેમુસલમાનોપરઅલ્લાહતઆલાએસદકએફિતરવાજિબકર્યોછે, જેનેતેઇદનાદિવસેશહેરમાંઉપયોગીખોરાકનેએકસાઅદરેકવ્યક્તિ, અહીંસુધીકેબાળકતરફથીપણનીકાળવુંપડશે, અનેગુલામનોફીત્રોતેનામાલિકપરછે, એવીજરીતેઅલ્લાહતઆલાએકસમનોકફફારો (પ્રાયશ્ચિત) [૩૨] પણવાજિબછે, જ્યારેકોઈવ્યક્તિકસમખાઈતેનેપુરીનકરે, શરીઅતમુજબમાનવામાંઆવેલનઝરપણપુરીકરવાનોઆદેશઆપ્યોછે, એવીજરીતેનફીલસદકોકરવાપરલોકોનેપ્રોત્સાહિતકર્યાછે, અનેભલાઈનાકામોમાંખર્ચકરનારમાટેઉત્તમબદલાનુંવચનઆપ્યુંછે, અનેએવચનઆપ્યુંછેકેતેમનેતેમનુંવળતરકઈબમણુંકરીનેઆપશે, એકનેકીનોબદલોદસથીલઈસાતસોગણોઅનેતેનાથીપણવધારેઆપેછે.

***

 ઇસ્લામનોચોથોરુકન (રોઝો)

તેરમઝાનમાસનારોઝાછે, રમઝાનહિજરીસનનોનવમોમહિનોછે.

 રોઝારાખવાનોતરીકો:

મુસલમાનપરોઢસવારપહેલાસહેરીખાઈરોઝારાખવાનીનિયતકરીલે, અનેપછીસૂર્યાસ્તસુધીખાધાપીધાઅનેસમાગમકરવાથીરુકીજાય, અનેપછીસૂર્યાસ્તપછીઈફતારીકરવી, અલ્લાહનીઈબાદતઅનેપ્રસન્નતાપ્રાપ્તકરવામાટેઆખોમહિનોરોઝારાખવાજોઈએ.

 રોઝારાખવાનાઘણાફાયદાછે, જેમાંથીકેટલાકનીચેપ્રમાણેછે:

- આઅલ્લાહનીઈબાદતઅનેતેનાઆદેશનુંપાલનકરવુંછે, બંદોફક્તઅલ્લાહમાટેખાવાપીવાઅનેપોતાનીઈચ્છાઓનેછોડીદેછે, અનેઆવુંકરવુંતકવામાટેખૂબજજરૂરીછે.

- એવીજરીતેરોઝારાખવાથીઘણાસામાજિક, શારીરિકફાયદાછે, જેનોઅંદાજોફક્તતેજકરીશકેછે, જેસાચાદિલઅનેઈમાનસાથેરોઝોરાખે. અલ્લાહતઆલાકહેછે:

﴿يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ (183) أَيَّامًا مَّعْدُودَاتٍ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ وَعَلَى الَّذِينَ يُطِيقُونَهُ فِدْيَةٌ طَعَامُ مِسْكِينٍ فَمَن تَطَوَّعَ خَيْرًا فَهُوَ خَيْرٌ لَّهُ وَأَن تَصُومُوا خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ (184) شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ فَمَن شَهِدَ مِنكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ وَمَن كَانَ مَرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ يُرِيدُ اللَّهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللَّهَ عَلَىٰ مَا هَدَاكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ (185)[البقرة:183-185]

 (હેઇમાનવાળાઓ ! તમારાપરરોઝારાખવાજરૂરીકરીદેવામાંઆવ્યાછે, જેવીરીતેતમારાપહેલાનાલોકોપરજરૂરીકરીદેવામાંઆવ્યાહતા, જેથીતમેડરવાવાળાબનીજાઓ. (૧૮૩) (આરોઝાના) ગણતરીનાથોડાકજદિવસહોયછે, જોતમારામાંથીકોઈવ્યક્તિબિમારહોયઅથવાસફરમાંહોયતોતેબીજાદિવસોમાંગણતરીપુરીકરીલેઅનેજેવ્યક્તિરોઝારાખવાનીશક્તિધરાવતોહોય, છતાંપણરોઝોનરાખેતોતેનામાટેફિદયહમાંએકલાચારનેખાવાનુંખવડાવવુછે, અનેજોભલાઈકરવામાંવધારોકરે, તોતેતેનામાટેબહેતરછે, પરંતુતમારામાટેઉત્તમકાર્યરોઝારાખવાજછે, જોતમેજાણતાહોય. (૧૮૪) રમઝાનતેમહિનોછે, જેમાંકુરઆનઉતારવામાંઆવ્યુંછે, જેલોકોમાટેહિદાયતછે,  અનેતેમાંહિદાયતતેમજસત્યઅનેઅસત્યવાતનીવચ્ચેતફાવતમાટેનીનિશાનીઓછે, તમારામાંથીજેવ્યક્તિઆમહિનોમેળવીલે, તેનામાટેમહિનાનાસંપૂર્ણરોઝારાખવાજરૂરીછે,  હાઁજેબિમારહોયઅથવામુસાફરહોયતેણેબીજાદિવસોમાંઆગણતરીપુરીકરીલેવીજોઇએ, (કારણકે) અલ્લાહતઆલાતમારીસાથેસરળતાઈચ્છેછે, કઠિનાઈનહી, તેઇચ્છેછેકેતમેગણતરીપુરીકરીલોઅનેઅલ્લાહતઆલાએઆપેલામાર્ગદર્શનપરતેનીપ્રસન્નતાનુંવર્ણનકરોઅનેતેનોઆભારમાનો. (૧૮૫)) [અલ્બકરહ: ૧૮૩-૧૮૫].

***

રોઝાનાતેમસ્અલામસાઇલજેનેઅલ્લાહતઆલાએકુરઆનમાંઅથવારસૂલﷺએપોતાનીહદીષોમાંવર્ણનકર્યાછે, તેમાંથીકેટલાકનીચેપ્રમાણેછે.

૧- જેવ્યક્તિબીમારહોયકેમુસાફરહોયતેજોરમઝાનનારોઝાનરાખેતોછૂટછે, પરંતુરમઝાનપછીબીજામહિનાઓમાંતેનીકઝાકરવીજરૂરીછે, એવીજરીતેહૈઝઅનેનિફાસવાળીસ્ત્રીમાટેરોઝારાખવાયોગ્યનથી, પરંતુપાકથઈગયાપછીતેનીકઝાવાજીબછે.

૨- એવીજરીતેગર્ભવતીઅથવાદૂધપીવડાવનારસ્ત્રીજ્યારેપોતાનામાટેઅથવાપોતાનાબાળકમાટેકોઈનુકસાનથવાનોભયહોયતોતેપણરોઝાછોડીશકેછે, પરંતુઅન્યમહિનાઓમાંતેઆગણતરીપુરીકરીલેશે.

૩- જોકોઈરોજદારભૂલથીખાઈપીલેપછીતેનેયાદઆવેતોતેનોરોઝોસહીહગણાશે, કારણકેઅલ્લાહતઆલાએઆકોમમાટેભૂલચૂકઅનેજબરદસ્તીકરવામાંઆવેલગુનાહનેમાફકરીદીધાછે, જોકેખાતાખાતાયાદઆવેતોમોઢામાંજેવસ્તુહોયતેનેપણબહારફેંકીદે.

***

 ઇસ્લામનોપાંચમોરુકન (હજ)

તેજીવનમાંએકવારબૈતુલ્લાહનોસફરકરવોછે, તેસિવાયજેટલીવારકરશોતેનફીલગણવામાંઆવશે, હજનાઘણાફાયદાછે:

એક: એકેહજઅલ્લાહમાટેઆત્મા, શરીરઅનેમાલદ્વારાથતીઈબાદતછે.

બીજું: આખીદુનિયાનામુસલમાનોનુંએકભવ્યજૂથજોવામળેછે, જેઓએકજગ્યાએઅનેએકજજેવાપોશાકમાઅનેએકઅલ્લાહનીઈબાદતમાટેભેગાથાયછે, જ્યાંઅમીરઅનેગરીબ, બાદશાહઅનેફકીર, કાળાઅનેસફેદનોતફાવતખતમકરીભાઈભાઈબનીનેરહેછે, અનેદરેકઅલ્લાહનીબંદગીકરતાનજરઆવેછે, જ્યાંઅલગઅલગશહેરોઅનેદેશોથીઆવેલલોકોમાંમુલાકાતઅનેઓળખાણથતીહોયછે ,એકબીજાનીરીતજાણેછે, પછીએકબીજાપ્રત્યેમદદકરવાનોઉત્સાહપેદાથાયછે, એવીજરીતેઆભવ્યમાહોલમહેશરનામેદાનનીયાદઅપાવેછે, જ્યાંદરેકલોકોનેઅલ્લાહહિસાબઅનેકિતાબમાટેભેગાકરશે, બસતેઓઅલ્લાહતઆલાનુંઅનુસરણકરીમૃત્યુપછીનાજીવનમાટેતૈયારહોયછે.

કઅબાનોતવાફકરી, જેમુસલમાનોનોકિબ્લોછે, જેનીતરફમોઢુંકરીપાંચવખતનીનમાઝપઢવાનોઆદેશઆપ્યોછે, ભલેનેતેઓજ્યાંપણહોય, અનેએવીજરીતેઅરફાતમાકિયામ, અનેમુઝદલિફાઅનેમીનામાંરોકાણનોહેતુપણએજકેઅલ્લાહએદર્શાવેલઈબાદતનાતરીકાપ્રમાણેઈબાદતથવીજોઈએ, જેપ્રમાણેતેણેઆપણનેઆદેશઆપ્યોછે.

તેનાથીકઅબતુલ્લાહઅથવાપવિત્રજગ્યાઓનીઈબાદતકરવીનહીંગણાય, કેમકેનતોતેમનીઈબાદતકરવામાંઆવેછેઅનેનતોતેમનીઅંદરફાયદોઅનેનુકસાનપહોંચાડવાનીક્ષમતાછે, આપણેબધાતેએકઅલ્લાહનીઈબાદતકરીએછીએજેએકલોફાયદોઅનેનુકસાનપહોંચાડવાનીશક્તિધરાવેછે, જોઅલ્લાહતઆલાએઅલ્લાહનાઘરનોહજકરવાઅનેકઅબતુલ્લાહનાતવાફનોઆદેશનઆપ્યોહોતતોકોઈમુસલમાનમાટેત્યાંતવાફકરવુંઅનેત્યાંસફરકરીજવું, યોગ્યનગણાત, કારણકેઈબાદતપોતાનીઈચ્છાઅનેમંતવ્યપ્રમાણેકરવામાંનથીઆવતી, ફક્તઅલ્લાહનાઆદેશમુજબજહોયછે, જેકુરઆનમજીદમાંવર્ણનકરવામાંઆવીછેઅથવાઆપﷺનીસુન્નતમાંવર્ણનકરવામાંઆવીહોય, અલ્લાહતઆલાકહેછે:

﴿وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ﴾ [آل عمران:97]

 (અનેલોકોપરઅલ્લાહતઆલાનોહકએછેકેજેવ્યક્તિતેનાઘરસુધીપહોંચીશકતોહોયતેઆઘરનોહજકરે,  અનેજેકોઇઆઆદેશનોઇન્કારકરશે (તેસારીરીતેસમજીલે) કેઅલ્લાહતઆલાસમગ્રસૃષ્ટિથીબેનિયાઝછે.) [આલિઇમરાન: ૯૭] [૩૩].

એવીજરીતેઉમરહદરેકસક્ષમવ્યક્તિમાટેજીવનમાંએકવારકરવુંજરૂરીછે, ભલેનેતેહજનાસમયેકરેઅથવાકોઈપણસમયમાંકરે, મદિનાહમાંમસ્જિદેનબવીનીનીઝિયારતહજસાથેકરવીવાજિબનથીઅનેતોકોઈપણસમયે, જોકેએકમુસલમાનમાટેમુસ્તહબઅનેસવાબનેપાત્રકાર્યછેઅનેજોઝિયારતનકરેતોકોઈપણપ્રકારનોગુનોહઅનેપકડનથી, અનેજ્યાંસુધીએવીહદીષજેલોકોમાંવિખ્યાતછેકેજેણેહજકર્યુંઅનેમારીઝિયારતનકરીતેણેમારાપરજુલમકર્યો, તોઆસાચીહદીષનથી, પરંતુઆહદીષતોમવ્ઝૂઅ (ઘડીકાઢેલી) હદીષછે. જેઆપﷺતરફખોટીરીતેવર્ણવેલછે. [૩૪].

જોકેતેસફરમાટેપરવાનગીઆપવામાંઆવીછે, જેમસ્જિદેનબવીનીઝિયારતમાટેકરવામાંઆવે, અનેજ્યારેકોઈમસ્જિદેનબવીપહોંચીજાયબેરકઅતતૈહય્યતુલ્મસ્જિદપઢીફારીગથઈજાય, તોતેનામાટેશરીઅતેપરવાનગીઆપીછેકેતેઆપﷺનીપવિત્રકબરપરહાજરથઇઆપ્રમાણેસલામપઢે, "અસ્સલામુઅલયકુમયારસૂલુલ્લાહ" તેસમયઅદબઅનેદરજ્જાનુંખૂબમાનરાખવુંજોઈએ, અવાજનિચોરાખે, અનેઆપﷺથીકોઈસવાલઅનેવાતનકરવીજોઈએ, પરંતુસલામકરીઅનેત્યાંથીબહારઆવીજાય, આપ્રમાણેજકોમનેઆપﷺએઆદેશઆપ્યોછેઅનેસહાબાઓએકરીનેબતાવ્યુંછે.

જેલોકોઆપﷺનીકબરપરનમાઝનીજેમખુશૂઅઅનેખુઝૂઅસાથેઉભારહીપોતાનીજરૂરિયાતપૂરીકરવાનીવિનંતીકરતાહોયછે, અથવાઆપﷺનેફરિયાદકરતાહોયછે, અથવાઅલ્લાહપાસેતેમનેવાસતોસમજીઉભારહેછે, તોતેઓઅલ્લાહતઆલાસાથેશિર્કકરીરહ્યાછે, આપﷺતેમનાથીઅળગાછે, મુસલમાનોએઆપ્રમાણેનાકાર્યોથીભલેનેઆપﷺસાથેકરવામાંઆવેઅથવાકોઈઅન્યવ્યક્તિસાથેકરવામાંઆવે, બચવુજોઈએ, ત્યારબાદઅબૂબકરઅનેઉમરરઝી. કબરોનીશરીઅતપ્રમાણેતેમનીઝિયારતકરવીજોઈએ, ત્યાંપહોંચીસલામકરેઅનેતેમનામાટેમાફીનીદુઆકરે, અનેપોતેપણશીખમેળવેઅનેપાછાઆવીજાય.

 હજઅનેઉમરહનોતરીકો:

સૌપ્રથમતોહાજીહલાલમાલનોબંદોબસ્તકરે, અનેહરામમાલથીબચે, કારણકેહરામમાલથીકરવામાંઆવેલહજઅનેદુઆરદકરવામાંઆવેછે, અનેઆપﷺનીએકહદીષવર્ણનકરવામાંઆવીછે- : <<તેદરેકમાસજેનોઉછેરહરામમાલથીથયોહોય, તેજહન્નમમાંજવાનોવધુહકધરાવેછે.>> [૩૫], હજમાટેએવાદોસ્તોનેપસંદકરવાજોઇએજેમનોઅકીદોસહીહહોયઅનેઇમાનવાળાઓહોય.

***

અલ્મવાકીત (મીકાત)

જ્યારેહાજીગાડીઅથવાઅન્યસવારીદ્વારામીકાતસુધીપહોંચીજાયતોત્યાંથીએહરામબાંધીલે, જોવિમાનમાંહોયતોમીકાતનીનજીકપહોંચતાજએહરામબાંધીલે, અનેમિકાતથીહદનવટાવે, મિકાત:

 મક્કાહશહેરમાંબહારથીઆવનારાદરેકહાજીઓમાટેઆપﷺએજેએહરામબાંધવાનીજગ્યાઓવર્ણનકરીછે, તેપાંચછે, અનેતેનીચેમુજબછે:

૧- ઝુલ્હુલૈફા: આમદીનાશહેરઅથવાતેમાર્ગથીઆવનારાલોકોમાટેમીકાતછે, તેનેઅબયારેઅલીપણકહેછે.

૨- જુહફહ: આશામશહેરઅથવામિશ્રશહેરઅનેપશ્ચિમદિશાતરફથીઆવનારહાજીઓમાટેમીકાતછે, રાબિગનામનાશહેરથીઆજગ્યાનજીકછે.

૩- કરનુલ્મનાઝિલ: આનજદશહેરઅથવાતાઈફશહેરતરફઅનેતેમાર્ગથીઆવનારદરેકહાજીઓનીમીકાતછે, આજગ્યાસૈલઅથવાવાદીએમુહર્રમથીપ્રખ્યાતછે.

૪- ઝાતેઇરક: આઇરાકશહેરથીઅથવાતેમાર્ગથીઆવનારહાજીઓમાટેમીકાતછે.

૫- યલમ્લમ: યમનતરફથીઆવનારાઓનીમીકાતછે.

જેલોકોહજઅથવાઉમરહનીનિયતકરીઆવનારઆમાર્ગપરથીપસારથાઈ, તેઓદુનિયાનીકોઈપણજગ્યાએથીઆવતાહોયતેઓએઆજગ્યાપરથીએહરામબાંધીનેજજવુંજોઈએ. મક્કાહનારહેવાસીઅનેજેલોકોમીકાતનીહદમારહેતાહોયતેઓહજમાટેએહરામપોતાનાઘરેથીજબાંધીનેઆવે, (ઘરેથીમીકાતજઈઅહેરામબાંધવાનીજરૂરનથી)

***

 એહરામબાંધવાનોતરીકો:

એહરામબાંધતાપહેલાશરીરનીસફાઈકરવી, ગુસલકરવું, અનેખુશ્બુલગાવવીમુસ્તહબછે, મીકાતપહોંચીએહરામમાટેકપડાંપહેરવાજોઈએ, અનેવિમાનમાંસફરકરીઆવનારવ્યક્તિઘરેથીજકપડાંપહેરેપછીનિયતકરીલેઅનેમીકાતનીનજીકપહોંચીતલ્બિયાપઢે [૩૬] પુરુષબેસાફકપડાંમાંએહરામબાંધેજેસિલાઈકરેલાનહોયઅનેપોતાનામાથાનેખુલ્લુંરાખે. સ્ત્રીએહરામમાંકોઈપણપ્રકારનાકપડાંપહેરીશકેછે, તેમનામાટેખાસકપડાંપહેરવાજરૂરીનથી, હા, શરતએછેકેતેનોપોશાકચોડોઅનેછુપાયેલોહોવોજોઈએ, એવોપોશાકનપહેરવોજોઈએ, જેનાકારણેસુંદરતાઅનેબેપરદગીજાહેરથતીહોય, તેમનામાટેએહરામનાસમયેબન્નેહાથોમાંમોજાપહેરવા, અથવાનકાબદ્વારાપોતાનાચહેરોછુપાવવોયોગ્યનથી, જોકેકોઈગેરમહરમસામેઆવીજાયતોચહેરાપરકોઈકપડુંલટકાવીલે, અથવાકોઈબીજીવસ્તુથીમોઢુંછુપાવીલે, જેવુંકેઆપﷺનીપવિત્રપત્નીઓજ્યારેતેમનીસામેથીકોઈકાફલોપસારથતો, તોમાથાપરથીપોતાનીચાદરોચેહરાપરલટકાવીદેતાહતા.

ત્યારબાદહાજીઓએહરામનોલિબાસપહેર્યાપછીપોતાનાદિલમાંઉમરહનીનિયતકરવીજોઈએઅનેફરીતલ્બિયહકહેવુંજોઈએ, અનેઅલ્લાહુમ્મહલબૈકઉમરતન્ " હેઅલ્લાહહુંઉમરહમાટેહાજરછું, કહીતલ્બિયહકહેવુંજોઈએ, અનેઉમરહનેહજસાથેભેગુંકરીમુતમત્તિઅ [૩૭] બનીજાય. અનેહજજેતમત્તુઅજબહેતરછે, કારણકેરસૂલﷺએસહાબાઓનેઆપ્રમાણેહજકરવાનોઆદેશઆપ્યોહતો, જોકેજરૂરીકહ્યુંહતું, અનેજેવ્યક્તિએઆઆદેશનાપાલનકરવામાંસંકોચઅનુભવ્યોતોઆપતેનાથીનારાજથઈગયાહતા, જોકેજેનીપાસેહદ્ય [૩૮] માટેજાનવરહોયતેકિરાનનાએહરામમાંબાકીરહેશે, જેવુંકેઆપﷺએકર્યુંહતું-, કારિન: તેવ્યક્તિછે, જેહજઅનેઉમરહમાટેએકસાથેએહરામબાંધે, અનેતલ્બિયહમા "અલ્લાહુમ્મલબૈકઉમરતન્વહજજન્" હેઅલ્લાહહુંહજઅનેઉમરહકરવામાટેહાજરછું, કહેવુંજોઈએ, કારિનપોતાનાએહરામમાંત્યાંસુધીબાકીરહેશે, જ્યાંસુધીનહરનાદિવસેપોતાનીહદ્યકુરબાનીનકરીલે.

અનેમુફરીદતેછે, જેફક્તહજમાટેનિયતકરે, અનેઅલ્લાહુમ્મલબૈકહજજનકહે, હેઅલ્લાહ ! હુંહજમાટેહાજરછું, કહીતલ્બિયહકહે.

***

 અહેરામનીસ્થિતિમાંજેવસ્તુઓપરરોકલગાવીછેતેનુંવર્ણન

અહેરામનીસ્થિતિમાંનીચેવર્ણવેલદરેકવસ્તુઓહરામછે:

૧- સમાગમઅનેતેનેસંબંધિતદરેકકામ, ઉદાહરણતરીકેબોસોલેવો, મનેચ્છાસાથેસ્પર્શકરવું, અશ્લીલવાતોકરવી, એવીજરીતેલગ્નકરવા, તેમજલગ્નકરાવવાઅનેસગાઈકરાવવી.

2- માથાનાવાળકપાવવાઅથવાવાળમાંથીથોડાકપણવાળકાપવા.

૩- નખકાપવા.

૪- ચોટીજાયએવીવસ્તુઓથીમાથુંઢાંકવું, પરંતુછત્રી, તંબુઅથવાગાડીનીઆડમાછાંયડોપ્રાપ્તકરીશકાયછે.

૫- ખુશ્બુલગાવવીઅથવાખુશ્બુસૂંઘવી

૬- જમીનનાજાનવરોનોશિકારકરવોઅથવાતેનુંમાર્ગદર્શનઆપવું.

૭- પુરુષમાટેકમિસઅથવાઅન્યસિવેલુંકપડુંપહેરવુંઅનેસ્ત્રીઓનુંચહેરોઅનેહાથપરનકાબઅથવાસિવેલુંકપડુંનાખવું, પુરુષચપ્પલપહેરીશકેછે, અનેજોચપ્પલનમળેતોમોજાનોપણઉપયોગકરીશકેછે.

વર્ણવેલવસ્તુઓમાંથીઅજાણતામાંઅથવાભૂલકરીજોકોઈવ્યક્તિકોઈકામકરીલેતોતરતજતેનેદૂરકરીદે, અનેતેનાપરકોઈફીદયોવગેરેનથી.

જ્યારેહાજીકઅબતુલ્લાહપહોંચેતોતેનેસાતવખતતવાફેકુદૂમકરે, [૩૯] શરૂઆતહજરેઅસ્બદપાસેથીતકબીરવડેકરે, અનેઅંતપણત્યાંજકરે, તવાફકરતીવખતેઝિક્રઅનેઅન્યદુઆઓમાં [૪૦] વ્યસ્તરહેવુંજોઈએ, તવાફમાટેકોઈખાસદુઆનથી, અનેત્યારબાદશક્યહોયતોમકામેઈબ્રાહીમપછી [૪૧]  નહીંતોમસ્જિદેહરામમાંકોઈપણજગ્યાએબેરકઅતનમાઝપઢવી, ત્યારબાદસફાપર્વત [૪૨] પરચઢીકિબ્લાતરફમોઢુંકરે, અનેતકબીર (અલ્લાહુઅકબરકહેવું) અનેતહલીલ (લાઇલાહઈલ્લ્લાહપઢવું) જોઈએ, અનેદુઆકરવીજોઈએ, ત્યાંથીમરવહતરફજવુંજોઈએ,  ત્યાંપણએવીજરીતેકરવુંજોઈએજેસફાપરકર્યુંહતું, આપ્રમાણેસાતવખતસઇકરવીજોઈએ, સફાથીમરવહતરફજવુંએકચક્કરથયું, અનેમરવહથીસફાઆવવુંબીજુંચક્કરથયું, ત્યારબાદમાથાનાવાળકપાવવાજોઈએ, અનેસ્ત્રીઆંગળીનાએકબોરખાજેટલાવાળકપાવે, અનેઆવુંકર્યાપછીઉમરહપૂરોથઈગયો, અનેએહરામનાકારણેજેવસ્તુઓહરામહતીહવેતેબધીવસ્તુઓહલાલથઈજશે.

સ્ત્રીઓનાઅંગતમસાઈલ: જોકોઈસ્ત્રીઅહેરામબાંધતાપહેલાઅથવાઅહેરામબાંધીલીધાપછીહૈઝઅથવાનિફાસઆવીજાયતોતેહજજેકિરાનઅર્થાત્હજઅનેઉમરહબન્નેનોએહરામબાંધીલે, અનેઅન્યહાજીઓનીજેમજહજઅનેઉમરહબન્નેનોતલ્બિયાપઢતીરહે, કારણકેહૈઝઅનેનિફાસઅહેરામબાંધવાઅનેઅરફાહતેમજમુઝદલિફાનારોકાણમાટેકોઈરોકનથી, હાં, બૈતુલ્લાહનોતવાફકરવોતેનાપરરોકછે, જેસ્ત્રીઆપ્રમાણેહોયતોતેઅન્યહાજીઓનીજેમદરેકરુકનકરશે, ફક્તબૈતુલ્લાહનોતવાફપાકસાફથયાસુધીરોકીરાખશે, અનેપાકથયાપછીતેનેકરશે, જોકોઈસ્ત્રીલોકોનાહજનાએહરામબાંધતાપહેલાજપાકથઈગઈતોતેગુસલકરીબૈતુલ્લાહનોતવાફકરીશકશે, સઇપણકરશેઅનેપોતાનાવાળપણકપાવશે, અનેઉમરહનાએહરામથીહલાલથઈજાય, પછીદરેકહાજીઓસાથેએહરામબાંધીમિનાજાય, અનેજોતેઆઠતારીખસુધીહાજીઓનાએહરામબાંધવાસુધીપાકનથઈશકેતોતેપણતેમનીસાથેતલ્બિયાકહેતાહજજેકિરાનનીનિયતકરીદરેકરુકનકરતીરહેશે, અર્થાત્મિનાજવું, અરફાતઅનેમુઝદલિફામારોકાવવું, રમયેજમરાત, કુરબાની, અનેમાથાનાવાળાકાપવાવગેરેદરેકરુકનહાજીઓસાથેકરતીરહે, અનેજ્યારેપાકથઈજાયતોબૈતુલ્લાહનોજરૂરીતવાફઅનેસફાતેમજમરવહનીસઇકરીલે.

અનેઆતવાફઅનેસઇતેનાહજઅનેઉમરહબન્નેમાટેપૂરતોગણાશે, કારણકેઆવુંજહજજતુલ્વિદાઅનાસમયેહઝરતેઆયશારઝી. સાથેથઈહતી, અનેતેમનેઆપﷺએઆજપ્રમાણેકરવાનોઆદેશઆપ્યોહતો, સાથેસાથેઈશારોપણકર્યોહતોકેઆતવાફઅનેસઇહજઅનેઉમરહબન્નેતરફથીપૂરતુંછે, કારણકેહજજેકિરાનકરવાવાળાપરમુફરિદનીજેમફક્તએકતવાફઅનેએકસઇવાજિબછે, [૪૩] અનેઆપﷺનુંફરમાનઆવાતનીદલીલછે, એકબીજીહદીષમાછેકે: ઉમરહહજમાંકયામતસુધીદાખલથઈગયું, અલ્લાહવધુજાણેછે.

આઠઝિલ્હિજજહએમક્કાહશહેરમાંપોતાનીરહેવાનીજગ્યાએથીજહજમાટેએહરામબાંધીલે,જેવીરીતેકેઉમરહનોએહરામબાંધીમિકાતથીમક્કાહઆવ્યાહતા, શક્યહોયતોગુસલકરીલે, અનેખુશ્બુલગાવીપછીએહરામબાંધવુજોઈએ, અને "અલ્લાહુમ્મલબૈકહજજન" કહીહજમાટેનિયતકરવીજોઈએ, અનેએહરામનીદરેકબાબતનોખ્યાલકરવોજોઈએ, અનેવર્ણવેલરોકથીસંપૂર્ણબચીનેરહેવુંજોઈએ, આપાબંદીત્યાંસુધીરહેશેજ્યારેમુઝદલિફહથીપાછાફરતામિનાસુધીઆવીદસમીતારીખે [૪૪] રમ્યેજમરાતઅનેકુરબાનીઅનેમાથાનાવાળકપાવીફારીગનથઈજાય, અનેસ્ત્રીફક્તથોડાકજવાળકપાવશે.

હાજીઆઠઝિલ્હિજજહનાદિવસેએહરામબાંધીમિનાદરેકહાજીઓસાથેજાય, અનેત્યાંજરાતપસારકરે, ત્યાંપાંચવખતનીનમાઝપોતાનાસમયેકસરઅદાકરવી,  (ઝોહર, અસર, મગરિબ, ઇશાફજર) બીજાદિવસેનવમીતારીખેસૂર્યોદયપછીદરેકહાજીઓસાથેનમિરહજવું, અનેત્યાંરોકાઈજવું, અનેત્યાંઇમામસાથેઝોહરઅનેઅસરનીનમાઝભેગીકરવીકસરકરવી, અનેઝવાલપછીત્યાંથીઅરફાહસુધીનીકળીકિબલાતરફમોઢુંકરી, વધુમાંવધુઝિક્રઅનેદુઆમાંવ્યસ્તરહેવુંજોઈએ, અનેજો (નમિરહથીનજઈ) અરફાહમાંજઈબેસીજાઓતોપણજાઈઝછે, અરફાતનુંમેદાનસંપૂર્ણઠહેરવાનીજગ્યાછે.

અનેહાજીઅરફાતમાઅલ્લાહનોઝિક્ર, દુઆઅનેઇસ્તિગ્ફારમાંવ્યસ્તરહેવુંજોઈએ, અનેપર્વતતરફમોઢુંનકરીકિબલાતરફફરીજવું, કારણકેપર્વતતોઅરફાતનોએકભાગછે, ઈબાદતસમજીતેનાપરચઢવુંજાઈઝનથી, એવીજરીતેતેનાપથ્થરોનેસ્પર્શકરવુંપણજાઇઝ્નથી, જોકેઆહરામકરેલબિદઅતેછે.

પછીસૂર્યાસ્તપછીલબૈકપઢતાસંપૂર્ણશાંતિસાથેમુઝદલિફાતરફજવુંજોઈએ, અનેત્યાંપહોંચતાજમગરીબઅનેઇશાનીનમાઝઇશાનાસમયેકસરસાથેપઢવીજોઈએ, ત્યારબાદત્યાંજરાતપસારકરવીજોઈએ, અનેફજરનીનમાઝપઢીજ્યારેઅજવાળુંથઈજાયતોસૂર્યોદયપહેલાઅલ્લાહનોઝિક્રકરતામિનાતરફનીકળીજાય, મિનાપહોંચીસૂર્યોદયપછીજમરહઉકબાનીતરફજવુંજોઈએ, અર્થાત્સાતકાંકરિયોએકપછીએકબહુનાનીનહોવીજોઈએઅનેનતોઘણીમોટીહોવીજોઇએઅનેનતોઘણામોટાપથ્થરહોવાજાઈએ, જોકેચણાનીજેમહોય, ચપ્પલવેગરેજમરાતપરમારવાજાઈઝનથી, આવ્યર્થઅનેશેતાનીઅમલછે, રસૂલﷺનીસુન્નતનુંઅનુસરણઅનેઅલ્લાહતેમજરસૂલનીઅવજ્ઞાથીબચતાશેતાનનેસૌથીવધારેઅપમાનિતકરીદેએવીવસ્તુછે.

રમ્એજમરહથીફારીગથઈહાજીકુરબાનીકરશે, પછીપોતાનામાથાનાવાળકપાવવાજોઈએ, અનેસ્ત્રીઓથોડાકજવાળકપાવશે, જોપુરુષપણથોડાવાળકાપશેતોજાઈઝછે, પરંતુસંપૂર્ણવાળકાઢીનાખવાબહેતરછે, પછીપોતાનાકપડાંપહેરીલેહવેએહરામનાદરેકપ્રતિબંધોખતમથઈજશે, અનેફક્તસ્ત્રીસિવાયદરેકવસ્તુહલાલથઈજશે, પછીમક્કાજઈઅનેતવાફેઇફાઝાઅનેત્યારબાદસઇકરવીજોઈએ, અનેપછીસ્ત્રીપણહલાલથઈજશે, પછીતવાફેઇફાઝાથીફારીગથઈગયાપછીમિનાતરફપાછાઆવીજાય, અનેઅગિયાર, બારઅનેતેરતારીખનીરાતોત્યાંજપસારકરે, જોકોઈફક્તબેજરાતોત્યાંપસારકરીઆવીજાય, તોપણજાઈઝછે, તેદિવસોમાંઝવાલપછીત્રણેયજમરાતનેકાંકરિયોમારવી, શરૂઆતપહેલાજમરાહથીકરવીજોઈએ, જેમિનાસાથેભેગુંછે, પછીબીજાનેઅનેપછીજમરહઉકબાને, દરેકજમરાતનેસાતકાંકરીઓમારવીજોઈએ, દરેકકાંકરીઓમારતીવખતેઅલ્લાહુઅકબરકહેવુંજોઈએ, અનેકાંકરીઓમિનામાંપોતાનીજગ્યાપર [૪૬] થીલઈનેજવું. જેકોઈનેમિનામાંજગ્યાનમળેતોત્યાંતંબુખત્મથાયછે, ત્યાંજરોકાઈજવું.

જોમિનામાફકતબેજદિવસરોકાઈપોતાનાશહેરતરફપાછાફરવાનોઈરાદોહોયતોએવુંકરીશકાયછે, પરંતુબહેતરએછેકેત્રીજીરાતપણમિનામાંજપસારકરે, અનેઝવાલપછીરમયીકરવીજોઈએ, જ્યારેપોતાનાઘરતરફપાછાફરવાઇચ્છતાહોવતોતવાફેવદાઅકરવુંજોઈએ, અનેતરતજરવાનાથઈજવુંજોઈએ, તવાફેફર્ઝઅથવાસઇકર્યાપછીજોસ્ત્રીનેહૈઝઅથવાનિફાસઆવીગયુંતોતેતવાફેવિદાઅછોડીશકેછે, અનેતેનાપરતેતવાફજરૂરીનથી.

જોકોઈહાજીકુરબાનીનેઅગિયાર, બારઅથવાતેરસુધીપણકરે, તોઆવુંકરવુંપણજાઈઝછે, એવીજરીતેકોઈતવાફેઇફાઝાઅનેસઇનેમિનાથીપાછાફરીનેકરવાઈચ્છેતોએપણજાઈઝછે, પરંતુબહેતરદસમીતારીખેકરવીછે.

અનેઅલ્લાહજસૌથીવધારેજાણેછે , દરુદઅનેસલામતીથાયમુહમ્મદપરઅનેતેમનીસંતાનપર.

***

 ઈમાન

અલ્લાહતઆલાએમુસલમાનોમાટેઅલ્લાહઅનેતેનારસૂલઅનેઅરકાનેઇસ્લામપરઈમાનસાથેસાથેફરિશ્તાઓ [૪૭] અનેઆકાશીયકિતાબો [૪૮] ઉપરપણઈમાનલાવવુંજરૂરીકર્યુંછે, જેકિતાબોનેઅલ્લાહતઆલાએપોતાનાપયગંબરપરઉતારી, જેનીશ્રુંખલાનીઅંતિમકિતાબકુરઆનમજીદછે,  જેદરેકઆકાશીયકિતાબોનીનાસિખ (રદકરીદેનારી) છેઅનેઅલ્લાહતઆલાએતેકિતાબનેપાછળનીદરેકકિતાબોમાટેસરક્ષકબનાવીદીધી, એવીજરીતેઅલ્લાહતઆલાએએપણઆદેશઆપ્યોછેકેતેણેમોકલેલાદરેકપયગંબરોઅનેનબીઓપરઈમાનલાવે, કારણકેદરેકનીવાતએકજછે, અનેદીનપણએકજછે, અનેતેદીનઇસ્લામછે, જેનેઅલ્લાહતઆલાએ, જેસમગ્રસૃષ્ટિનોપાલનહારછે, પયગંબરઅનેનબીબનાવીમોકલ્યા, એટલામાટેએકમુસલમાનમાટેજરૂરીછે, કેતેદરેકપયગંબરોપરઈમાનલઈઆવે, જેમનુવર્ણનકુરઆનમજીદમાંકરવામાંઆવ્યુંછે, કેતેઓઅલ્લાહનાપયગંબરહતા, જેમનેપોતાનીકોમતરફમોકલવામાંઆવ્યાછે, અનેતેનીસાથેસાથેએપણયકીનઅનેઈમાનધરાવેકેઅંતિમપયગંબરમુહમ્મદﷺછે, જેમનેસમગ્રમાનવજાતિતરફરસૂલબનાવીમોકલવામાંઆવ્યા, અનેસમગ્રમાનવજાતિઅહીંસુધીકેયહૂદીઅનેનસરાનીપણઅનેએવગરઅન્યધર્મનાલોકોપણઆપﷺનીકોમનાએકસભ્યછે, અનેજમીનનાદરેકલોકોમાટેઆપﷺપરઈમાનલાવવુંજરૂરીઅનેફરજીયાતછે.

મૂસાઅનેઈસાએવીજરીતેદરેકપયગંબરતેમનાથીછેટારહેવાનુંએલાનકરશે, જેલોકોમુહમ્મદનીશરીઅતપરઈમાનનથીલાવ્યાં, કારણકેએકમુસલમાનદરેકપયગંબરોપરઈમાનલાવનારઅનેતેમનુંઅનુસરણકરવાવાળોછે, અનેજેવ્યક્તિમુહમ્મદﷺપરઈમાનનહિલાવે, અનેઆપનુંઅનુસરણનકરે, અનેઇસ્લામદીનપરઈમાનઅનેયકીનનધરાવે, તેખરેખરદરેકપયગંબરોનોઇન્કારકરવાવાળોછે, ભલેનેતેપોતાનેકોઈએકનબીનોઅનુયાયીદર્શાવે, આવિશેવિસ્તારપૂર્વકવિભાવ: ૨માવર્ણનકરીદીધુંછે,

આપﷺએકહ્યું -: <<કસમછેતેઝાતનીજેનાહાથમાંમારીજાનછે, આકોમનોકોઈપણવ્યક્તિભલેનેતેયહૂદીહોયકેઈસાઈ, તેણેમારીપયગંબરીવિશેજાણ્યુંતોપણમારીપયગંબરીપણઈમાનલાવ્યાવગરજમૃત્યુપામેતોતેજહન્નમમાજશે>> [૪૯].

એવીજરીતેદરેકમુસલમાનમાટેમૃત્યુપછીફરીવારજીવિતથવા, હિસાબકિતાબ, સજાઅનેબદલો, જન્નતઅનેજહન્નમ, અર્થાત્આખિરતનીદરેકવસ્તુપરઈમાનઅનેઅલ્લાહનીતકદીરપરઈમાનલાવવુંજરૂરીછે.

 તકદીરપરઇમાનનોઅર્થ:

તકદીરપરઈમાનલાવવુંદરેકમુસલમાનમાટેજરૂરીછે, તકદીરપરઈમાનલાવવાનોઅર્થએછેકેમુસલમાનએવોઅકીદોધરાવેછેકેઅલ્લાહતઆલાએસૃષ્ટિનીદરેકવસ્તુઅનેબંદાઓનાદરેકકાર્યોનુંજ્ઞાનઆકાશઅનેધરતીનાસર્જનપહેલાથીહતું, અનેઆદરેકવસ્તુલોહેમહફુઝમાંલખેલીછે, અનેએકમુસલમાનુંતેવસ્તુપરપણઈમાનહોવુંજોઈએકેઅલ્લાહએજેવસ્તુનીઈચ્છાકરીતેથઈગઈ, અનેજેવસ્તુનીઈચ્છાતેણેનકરીતેનથઈ, અનેતેણેબંદાઓનેપોતાનીઈબાદતઅનેબંદગીમાટેપેદાકર્યા, અનેતેનાતરીકાનેસ્પષ્ટકરીદીધો, અનેતેનેકરવાનોસ્પષ્ટઆદેશઆપ્યોછે, અનેએવીજરીતેપોતાનીઅવજ્ઞાથીરોક્યાછે, અનેતેનુંપણમાર્ગદેશનઆપીદીધુંછે, અનેઇન્સાનનેકુદરતઅનેઈરાદાનીશક્તિઆપીછે, જેનાદ્વારાતેઅલ્લાહનાઆદેશોનુંપાલનકરીશકે ,જેથીતેનેસવાબઆપવામાંઆવે, અનેજેવ્યક્તિએતેનીઅવજ્ઞાકરીઅનેગુનાહોકર્યાતોતેસજાનોહકદારબનશે.

અનેબંદાઓનીઈચ્છાઅલ્લાહનીઈચ્છામુજબહોયછે, જ્યાંસુધીએવીવસ્તુનોસંબંધ, જેમાંમાનવીનોકોઈઅધિકારનહોય, જેમકેભૂલીજવું, ભૂલકરવી, બીમારી, ગરીબી, મુસીબતોઆવવી, ઝબરદસ્તીકરવામાંઆવેલીવસ્તુઓપરઅલ્લાહતઆલાતરફથીકોઈપકડનથી, અનેનતોકોઈપ્રકારનોઅઝાબઅથવાસજાછે, પરંતુતંગી, મુસીબતપરજ્યારેબંદોસબરકરીઅડગરહેછેઅનેઅલ્લાહનાનિર્ણયપરખુશથાયતોઅલ્લાહતેનેસવાબઅનેબદલોઆપેછે.

 વર્ણવેલદરેકવસ્તુઓપરઈમાનધરાવવુંએકમુસલમાનપરજરૂરીછે.

મુસલમાનોમાસૌથીવધારેમજબૂતઈમાનધરાવનારઅનેઅલ્લાહનીનજીકરહેવાવાળાઅનેજન્નતમાંઉચ્ચદરજ્જાવાળા (મુહસીનીન) એહસાનકરવાવાળછે, જેઓઅલ્લાહતઆલાનીઈબાદતએવીરીતેકરેછેઅનેતેનાથીએવીરીતેડરેછેઅનેઆશારાખેછેઅનેઇઝ્ઝતકરેછેજાણેકેતેઓતેનેજોઈરહ્યાછે, અનેતેનીઅવજ્ઞાનથીકરતા, તેમનીજાહેરનીસ્થિતિઅનેઅંદરનીસ્થિતિએકજેવીહોયછે, અનેજોઆરીતેનથાયતોકમસેકમતેઓએવુંવિચારતાહોયછેકેઅલ્લાહતઆલાતેમનેજોઈરહ્યોછે, અનેતેમનાકાર્યો, વાતોઅનેનિયતમાંથીકોઈવસ્તુતેનાથીછુપાયેલીનથી, તેનુંઅનુસરણકરવામાટેહંમેશાતૈયારરહેછેઅનેતેનીઅવજ્ઞાકરવાથીહંમેશાદૂરરહેછે, અનેજ્યારેતેનાથીકોઈગુનોહથઈજાયતોતૌબાઅનેમાફીમાંગવામાંજલ્દીકરેછે, પોતાનાગુનાહોપરઅફસોસકરેછેઅનેઆગળતેગુનાહથીસંપૂર્ણબચવાનુંવચનકરેછે,  અલ્લાહતઆલાકહેછે:

﴿إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ﴾ [النحل:128]

 (નિ:શંકઅલ્લાહતઆલાપરહેજગારોઅનેસદાચારીલોકોસાથેછે.) [અન્નહલ: ૧૨૮].

***

 ઇસ્લામદીનનુંસંપૂર્ણહોવું

અલ્લાહતઆલાકુરઆનમજીદમાંકહ્યું:

﴿الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا﴾ [المائدة:3]

 (આજેમેંતમારામાટેદીનનેસંપૂર્ણકરીદીધોઅનેતમારાપરમારીકૃપાપુરીકરીદીધીઅનેતમારામાટેઇસ્લામનાદીનહોવાપરરાજીથઇગયો) [અલ્માઈદહ: ૩],

અનેઅલ્લાહતઆલાએકહ્યું:

﴿إِنَّ هَٰذَا الْقُرْآنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا﴾ [الإسراء:9]

 (ખરેખરઆકુરઆનતેમાર્ગબતાવેછે, જેખૂબજસીધોછે, અનેઈમાનવાળાઓતેમજજેલોકોનેકકાર્યોકરેછેકેતેમનેખુશખબરીઆપેછે, કેતેમનામાટેખૂબજમોટોસવાબછે.) [અલ્ઇસ્રા: ૯ ],

અનેઅલ્લાહજેસર્વશ્રેષ્ઠછે, કહ્યું:

﴿وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِّكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ﴾ [النحل:89]

 (અનેઅમેતમારાપરએવીકિતાબઉતારીછે, જેમાંદરેકવસ્તુઓનેસ્પષ્ટતાસાથેવર્ણનકરીદેવામાંઆવીછે, અનેમુસલમાનોમાટેહિદાયત, રહેમતઅનેખુશખબરીછે) [અનનહલ: ૮૯].

 અનેસહીહહદીષમાઆપﷺએકહ્યું: <<હુંતમનેઅત્યંતઉજ્વળઅનેપ્રકાશિતમાર્ગપરછોડીનેજઈરહ્યોછું, જેનીરાતોદિવસનીજેમપ્રકાશિતઅનેસ્પષ્ટછે, આમાર્ગથીતેજદૂરહશેજેનષ્ટથવાનોહશે>> [૫૦], અનેઆપﷺએકહ્યું- : <<હુંતમારીપાસેબેવસ્તુછોડીનેજઈરહ્યોછું, જ્યાંસુધીતેનેમજબૂતીસાથેપકડીરાખશોગુમરાહનહિથાઓ, એકઅલ્લાહનીકિતાબ (કુરઆન) અનેબીજુંતેનાપયગંબરનીસુન્નત>> [૫૧].

 - વર્ણવેલઆયતોનીસ્પષ્ટતા:

પહેલીઆયતમાંઅલ્લાહતઆલાએવર્ણનકર્યુંકેતેણેઇસ્લામદીનનેલોકોમાટેસંપૂર્ણકરીદીધો, હવેતેમાંકોઈપણપ્રકારનીવધઘટથઈશકતીનથી, તેદરેકસમયમાંદરેકશહેરનાલોકોમાટેસરખોછે, અનેએવુંએલાનકરીદીધુંકેતેણેમુસલમાનોનેઆસંપૂર્ણદીનઆપીઆપﷺનીપયગંબરીદ્વારાઅનેમુસલમાનોનેતેમનાદુશમનોપરવિજયઆપીપોતાનીદરેકનેઅમતોનેસંપૂર્ણકરીદીધી, વધુએપણવર્ણનકરીદીધુંકેતેણેદીનરૂપેઇસ્લામનેપસંદકરીલીધો, અનેહવેતેનાથીક્યારેયનારાજનહીંથાય, અનેઇસ્લામદીનસિવાયકોઈપણદીનતેકબૂલનહીંકરે.

બીજીઆયતમાંઅલ્લાહતઆલાએવર્ણનકર્યુંકેકુરઆનમજીદએકસંપૂર્ણમાર્ગદર્શકકિતાબછે, તેમાંદીનઅનેદુનિયાનીદરેકબાબતઅત્યંતસ્પષ્ટરીતેઅનેસંતોષકારકમાર્ગદર્શનઅનેશિક્ષાઓવર્ણનકરીછે, એવીકોઈભલાઈનીવાતનથી, જેનુંમાર્ગદર્શનકુરઆનમજીદેનઆપ્યુંહોય, અનેએવીજરીતેકોઈબુરાઈઅનેખરાબવાતનથી, જેનીજાણનઆપીહોય, જુનીઅથવાનવીદરેકબાબતકેમનહોય, કુરઆનમજીદમાંતેનોસચોટઅનેસ્પષ્ટહલવર્ણનછે, જેકુરઆનમજીદવિરુદ્ધકરશેતેસ્પષ્ટજુલમઅનેઅજ્ઞાનતામાંહશે.

ઇલ્મ, અકીદા, સિયાસતઅનેહુકુમતનાનિયમોવિશેઅનેસામાજિકબાબતોવિશેન્યાયપૂર્વકઅનેસ્પષ્ટરીતેકુરઆનમજીદમાંવર્ણનકરવામાંઆવ્યુંછે, અનેતેનીસંપૂર્ણસ્પષ્ટસમજુતીઆપﷺએપોતાનીવાતોઅનેકાર્યોદ્વારાવર્ણનકરી, તેનીજતરફકુરઆનનીઆયતઈશારોકરીરહીછે,

﴿(وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِّكُلِّ شَيْءٍ)[النحل:89].

 ((અમેઆકિતાબનેતમારાપરઉતારીદીધી, જેસ્પષ્ટરીતેવર્ણનકરવાવાળીછે.)) [અન્નહલ: ૮૯].

આગળભાગમાંઇસ્લામદીનનાવિશિષ્ટસૂચનોઅનેતેનાયોગ્યઅનેસચોટતરીકાનેવર્ણનકરવામાંઆવ્યોછે.

***

 ચોથોવિભાગ: ઇસ્લામનોસાચોતરીકો

 ૧- ઇલમ:

અલ્લાહતઆલાએમાનવીમાટેજેસૌપ્રથમવસ્તુજરૂરીકરીછે, તેઇલમપ્રાપ્તકરવુંછે, અલ્લાહતઆલાકહેછે:

﴿فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَاللَّهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوَاكُمْ﴾ [محمد:19]

 (તો (હેપયગંબર) તમેજાણીલોકેઅલ્લાહસિવાયકોઇબંદગીનેલાયકનથીઅનેપોતાનામાટેઅનેઇમાનવાળાપુરૂષોઅનેઇમાનવાળીસ્ત્રીઓનામાટેપણગુનાહોનીમાફીમાંગતારહો , અલ્લાહતઆલાતમારાલોકોનીહરવા-ફરવાઅનેરહેઠાણનેખુબસારીરીતેજાણેછે.) [મુહમ્મદ: ૧૯],

અનેઅલ્લાહતઆલાએકહ્યું:

﴿يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ﴾ [المجادلة:11]

 (અલ્લાહતઆલાઈમાનઅનેઇલ્મવાળાઓનાદરજ્જાઓનેબુલંદકરેછેઅનેઅલ્લાહતેદરેકવસ્તુઓનીજાણધરાવેછે, જેકંઈતમેકરોછો) [અલ્મુજાદલહ: ૧૧]

અલ્લાહતઆલાએકહ્યું:

﴿وَقُل رَّبِّ زِدْنِي عِلْمًا﴾ [طه:114]

 (અનેતમેકહોકેહેમારાપાલનહાર ! મારાઇલ્મ (જ્ઞાન)માંવધારોકર) [તોહા: ૧૧૪],

અનેઅલ્લાહતઆલાએકહ્યું:

﴿فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ﴾ [الأنبياء:7]

 (બસ ! તમેકિતાબવાળાનેપૂછીલોજોતમેપોતેનજાણતાહોય.) [અલ્અંબિયા: ૭].

 સહીહહદીષમાંઆપﷺકહેછે: <<ઈલ્મપ્રાપ્તકરવુંદરેકમુસલમાનમાટેજરૂરીછે>> [૫૨], અનેઆપﷺએકહ્યું -: <<એકઆલિમનેએકજાહિલપરએવીજરીતેમહત્વઆપવામાંઆવ્યુંછે, જેવુંકેપૂર્ણિમાચંદ્રનીમહત્વતાસંપૂર્ણતારાઓપરહોયછે.>> [૫૩].

 ઇસ્લામમાજેજરૂરીઇલમપ્રાપ્તકરવાનુંછે, તેનાકેટલાકપ્રકારછે:

 પહેલોપ્રકાર:

જેદરેકમુસલમાનપુરુષઅનેસ્ત્રીમાટેજરૂરીછે, અનેજેઇલમબાબતેકોઈનુંકારણકબૂલકરવામાંનહીંઆવે, અનેતેછે "અલ્લાહનીમઅરિફત (ઓળખ) " રસૂલﷺનીમઅરિફતઅનેઇસ્લામદીનનીજરૂરીવાતોનીમઅરિફતરાખવીજરૂરીછે. [૫૪].

 બીજોપ્રકાર:

ફર્ઝેકિફાયા, અર્થાત્આઉમ્મતમાંથીથોડાકલોકોઆઇલમપ્રાપ્તકરે, તોઅન્યદરેકલોકોમાટેપૂરતુંથઈજશે, અનેતેલોકોતેઇલમનપ્રાપ્તકરવાપરગુનેગારનહીંથાય, પરંતુતેલોકોમાટેપણતેઇલમપ્રાપ્તકરવુંમુસ્તહબછે, જોકેબહેતરરહેશે, અનેતેઇલમએછેકેઆયતોઅનેહદીષોનીસચોટસમજુતી, મસ્અલામસાઇલનુંઇલમપ્રાપ્તકરવુંઅનેતેમાંએટલીમહારતપ્રાપ્તકરવીકેતેઇલમબીજાનેપઢાવીશકે, નિર્ણાયકશક્તિપ્રાપ્તથઈજાયઅનેકોઈનેફતવોઆપીશકે, અનેલોકોનેદીનતરફમાર્ગદર્શનઆપીશકે, આઇલમહેઠળતેદરેકદુનિયાનાઇલમપણઆવેછે, જેનેપ્રાપ્તકરવાથીતેપોતેપ્રબળબનીશકે, અનેકોઈનાપરનિર્ભરનરહે, એટલામાટેમુસલમાનસરદારોમાટેજરૂરીછે, તેઓકેટલાકએવાલોકોતૈયારકરાવે, જેઓઆઇલ્મપઢાવીશકે, જેમુસલમાનોમાટેજરૂરીછે, અનેતેપોતેપ્રબળબનીશકે.

 ત્રીજોપ્રકાર: અકીદાનુંઇલમ:

અલ્લાહતઆલાએમુહમ્મદﷺનેઆદેશઆપ્યોકેતેઓસ્પષ્ટસૂચનાઆપીદેકેદરેકલોકોફક્તએકઅલ્લાહનાબંદાછે, એટલામાટેતેમનામાટેજરૂરીછેકેતેઓફક્તતેનીજબંદગીકરે, અનેફક્તતેનીજપાસેદુઆઅનેફરિયાદકરે, જેનુંસ્પષ્ટીકરણતૌહીદનાવિભાગમાંવર્ણનથઈગયુંછે, અનેએવીજરીતેફક્તઅલ્લાહનીજઝાતપરભરોસોકરે, તેનીજસામેડરઅનેઆશાજાહેરકરે, તેનાથીજઆશાઓજોડાયેલીરાખે, [૫૫] કારણકેફાયદાઅનેનુકસાનપહોંચાડવાનોમાલિકફક્તતેજછે, અનેતેદરેકગુણોનેસાબિતકરે, જેગુણોઅલ્લાહતઆલાએપોતેવર્ણનકર્યાછે, અથવામુહમ્મદﷺએવર્ણનકર્યાછે, આવિશેપણઆગળવર્ણનથઈગયુંછે.

 ત્રીજું: લોકોસાથેજોડાયેલોરહે:

અલ્લાહતઆલાએએકમુસલમાનનેઆદેશઆપ્યોછેકેતેએવોસદાચારીમાનવીબનેજેમાનવતાનેકૂફરઅનેશિર્કનાઅંધકારમાંથીકાઢી, ઇસ્લામનાપ્રકાશતરફલાવવામાટેપ્રયત્નકરે, એજવસ્તુધ્યાનમાંરાખીઅમેઆકિતાબનેતરતીબઆપીઅનેઅનેતેનુંપ્રકાસનકરીલોકોસુધીપહોંચાડવાનોપ્રયત્નકર્યોછે, જેથીઇસ્લામનાપ્રચારઅનેહુકુકુલ્ઈબાદનીજવાબદારીનિભાવીશકે.

એવીજરીતેઅલ્લાહતઆલાએએપણસ્પષ્ટકહીદીધુંકેઅલ્લાહપરઈમાનજએકમુસલમાનનેબીજાસાથેમુસલમાનજોડેછે, અનેતેનાકારણેજસંબંધબનાવવામાંઆવેછે, એટલામાટેએકમુસલમાનપોતાનામુસલમાનભાઈથી, જેનેકઅનેઅલ્લાહનોઆજ્ઞાકારીહોય, મુહબ્બતકરે,ભલેનેતેદૂરનોસંબંધીપણનહોય, અનેતેકાફિરોથીદ્વેષરાખે, જેઓઅલ્લાહઅનેતેનારસૂલનાઅવજ્ઞાકારીછે, ભલેનેતેનજીકનોસંબંધીજકેમનહોય, આજમજબૂતસંબંધછે,જેઅલગઅલગપ્રકારનાબેવ્યક્તિઓનેજોડેછે, અનેતેબન્નેમાંમુહબ્બતપેદાકરેછે,  ખાનદાની, શહેરી, અનેઔપચારિકતાનાસબંધતોતરતજતૂટીજતાહોયછે.

અલ્લાહતઆલાકહેછે:

﴿لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ﴾ [المجادلة:22]

 (જેલોકોઅલ્લાહતઆલાઅનેકિયામતનાદિવસપરઇમાનધરાવેછે, તમેક્યારેયતેમનેનહિજુવોકેતેઓએવાલોકોસાથેમિત્રતાકરતાહોય, જેઓઅલ્લાહઅનેતેનાપયગંબરનાવિરોધીછે, ભલેનેપછીતેમનાપિતા, દિકરાઅનેભાઇઅથવાતેમનાકુંટુબીઓપણકેમનહોય) [અલ્મુજાદલહ: ૨૨].

અનેઅલ્લાહતઆલાએકહ્યું:

﴿إِنَّ أَكْرَمَكُمْ عِندَ اللَّهِ أَتْقَاكُمْ﴾ [الحجرات:13]

 (ખરેખરઅલ્લાહપાસેતેવધુપ્રતિષ્ઠિતછે, જેતમારામાંસૌથીવધુઅલ્લાહથીડરવાવાળોહશે) [અલ્હુજરાત: ૧૩].

અલ્લાહતઆલાપહેલીઆયતમાંકહેછેકેઅલ્લાહપરઈમાનરાખનારમોમિન, અલ્લાહનાદુશમનોથીમુહબ્બતજાહેરનથીકરતો, ભલેનેતેનજીકનોસંબંધીપણકેમનહોય.

બીજીઆયતમાંવર્ણનકરીરહ્યોછેકેઅલ્લાહતઆલાનીનજીકપ્રતિષ્ઠિતઅનેઇઝ્ઝતદારતેવ્યક્તિછે, જેતેનોઆજ્ઞાકારીહશે, ભલેનેતેકોઈપણરંગઅથવાનસલથીસંબંધરાખતોહોય.

એવીજરીતેઅલ્લાહતઆલાએઇન્સાફઅનેન્યાયસાથેનિર્ણયકરવાનોઆદેશઆપ્યોછે, ભલેનેવિરોધીવ્યક્તિદુશમનહોયકેદોસ્ત, અનેજુલમનેપોતાનાપરહરામકરીદીધુંછે, તોપોતાનાબંદાઓમાટેપણતેનેહરામકર્યુંછે, અનેઅમાનતદારીતેમજસાચુંબોલવાનોઆદેશઆપ્યોછે, અનેખિયાનતકરવાથીરોક્યાછે, તેમજમાતાપિતાનીસેવા, સબંધીઓસાથેસિલારહેમી, લાચારઅનેગરીબસાથેએહસાન, અનેદયાકરવાનોઆદેશઆપ્યોછે, અનેસામાજિકકાર્યોમાભાગલેવાપરપ્રોત્સાહનઆપ્યુંછે, એવીજરીતેદરેકસર્જનીઓસાથેસારોવ્યવહારકરવાનોઆદેશઆપ્યોછે, અહીંસુધીકેજાનવરોસાથેપણસારોવ્યવહારઅનેતેમનેતકલીફપહોંચાડવાથીરોક્યાછે, [૫૬], હાનુકસાનપહોંચાડવાવાળાજાનવર, [૫૭] જેવુંકેપાગલકૂતરું, સાંપ, ઉદરડો, વીંછી, ગરોળી, વગેરેજેવાજાનવરોનેમારીનાખવામાંઆવશે, જેથીતેમનાથીલોકોસુરક્ષિતરહીશકે, હાંતેમનેપણતકલીફઆપીમારવાથીરોક્યાછે.

 ચોથું: મોમિનનાદિલનીસ્થિતિઅનેનસીહતકરવાબાબતે:

કુરઆનમજીદનીઘણીઆયતોએદર્શાવેછેકેઅલ્લાહતઆલાપોતાનાબંદાઓનેજોઈરહ્યોછે, તેજ્યાંપણહોય, એવીજરીતેતેતેમનાદરેકઅમલ, અનેદિલમાંછુપાયેલાભેદોઅનેનિયતોનેજાણેછે, અનેતેમનાઅમલનોરેકોર્ડતૈયારકરવામાંઆવીરહ્યોછે, અનેઆકામમાટેકેટલાકફરિશ્તાઓનક્કીકર્યાછે, જેહંમેશાસાથેરહેછે, અનેતેદરેકનાનીમોટી, દેખીતીઅનેવિણદેખીવસ્તુઓજેમાનવીકરતોહોયછે, તેનેલખીલેછે, અનેતેપ્રમાણેજઅલ્લાહતઆલાઆખિરતનાદિવસેહિસાબકિતાબકરશે, અનેએવીજરીતેઅલ્લાહતઆલાએતેલોકોનેદુઃખદાયીઅઝાબથીસચેતકર્યાછેજેલોકોઆદુનિયાનાજીવનમાંતેનીઅવજ્ઞાઅનેગુનાહકરેછે, તેથીમોમિનચેતવણીઓથીશીખમેળવેછેઅનેગુનાહતેમજઅવજ્ઞાથીબચવાનીભરપૂરકોશિશકરેછે, અનેગુનાહનાકામોથીઅળગારહેછે, અનેઅલ્લાહથીડરઅનેભયજાહેરકરેછે.

અનેતેલોકો, જેઓઅલ્લાહનોડરઅનેભયનથીરાખતાઅનેગુનાહનાકાર્યોકરેછેતોઅલ્લાહતઆલાએતેમનાથીપણઅળગારહેવાનોએકતરીકોનક્કીકર્યાછે, તેએછેકેતેણેમુસલમાનોનેઆદેશઆપ્યોછેકેતેઓઅંદરોઅંદરએકબીજાનેભલાઈનોઆદેશઅનેબુરાઈથીરોકવાનુંકામકરતારહે, અનેએવીજરીતેદરેકમુસલમાનએએહસાસજરૂરરાખેકેતેદરેકગુનાહજેકોઈબીજોવ્યક્તિકરતોહોયતેપોતાનેઅલ્લાહપાસેતેનોજવાબદારઠહેરાવી, પોતાનીશક્તિપ્રમાણેહાથવડેઅથવાજબાનવડેરોકવાનોપ્રયત્નકરે, નહિતોકમસેકમતેનેદિલમાંખોટુંસમજે, એવીજરીતેઅલ્લાહતઆલાએમુસલમાનઆગેવાનોને [૫૮] આદેશઆપ્યોછેકેઇસ્લામીનિયમોનોવિરોધકરનારાઓપરઅલ્લાહએવર્ણનકરેલીહદસાબિતકરે, જેનીસ્પષ્ટતાઅલ્લાહતઆલાએકુરઆનમજીદમાંઅનેરસૂલﷺએહદીષોમાંવર્ણનકરીછે, અર્થાતપાપકરનારાઓપરતેમનાપાપપ્રમાણેસજાસાબિતકરવીજોઈએ, જેથીન્યાયઅનેઇન્સાફતેમજશાંતિઅનેઅમનકાયમરહે.

 પાંચમું: ઇસ્લામનોસામાજિકતેમજએકતામાટેસહકાર:

અલ્લાહતઆલાએમુસલમાનોનેઆદેશઆપ્યોછેકેતેઓઅંદરોઅંદરોએકબીજાનીમાલદ્વારાઅનેદરેકરીતેમદદકરતારહે, જેબાબતેઝકાતઅનેસદકાનાપાઠમાંવર્ણનકરવામાંઆવ્યુંછે, એવીજરીતેતેણેમુસલમાનોનેએકબીજાનેતકલીફઆપવાથીરોક્યાછે, ભલેનેસામાન્યવસ્તુદ્વારાપણકેમનહોય, જેવુંકેરસ્તાવચ્ચેઅથવાછાંયડાનીજગ્યાએકોઈખરાબવસ્તુનાખવામાંઆવે, અલ્લાહએતેહરામકર્યુંછે, અનેઆવીતકલીફઆપનારીવસ્તુદૂરકરવાપરસવાબઅનેનેકીનુંવચનઆપ્યુંછે, અનેતકલીફઆપનારનેસજાનીચેતવણીઆપીછે.

એવીજરીતેઅલ્લાહતઆલાએએકમુસલમાનપરજરૂરીકર્યુંછેકેતેબીજામાટેતેજવસ્તુપસંદકરેજેપોતાનામાટેપસંદકરતોહોય, અનેબીજામાટેતેવસ્તુનાપસંદકરે, જેપોતાનામાટેનાપસંદકરતોહોય, અલ્લાહતઆલાકહેછે:

﴿وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ وَاتَّقُوا اللَّهَ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ﴾ [المائدة:2]

 (નેકીઅનેતકવાનાકામોમાંલોકોનોસહકારઆપોઅનેગુનાહઅનેઅત્યાચારનાકામોમાંલોકોનોસહકારનઆપો, અલ્લાહથીડરો, ખરેખરઅલ્લાહસખતઅઝાબઆપનારછે) [અલ્માઈદહ: ૨].

અલ્લાહતઆલાકહેછે:

﴿إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ﴾ [الحجرات:10]

 (મોમિનતોસૌએકબીજાનાભાઈછે, એટલામાટેપોતાનાબેભાઇઓમાંમેળાપકરાવીદો) [અલ્હુજરાત: ૧૦].

અનેઅલ્લાહતઆલાએકહ્યું:

﴿ لَّا خَيْرَ فِي كَثِيرٍ مِّن نَّجْوَاهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلَاحٍ بَيْنَ النَّاسِ وَمَن يَفْعَلْ ذَٰلِكَ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا﴾ [النساء:114]

 (۞તેઓનાવધારેપડતાગુપ્તસૂચનોમાંકોઇભલાઇનથી, હાંભલાઇતેઓનાસલાહસૂચનોમાંછે, જેઓદાનકરવામાંઅથવાસત્કાર્યકરવામાંતથાલોકોનેમેળાપકરવાનોઆદેશઆપે, અનેજેવ્યક્તિફકતઅલ્લાહતઆલાનીપ્રસન્નતાઇચ્છતાઆકાર્યકરેતેનેઅમેચોક્કસપણેખૂબજપ્રમાણમાંફળઆપીશું.) [અન્નિસા: ૧૧૪].

 આપﷺએકહ્યું- : <<તમેત્યાંસુધીમોમિનનથીબનીશકતાજ્યાંસુધીતમેપોતાનાભાઈમાટેતેવસ્તુપસંદનકરોજેવસ્તુતમેપોતાનામાટેપસંદકરતાહોય>> [૫૯]. એટલામાટેજઆપﷺએહજજતુલ્વદાઅનામહત્વનાખુતબાવખતે [૬૦] જેઆપﷺએપોતાનાજીવનનાઅંતિમદિવસોમાંઆપ્યોહતો, અલ્લાહતઆલાનાવર્ણવેલઆદેશોનીપુષ્ટિકરતાકહ્યુંઅનેઇમામઅહમદેરિવાયતકરી: <<હેલોકો ! ખબરદારતમારોપાલનહારએકજછે, અનેતમારાપિતાએકજછે, ધ્યાનથીસાંભળો ! કોઈઅરબનાવ્યક્તિનેકોઈગેરઅરબવ્યક્તિપર, અથવાકોઈગેરઅરબવ્યક્તિનેકોઈઅરબનાવ્યક્તિપરકોઈપણપ્રાથમિકતાનથી, અનેનતોકોઈકાળાવ્યક્તિનેકોઈગોળાવ્યક્તિપરતેમજનતોકોઈગોળાવ્યક્તિનેકોઈકાળાવ્યક્તિપરકંઈપણપ્રાથમિકતાનથી,  હાજોપ્રાથમિકતાહોઈશકેછે, તોફક્તતકવાનાઆધારે. શુમેંતમારીસમક્ષઅલ્લાહનોઆદેશપહોંચાડીનથીદીધો? તોદરેકલોકોએકહ્યું, અલ્લાહનાપયગંબરેપહોંચાડીદીધુંછે>> [૬૧]. અનેઆપﷺવધુકહ્યું- : <<નિઃશંકઅલ્લાહતઆલાએતમારાપરતમારીજાન, તમારોમાલતમારીઇઝ્ઝતનેએવીરીતેહરામકરીદીધીછેજેવીરીતેકેઆદિવસને, આમહિનાનેઅનેઆશહેરનેહરામકર્યોછે. શુંમેંપહોંચાડીનથીદીધું? દરેકેજવાબઆપ્યોકેહા, પછીઆપﷺએપોતાનીઆંગળીઆકાશતરફઉઠાવીકહ્યું, હેઅલ્લાહ ! તુંસાક્ષીરહેજે>> [૬૨].

 છઠ્ઠું: સરદારી

અલ્લાહતઆલાએમુસલમાનોનેઆદેશઆપ્યોછેકેતેઓપોતાનામાંથીજકોઈનેપસંદકરીપોતાનોઇમામઅનેસરદારનક્કીકરીલે, અનેતેનીઈતાઅતઅનેસત્તાનેકબૂલકરે, અનેએકતાનાપ્રેરકબને, અનેવિવાદથીદુરરહે, અનેએવીજરીતેએકકોમહોવાનુંસાબિતકરે, એવીજરીતેતેમનેઆદેશઆપવામાંઆવ્યોકેપોતાનાઇમામઅનેસરદારનુંઅનુસરણઅનેઆજ્ઞાનુંપાલનકરે, જોકેજ્યારેસરદારઅલ્લાહનીનાફરમાનીપરમજબૂરકરેતોતેકામમાંતેમનીઈતાઅતઅનેઆજ્ઞાનુંપાલનકરવામાંનહીંઆવે, કારણકેઅલ્લાહનીઅવજ્ઞામાંકોઈસર્જનનુંઅનુસરણકરવુંજાઈઝનથી.

અલ્લાહતઆલાએએકમુસલમાનનેએપણઆદેશઆપ્યોછેકેજ્યારેતેકોઈએવાશહેરઅથવાદેશમાંરહેતોહોયજ્યાંપોતાનાઇસ્લામનેજાહેરનકરીશકતોહોય, અનેનતોતેઆઝાદબનીતેનોપ્રચારકરીશકતોહોયતોત્યાંથીકોઇઇસ્લામીશહેરતરફહિજરતકરીલે [૬૩] જ્યાંઇસ્લામનાઆદેશમુજબકામચાલતુંહોય, અનેઅલ્લાહએઆપેલમાર્ગદર્શનમુજબકોઈમુસલમાનસરદારીકરતોહોય.

કારણકેઇસ્લામશહેરનીબંદીશોઅનેકોમતથાજબાનનાતફાવતઅનેપ્રાથમિકતાનેકબૂલનથીકરતો, પરંતુએકમુસલમાનનીઓળખઇસ્લામછે, દરેકલોકોઅલ્લાહતઆલાનાબંદાઓછે, અનેસમગ્રસૃષ્ટિનોમાલિકઅનેપેદાકરનારઅલ્લાહતઆલાછે, એટલામાટેમુસલમાનજ્યાંપણઈચ્છેઆઝાદરહીઅવરજવરકરીશકેછે, શરતએકેતેઅલ્લાહનાનિયમોનુંપાલનકરતોહોય,  અનેજ્યારેતેઅલ્લાહનાઆદેશોવિરુદ્ધકોઈકામકરેતોતેનેઇસ્લામીકાનૂન [૬૪] અનેસજાપ્રમાણેનિર્ણયકરવામાંઆવશે, અલ્લાહનાઆદેશોપરઅમલઅનેઇસ્લામીહદપ્રમાણેસજાઆપવાથીજદેશમાંશાંતિઅનેઅમનકાયમથઈશકેછે, મુસલમાનોનાઅધિકારસુરક્ષિતરહીશકેછે, અનેતેમનીજાનઅનેમાલતેમજઇઝઝ્તનીસુરક્ષાથઈશકેછે, અનેતેમાંજલોકોનીભલાઈછે, અનેતેનાઆદેશવિરુદ્ધકામકરવાથીદરેકબુરાઈજન્મલઈશકેછે.

અલ્લાહતઆલાએમાનવીનીઅકલનીહિફાજતમાટેદરેકનશીલીપદાર્થઅનેઅકલપરપરદોકરીદેનારીવસ્તુઓનેહરામકરીછે, [૬૫] અનેશરાબપીનારનીસજાચાળીસથીએસીકોડામારવાનીનક્કીકરીછે, જેથીકરીનેતેશરાબપીવાનુંછોડીદે, અસલતેનીઅકલનીસુરક્ષાથઈશકે, એવીજરીતેતેબીજામાટેશીખામણનોસ્ત્રોતબને, અનેતેનીબુરાઈથીસુરક્ષિતબનીજાય.

એવીજરીતેઅલ્લાહતઆલાએમુસલમાનોનીજાનઅનેલોહીનીહિફાજતમાટેનાહકકતલકરવાનેહરામઠહેરાવ્યુંછે, અનેકતલકરનારનીસજાબદલામાંકતલજનક્કીકરીછે, અનેઘાનીસજાપણનક્કીકરીદીધીછે, એવીજરીતેએકમુસલમાનનેપોતાનીજાન, માલઅનેઇઝ્ઝતનીહિફાજતઅનેકદાચતેનાપરઆંચઆવેતેનેદૂરકરવાનીપણપરવાનગીઆપીછે; અલ્લાહતઆલાકહેછે:

﴿وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُونَ﴾ [البقرة:179]

 (અનેહેબુધ્ધીશાળીલોકો ! તમારામાટેકિસાસલેવામાંજજીવનછે, (અનેઆકાનૂનએટલામાટેજરૂરીકરીદેવામાંઆવ્યોછે,) કેતમેબધાઆપ્રમાણેનાકાર્યોથીબચીનેરહો) [અલ્બકરહ: ૧૭૯].

અનેઅલ્લાહનારસૂલﷺએકહ્યું- : <<જેવ્યક્તિપોતાનીનફસનીસુરક્ષાકરવામાંકતલથયોતેશહીદગણાશે, અનેજેપોતાનાસંતાનઅનેખાનદાનનીસુરક્ષાકરવામાંકતલથયોતોતેનેશહીદગણવામાંઆવશે, અનેજેવ્યક્તિપોતાનામાલનીસુરક્ષાકરતાકતલથયોતોતેપણશહીદછે>> [૬૬].

અલ્લાહતઆલાએમુસલમાનોનીઇઝ્ઝતનીહિફાજતએવીરીતેકરીછે, કેએકમુસલમાનેબીજામુસલમાનભાઈનેગેરહાજરીમાંએવીવાતકહેવાથીરોક્યાછે, જેતેનેપસંદનહોય, (અર્થાત્ગિબતકરવાથીરોક્યાછે)  એવીજરીતેકોઈમુસલમાનપરકોઈઅખલાકીઆરોપલગાવવાથીજેવુંકેઝીનાઅથવાલીવાતતવિશેઆરોપમુકવાનીસજા, જ્યાંસુધીતેશરીઅતમુજબસાબિતનકરેએસીકોડાનક્કીકરીછે.

એવીજરીતેઅલ્લાહતઆલાએમુસલમાનોનાનસબઅનેખાનદાનનીહિફાજતમાટેઝીનાઅનેશારીરિકસબંધ [૬૭], નેહરામકર્યાછે, અનેતેપાપનેઘણીમોટુંપાપકહ્યુંછે, અનેસખતીસાથેતેનાથીરોક્યાછે, અનેજોશરીઅતમુજબતેસાબિતથઈજાયતોભયાનકસજાતેનામાટેનક્કીકરીછે, જેથીલોકોમાટેશિખામણબને.

અલ્લાહતઆલાએલોકોનામાલનીદેખરેખમાટેચોરી, ધોખો, જુગાર, લાંચઅનેતેસિવાયતેદરેકઅયોગ્યરીતેકમાવવામાંઆવતીકમાણીનેહરામકરીછે, અનેતેખોટામાર્ગનેરોકવામાટેચોરીઅનેલૂંટફાટકરવાવાળાનીસજાહાથકાપવાનીનક્કીકરીછે, જ્યારેકેહાથકાપવાનીશરતોનક્કીછે, અનેજોહાથકાપવાનીશરતોપુરીનથાયઅનેચોરીસાબિતથાયતોપણકેટલીકસજાઓઆપવામાંઆવશે, જેથીતેઆવીહરકતોકરવાથીરુકીજાય.

આનિયમોઅનેકાનૂનતેઅલ્લાહએનક્કીકર્યાછે, જેઅસામાન્યઇલ્મઅનેહિકમતવાળોછે, અનેતેપોતાનાબંદાઓનીફિતરતસારીરીતેજાણેછે, અનેસાથેસાથેતેમનાપરદયાઅનેરહેમકરવાવાળોછે,  તેણેતેસજાઓનેમુસલમાનપાપીઓનાગુનાહોમાટેકફફારોબનાવીદીધીછે, અનેસમાજનેતેમનાથીઅનેદુરાચારીલોકોથીસુરક્ષિતરહેવાનોસ્ત્રોતબનાવ્યોછે, જેલોકોકાતિલનાકતલઅનેચોરનોહાથકાપવાપરવિરોધઉઠાવેછેતેઓખરેખરતેબેકારઅંગકાપવાનોવિરોધકરીરહ્યાછે, જોતેનેકાપવામાંનઆવેતોતેનોઅસરસંપૂર્ણસમાજમાંફેલાયજશે, અનેએવીરીતેતોસંપૂર્ણસમાજબરબાદથઈજશે, [૬૮] જ્યારેકેઆજલોકોબીજીબાજુમઅસૂમજાનોલેવાઅનેજુલમઅનેઅત્યાચારકરવાનોઅનેખૂનામરીકાપરખુશથતાહોયછે.

 સાતમું: ઇસ્લામમાંબાહ્યસિયાસ્ત

અલ્લાહતઆલાએમુસલમાનઅનેતેમનાસરદારોનેઆઆદેશઆપ્યોછેકેતેઓબિનમુસ્લિમનેઇસ્લામતરફબોલાવે, જેથીતેમનેશિર્કનાઅંધકારમાંથીનીકાળીઈમાનઅનેઇસ્લામનાપ્રકાશતરફલઈજાય, અનેદુનિયાઅલ્પકાલિકસામાનથીછૂટકારોઆપીતેકાયમરહેનારીનેઅમતોઅનેદિલનીશાંતિતરફમાર્ગદર્શનઆપે, જેનાથીખરેખરમુસલમાનફાયદોઉઠાવીરહ્યાછે,એવીજરીતેએકમુસલમાનનેઆદેશઆપવામાંઆવ્યોછેકેતેએકમાર્ગદર્શકઅનેસદાચારીમુસલમાનબનીનેસમાજમાંરહે, અનેપોતાનાઇલ્મથીબગડેલાસમાજનેસુધારે, અનેસમગ્રમાનવજાતિનેનષ્ટતાથીબચાવે, અનેતેમનીશુભેચ્છામાકોઈપ્રકારનીકમીનહોવીજોઈએ, બીજામાનવતાનાકાનૂનમુજબનહીં, જેઓકહેછેમેંપોતેસારાબનીનેરહોબીજાનીઇસ્લાહઅનેતેનાસુધારાનીકઈજરૂરનથી, આએવાતનીસ્પષ્ટદલીલછેકેમાનવીએબનાવેલમાનવતાનાકાનૂનઅધૂરાઅનેખોટાછે, અનેઇસ્લામનોજીવનપસારકરવાનાનિયમોકેટલાસાચાઅનેસચોટછે.

એવીજરીતેઅલ્લાહતઆલાએમુસલમાનોનેએઆદેશઆપ્યોછેકેતેઓઅલ્લાહનાદુશ્મનોનોમુકાબલોકરવામાટેપોતાનીસંપૂર્ણશક્તિઅનેઆવડતનેકામમાંલાવે, જેથીઇસ્લામઅનેમુસલમાનોનીહિફાજતથઈશકે, અનેઅલ્લાહઅનેતેમનાદુશ્મનોનેભયભીતઅનેડરાવવામાઆવે, એવીજરીતેસમયાંતરેજરૂરતપડવાપરકરારકરવાનીપરવાનગીઆપીછે, જેશરીઅતમુજબહોય, અનેતેમનેવચનભંગકરવાથીરોક્યાછે, જોકેદુશ્મનજવચનભંગકરેઅથવાએવીસ્થિતિઉભીકરીદે, જેકરારવિરુદ્ધહોયતોતમેપણતેમનેજવાબઆપીશકોછો.

મુસલમાનોનેયુદ્ધકરતાપહેલાઆદેશઆપવામાંઆવ્યોછેકેસૌપ્રથમકાફિરઅનેમુશરિકોનેઇસ્લામતરફબોલાવે, જોતેઓતેનોઇન્કારકરીદેતોતેમનેટેક્સઆપવાઅનેઅલ્લાહનીસામેઝૂકીજવામાટેકહે [૬૯] જોતેનોપણઇન્કારકરેતોકૂફરઅનેશિર્કઅનેઝુલ્મતેમજઅત્યાચારનેનાબૂદકરીતેમનીસાથેયુદ્ધકરે, [૭૦] જેથીફક્તઅલ્લાહનાદીનનોજવિજયથાય.

એવીજરીતેયુદ્ધવખતેમુસલમાનોનેઆદેશઆપવામાંઆવ્યોકેતેઓસ્ત્રીઓ, વૃદ્ધ, અનેસાધુઓનેકઈપણતકલીફનપહોંચાડે, જોકેતેલોકોકાફિરોસાથેભેગામળીકોઈનુકસાનપહોંચાડેતોઅલગવાતછે, એવીજરીતેકેદીઓસાથેપણસદ્વ્યવહારકરવામાંઆવે, આવીશિક્ષાઓથીઅનુમાનલગાવીશકાયછેકેઇસ્લામીજિહાદનોમકસદફક્તલૂંટમારઅનેપદપ્રાપ્તકરવુંઅથવાઅયોગ્યરીતેફાયદોઉઠાવવોનથી, પરંતુતેનાઅત્યંતઉચ્ચઅનેસાચાહેતુઓછે, અનેતેછેદીનનોપ્રચાર, અનેમાનવતાસાથેરહેમઅનેદયા, અનેમાનવતાનેમાનવીનીગુલામીથીકાઢીએકઅલ્લાહનીબંદગીતરફફેરવવાછે.

 આઠ: ઇસ્લામીઆઝાદી:

 (૧) દીનપ્રત્યેઆઝાદી

અલ્લાહતઆલાએબિનમુસ્લિમોનેજેઓઇસ્લામીહુકુમતનીહેઠળઆવીજાયતેઓનેપોતાનાદીનબાબતેઆઝાદીઆપીરાખીછે, તેમનેઇસ્લામનાઅકીદાઅનેશિક્ષાઓથીપરિચિતકરાવવામાંઆવેઅનેઇસ્લામતરફબોલાવવામાંઆવે, ત્યારબાદજોઈચ્છેતોઇસ્લામદીનનોસ્વીકારકરીલે, અનેદુનિયાઅનેઆખિરતનાજીવનનીનેઅમતોથીફાયદોઉઠાવે, અનેજોકોઈપોતાનાપૂર્વજોનાદીનપરબાકીરહીકમનસીબીઅથવાઅઝાબનોહકદારબનવામાગશે, તોતેનેપણસંપૂર્ણઅધિકારછે, અનેઆરીતેતેનાપરહુજ્જતકાયમથઈગઈ, અનેતેનામાટેઅલ્લાહપાસેઆકારણમુકવાનોમોકોનહીંમળેકેમારીપાસેઇસ્લામલઈનેકોઈપણનથીઆવ્યુંત્યારેમુસલમાનતેનેતેનાસાદાદીનપરછોડીદેશે, અનેતેનીજાણઅનેમાલનીસુરક્ષાનાકારણેતેમનીપાસેથીટેક્સવુસૂલકરીશું, તેઇસ્લામીઆદેશોનુંપાલનકરતોહોવોજોઈએ, અનેમુસલમાનોસામેપોતાનાનાજઇઝશિક્ષાઓજાહેરનકરે.

પરંતુજોકોઈમુસલમાનઇસ્લામદીનનોસ્વીકારકર્યાપછીપાછોફરીજાય, તોતેનીસજાકતલછે, તેઆભયાનકપાપનાકારણેજીવિતરહેવાનોહકનથીરાખતો, હાં, તૌબાઅનેઇસ્તિગ્ફારકરીફરીવારઇસ્લામમાંદાખલથઈજાયતોતેનીતૌબાકબૂલકરવામાંઆવશે.[૭૧].

જોકોઈએઇસ્લામથીફેરવીદેનારીવસ્તુઓમાંથીકોઈપણવસ્તુનેઅમલમાંલાવીતોતેનેતરતજછોડીતૌબાકરવીજોઈએ, અનેઅલ્લાહતઆલાથીમાફીમાંગે.

 ઇસ્લામમાંથીફેરવીનાખનારીવસ્તુઓઘણીછે; જેમાંથીકેટલીકનીચેપ્રમાણેછે:

શિર્કતેછે, અલ્લાહતઆલાનીઝાતઅનેસિફાતઅનેઈબાદતમાંઅન્યનેશરીકકરવા, ભલેનેપોતાનાઅનેઅલ્લાહવચ્ચેકોઈવાસતોઅથવાભલામણબનાવીજકેમનહોય, જેનેતેપોકારતોહોયઅનેભલામણનીવિનંતીકરતોહોય, ભલેનેતેનીમઅબૂદહોવાનોએકરારશાબ્દિકઅથવાસમજુતીમાંજકરતોહોય, અથવાઈબાદતનોઅર્થજાણવામાટેકરતોહોય, જેવુંકેઅજ્ઞાનતાનાસમયમાંજાહિલમુશરીકલોકોકરતાહતા, જેઓએપોતાનાનેકપૂર્વજોનીમૂર્તિઓએહેતુથીબનાવીરાખીહતીકેતેઓભલામણકરવામાટેકામમાંઆવશે, અથવાએકરારનકરતાકેતેઓમઅબૂદછે, પરંતુતેમનોઆઅમલઈબાદતછે, જેવુંકેઆજનાનામચીનમુસલમાનોનીસ્થિતિછે, જેમનેતૌહીદનાઅકીદાતરફબોલાવવામાંઆવેતોતેનેકબૂલનથીકરતા, તેઓખોટાઅનુમાનમાછેકેશિર્કતોફક્તમૂર્તિઓસામેસિજદોકરવાનુંનામછે, અથવાકોઈબંદોકોઈનાવિશેએમકહેકેઆમાટેમઅબૂદછે.

તેમનીસ્થિતિતેવ્યક્તિનીજેમછે, જેશરાબનુંનામબીજુંઆપીતેનેપીવે, જેનુંવર્ણનઆગળથઈગયુંછે, અલ્લાહતઆલાકહેછે:

﴿فَاعْبُدِ اللَّهَ مُخْلِصًا لَّهُ الدِّينَ (2) أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ (3)[الزمر:2-3]

 (બસ ! તમેઅલ્લાહતઆલાનીજબંદગીકરો, તેનામાટેજદીનનેનિખાલસકરતા. (૨) યાદરાખો ! અલ્લાહમાટેજનિખાલસતાથીબંદગીકરવીઅનેજેલોકોએતેનેછોડીનેબીજાનેકારસાજબનાવીરાખ્યાછે, (તેઓકહેછે) કેઅમેતોતેમનીબંદગીફક્તએટલામાટેકરીરહ્યાછેકેતેઓઅમનેઅલ્લાહથીનજીકકરીદે, આલોકોજેનાવિશેવિવાદકરીરહ્યાછે, તેનોનિર્ણયઅલ્લાહકરશે, જુઠ્ઠાઅનેકૃતઘ્નીલોકોનેઅલ્લાહહિદાયતનથીઆપતો.(૩)) [અઝ્ઝૂમર: ૨-૩],

અનેઅલ્લાહતઆલાએકહ્યું:                                       

﴿ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ (13) إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ (14)[فاطر:13-14]

 (આજઅલ્લાહછે, તમારાસૌનોપાલનહાર, તેનીજબાદશાહીછે, તેનેછોડીનેજેમનેતમેપોકારોછો, તેતોખજૂરનાઠળિયાનાછોતરાંનાપણમાલિકનથી. (૧૩) જોતમેતેલોકોનેપોકારો, તોતેઓતમારીપોકારસાંભળીશકતાનથીઅનેજોસાંભળીપણલે, તોતેનોજવાબઆપીશકતાનથી, પરંતુકયામતનાદિવસેતમારાતેશિર્કનોઇન્કારજકરશે, અનેઅલ્લાહજેવીકોઈસાચીવાતતમનેનહિજણાવે. (૧૪)) [ફાતિર: ૧૩-૧૪]

૧- મુશરિકઅનેઅન્યકાફિરજેવુંકેયહૂદી, ઈસાઈ, નાસ્તિક, મજૂસીઅનેતાગૂતશક્તિઓ, જેઅલ્લાહનાનિયમોવિરુદ્ધનિર્ણયકરેછે, અનેઅલ્લાહનાઆદેશોનોવિરોધકરેછે, અનેઅલ્લાહનાનિર્ણયથીખુશનથીથતા, તોજેવ્યક્તિજાણવાછતાંયકાફિરનસમજેતેપોતેપણકાફીરછે.

૨- જેવ્યક્તિએશિર્કનાઆધારપરજાદુપોતેકર્યુંઅથવાજાણીલીધાપછીજાદુકરનારનેસાચોગણ્યોતોતેકાફિરગણાશે.

૩- એવોઅકીદોરાખવોકેબીજીશરીઅતઅથવાકાનૂનઇસ્લામીશરીઅતકરતાસારીઅનેમહાનછે, અથવાકોઈબીજાનોનિર્ણયઅલ્લાહનારસૂલકરતાવધુસારોછે, અથવાકુરઆનઅનેહદીષવિરુદ્ધઅન્યનોનિર્ણયલેવોજાઈઝછે.

૪- રસૂલથીદ્વેષરાખવો, અથવાઆપેદર્શાવેલવાતોમાંથીકોઈવાતનેનાપસંદકરવી.

૫- જાણતાહોવાછતાંયદીનનીકોઈવાતનોમજાકકરવો. [૭૨].

૬- ઇસ્લામનાવિજયઅનેપ્રાથમિકતાઅનેપ્રગતિનેનાપસંદકરવી, અનેતેનીકમજોરીઅનેહારપરખુશથવું.

૭- કાફિરોસાથેદોસ્તીઅનેતેમનીમદદકરવીઅનેમુસલમાનોવિરુદ્ધજાણતાછતાંયતેમનીમદદકરવીકેકાફિરોસાથેદોસ્તીકરનારતેલોકોમાંજગણવામાંઆવશે.

૮- એવોઅકીદોરાખવોકેમારીપાસેશરીઅતઇસ્લામનીહદવટાવવાનોઅધિકારછે, જોકેકોઈપણબાબતમાંકોઈવ્યક્તિનેરસૂલનીશરીઅતઅથવાઆદેશોવિરુદ્ધહદવટાવવાનોઅધિકારનથી.

૯- અલ્લાહતઆલાનાદીનથીમોઢુંફેરવવું, જેવ્યક્તિએજાણવાછતાંયઇસ્લામથીમોઢુંફેરવ્યુંઅર્થાત્નતોતેનેસમજ્યોઅનેનતોતેનાપરઅમલકર્યોતોતેકાફિરછે.

૧૦- ઇસ્લામનાકોઈએવાઆદેશનોઇન્કારજેનાપરસૌએકમહોય, અનેતેનોહુકમકોઈનાથીછુપાયેલોનહોય, આદરેકબાબતોનીદલીલકુરઆનમાવર્ણનકરવામાંઆવ્યાછે.

 (૨) અભિપ્રાયઆપવાનીસ્વતંત્રતા:

ઇસ્લામેવિચારકરવાનીસંપૂર્ણઆઝાદીઆપીછે, શરતએકેતેવિચારઇસ્લામનીશિક્ષાવિરુદ્ધનહોય, એકમુસલમાનનેઆદેશઆપવામાંઆવ્યોકેસત્યવાતકહેવામાંકોઈનીચિંતાનકરે, તેનેઉત્તમજિહાદકહેવામાંઆવ્યુંછે, એવીજરીતેતેનેઆદેશઆપવામાંઆવ્યોછેકેપોતાનાઆગેવાનોનેબેહતરમશવરાઆપે,અનેસારીવાતોનીશિખામણઆપે, અનેખરાબવસ્તુઓથીરોકે, અનેબાતેલલોકોનોવિરોધકરે, અનેતેમનાથીદૂરરાખે, અનેકોઈનાવિચારનેમાનઆપવામાટેસૌથીસારોનિયમછે,એવાવિચારોજેઇસ્લામનીશિક્ષાવિરુદ્ધહોયતોતેમનેજાહેરકરવાનીપરવાનગીનથી, કારણકેઆતોસ્પષ્ટવિદ્રોહ, નષ્ટતાઅનેસત્યનીજળકાપીનાખવીગણાશે.

 ૩- વ્યક્તિગતઆઝાદી:

અલ્લાહતઆલાએઇસ્લામનીશરીઅતમાંરહીમુસલમાનનેવ્યક્તિગતઆઝાદીઆપીરાખીછે, એકમુસલમાનભલેનેતેસ્ત્રીહોયકેપુરુષપોતાનીબાબતોમાંસંપૂર્ણઅધિકારધરાવેછે, અનેઆઆપેલીઆઝાદીનાકારણેલે-વેચભેટ, વકફકરવું, માફીઅનેદરગુજરએવીજરીતેનેકસ્ત્રીનેલગ્નમાટેપસંદકરવીઅનેઅન્યઘણાદીનીતેમજદુન્યવીવસ્તુઓનોઅધિકારઆપ્યોછે, તેનાપરકોઈજબરદસ્તીનથીકરીશકતું,  હા, એકમુસલમાનસ્ત્રીકોઈએવાવ્યક્તિસાથેલગ્નનથીકરીશકતી, જેદીનમાસરખોનહોય, જેથીતેનાઅકીદાઅનેદીનનીસુરક્ષાથઈશકે, અનેઆપાબંદીતેનીસુરક્ષાઅનેતેનાખાનદાનનીસુરક્ષામાટેછે.

સ્ત્રીનોવલી (નસબપ્રમાણેસબંધમાંનજીકવ્યક્તિઅથવાતેનોનાયબ) જતેનાલગ્નનોજવાબદારહશે, કારણકેસ્ત્રીપોતેજપોતાનોલગ્નનથીકરીશક્તિ, જેથીવ્યાભિચારીસ્ત્રીસાથેતેનીસરખામણીનથઈશકેઅનેતેનીહિફાજતઅનેતેનીપવિત્રતાપરઆંગળીનઉઠીશકે, જેવલીહશે, તેથનારપતિનેકહેશેકેમેંફલાણીનાલગ્નતમારીસાથેકરાવીદીધા, તેનાજવાબમાંતેબેસાક્ષીઓનીહાજરીમાંકહેશેકેમેંકબૂલકર્યું.

ઇસ્લામએકમુસલમાનનેપરવાનગીનથીઆપતોકેતેશરીઅતનીહદનેઉલ્લંઘનકરે, કારણકેતેઅનેસમગ્રસૃષ્ટિઅલ્લાહનીમાલિકીહેઠળછે, એટલામાટેહદમાંરહેતાવ્યસ્તતાઅનેકામકરે, જેનેઅલ્લાહતઆલાએમાનવતામાટેખુશીઅનેતેમનાઅમનનુંકારણબનાવ્યુંછે, જેતેનાપરઅમલકરશેતેહિદાયતપરઅનેસફળથશે, અનેજેવ્યક્તિએતેનોવિરોધકર્યોતેબદનસીબઅનેબરબાદથશે, એટલામાટેઅલ્લાહતઆલાએવ્યભિચાર, સમલૈંગિકતા, આત્મહત્યાઅનેઅલ્લાહનાસર્જનમાફેરફારકરવાનેહરામઠહેરાવ્યુંછે.

જ્યાંસુધીનખકાપવા, મૂછોકતરાવવા, દુટીનીચેનાવાળકાપવા, બગલનાવાળસાફકરવા, અનેખતનાકરવાનોસબંધછે, તોતેએટલામાટેકરતોહોયછેકેઅલ્લાહતઆલાએઆદેશઆપ્યોછે.

ઇસ્લામેમુસલમાનોનેઅલ્લાહનાદુશ્મનોનીતેવસ્તુઓમાંસરખામણીકરવાથીરોક્યાછે , જેતેમનીગુણવત્તાનાઆધારેહોય, કારણકેજાહેરમાંસરખામણીકરવાથીઅંદરોઅંદરજતેમનીમુહબ્બતઅનેએકદિલનોલગાવથઈજતોહોયછે.

અનેઅલ્લાહતઆલાએકમુસલમાનથીઈચ્છેછેકેતેસાચોમુસલમામબનીનેરહે, તેલોકોનાઅભિપ્રાયઅનેવિચારપરઆધારિતનહોય, એવીજરીતેતેબીજામાટેસદાચારીઆદર્શવ્યક્તિબનીનેરહે, કોઈનોઅનુસરણકરવાવાળોનહોય.

એવીજરીતેઇસ્લામેબનાવટઅનેપ્રગતિઅનેનવાનવાફનબનાવવા, અનેનવીનવીવસ્તુઓબનાવવીઅનેઉચ્ચશિક્ષણનેપ્રાપ્તકરવાનોઆદેશઆપ્યોછે, અનેબિનમુસ્લિમોદ્વારાફાયદોઉઠાવવાઅનેશીખવામાટેકોઈવાંધોનથીઉઠાવ્યો, કારણકેઅલ્લાહજસાચેજમાનવીનોશિક્ષકછે, અલ્લાહતઆલાકહેછે:

﴿عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ﴾ [العلق:5]

 (માનવીનેતેકઈશીખવાડયું, જેતેનહતોજાણતો.) [અલ્અલક: ૫].

અનેમાનવીનેવ્યક્તિગતજીવનથીફાયદોઉઠાવવા, તેમનીપવિત્રતાકાયમરાખવા, અનેપોતેઅનેઅન્યનીતકલીફથીબચાવવામાટેઇન્સાનનોસુધારોઅનેસદ્ભાવનામાટેસૌથીસારીઉચ્ચજગ્યાછે.

 (૪) રહેવામાટેઆઝાદી:

અલ્લાહતઆલાએમુસલમાનોનેઘરમાંરહેતાસમયેઆઝાદરાખ્યાછે, કોઈબીજાવ્યક્તિનેતેનીપરવાનગીવગરઘરમાંનજરકરવાઅથવાઅંદરદાખલથવાનીપરવાનગીનથીઆપી.

 (૫) કમાવવામાટેઆઝાદી:

અલ્લાહતઆલાએમુસલમાનોનેરોજીશોધવા, અનેતેનેખર્ચકરવામાટેશરીઅતનાહદમાંરહેતાઆઝાદીઆપીછે, તેનેકામકરવા, કમાવવા, અનેમહેનતઅનેમજદૂરીકરવાનોઆદેશઆપ્યોછે, જેથીતેપોતાનીઅનેપોતાનાસંતાનનીજવાબદારીઉઠાવીશકે, ઉપરાંતસારાઅનેભલાઈનામાર્ગમાંખર્ચકરવુંજોઈએ, એનાવિરુદ્ધહરામકમાણીજેવુંકેવ્યાજ, જુગાર, લાંચ, ચોરી, જાદુનીકમાણી, શરાબવેચાણ, વ્યભિચાર, અશ્લિલતા, સજીવનીછબીલેવી, [૭૩] રમતગમતનાસાધનોથીમળતીકમાણી, અનેનૃત્યઅનેગીતદ્વારાપ્રાપ્તથતીકમાણીનેહરામકરીછે, અનેજેવીરીતેઆમાર્ગનીકમાણીહરામછેએવીજરીતેતેમાર્ગમાંમદદકરવીપણહરામછે, એટલામાટેએકમુસલમાનમાટેજરૂરીછેકેતેફક્તભલાઈનાકામોમાંઅનેયોગ્યમાર્ગેમાંજખર્ચકરે, અનેઆગાઈડલાઈનમાનવીમાટેકમાણીઅનેખર્ચકરવામાટેભલામણતેમજસૌથીસાચીગાઈડલાઈનછે, જેથીતેહલાલકમાણીદ્વારામાલદારબનીખુશહાલજીવનપસારકરીશકે.

 ૯: પરિવારમાટેઇસ્લામેસૂચવેલાનિયમો:

અલ્લાહતઆલાએઇસ્લામમાંપરિવારમાંસંપૂણગુણોસાથેતરતીબઆપ્યુંછે, અનેતેનિયમોએવાસંપૂર્ણઅનેસચોટતેમજફાયદારૂપછે, જેનામુજબઅમલકરવાથીદરેકપ્રકારનીરાહતઅનેખુશનસીબીપ્રાપ્તથાયછે, નીચેતેનાનિયમોઅનેઉસૂલવર્ણનકરવામાંઆવીરહ્યાછે, માતાપિતાનાહક: અલ્લાહતઆલાએદરેકમુસલમાનપુરુષઅનેસ્ત્રીપરમાતાપિતાસાથેસારોવ્યવહારઅનેતેમનીસેવાતેમજતેમનુંઅનુસરણકરવુંજરૂરીકરીદીધુંછે, જેથીતેઓતેમનાથીખુશરહે, કારણકેતેમનીખુશીમાંઅલ્લાહનીખુશીછે, એવીજરીતેમાતાપિતાથીદુરરહેવાવાળામાટેતેમનીવારંવારમુલાકાતકરવી, તેમનીસેવાકરવી, અનેજોજરૂરતમંદહોયતોતેમનોખર્ચઉઠાવવો, અનેતેમનામાટેરહેવાનીસગવડકરવીજરૂરીછે, અનેઆવુંકરવાથીસવાબઅનેનેકીનુંવચનઆપ્યુંછે, એવીજરીતેઅલ્લાહતઆલાએતેલોકોમાટેઅઝાબનીચેતવણીસંભળાવીછે, જેઓમાતાપિતાનીઅવજ્ઞાકરેછે, અનેતેમનીસેવાતેમજજરૂરતનીવસ્તુઓપુરીપાડવામાંકચાસરાખેછે.પતિપત્નીનાહક: અલ્લાહતઆલાએલગ્નકરવાનોઆદેશઆપ્યોછે, અનેતેનીહિકમતકુરઆનમજીદમાંતેમજઆપનીપવિત્રજબાનવડેવર્ણનઅનેસ્પષ્ટબતાવી.

***


 લગ્નકરવાનીહિકતમો:

૧- લગ્નકરવાથીપવિત્રતાઅનેઇઝ્ઝતનુંજીવનમળેછે, હરામકાર્યઅનેખરાબકૃત્યોકરવાથી -વ્યભિચાર- કરવાથીસુરક્ષિતરહેછે, અનેખરાબનજરથીમાનવીબચીનેરહેછે.

૨- લગ્નકર્યાપછીપુરુષઅનેસ્ત્રીબન્નેનેશાંતિમળેછે, કારણકેઅલ્લાહતઆલાએપતિપત્નીવચ્ચેમુહબ્બતરાખીછે.

૩- મુસલમાનોનીસંખ્યામાંવધારોથાયછેઅનેએકપવિત્રસમાજનીરચનાથાયછે.

૪- પતિપત્નીમાંથીદરેકએકબીજાનેકામઆવેછે, જ્યારેકેદરેકઅલ્લાહએનક્કીકરેલનિયમનુંઅનુસરણકરેછે, જેદરેકનીતબિયતપ્રમાણેહોયછે.

પુરુષબહારનીદુનિયાઅનેરોજીરોટીમાટેજવાબદારછે, અનેસ્ત્રીઅંદરઘરોનાકામકાજતેમજગર્ભ, જન્મ, બાળકોનેદૂધપીવડાવવું, તરબિયત, સફાઈઅનેપાકી, ખાવાનુંબનાવવું, વગેરેજેવીજવાબદારીઓતેનાપરહોયછે, અનેજ્યારેપતિથાકીનેલોતપોતથઈઘરમાંપ્રવેશે, તોપત્નીતેનામાટેશાંતિનાસ્ત્રોતઉભાકરેછે, તેપોતાનાબાળકોથીસુકૂનઅનેશાંતિપ્રાપ્તકરેછે, અનેદરેકથકાવટ, ચિંતાભૂલીજાયછે, અનેએવીજરીતેતેઘરમાંઅમનઅનેશાંતિનજરઆવતીહોયછે. જોકોઈજરૂરતઅનેયોગ્યજગ્યાહોયતોસ્ત્રીઓમાટેકામકરવું, અનેસ્ત્રીમાટેઘરનાખર્ચમાટેપતિસાથેજવાબદારીસંભાળવીજાઈઝછે, પરંતુતેનામાટેકેટલીકશરતોછે,   પહેલી: સ્ત્રીનીકામકરવાનીજગ્યાપુરુષનીકામકરવાનીજગ્યાએથીઅલગહોવીજોઈએ, એવીજગ્યાકેબન્નેએકબીજાસાથેભેગાનમળીજાય, જેવુંકેપોતાનાઘરમાં, અથવાપોતાનાકોઈબાગઅથવાફાર્મહાઉસમાં, વગેરેજેવીજગ્યાઓછે, જેમાંબન્નેભેગાનથીથતા, અનેજ્યાંભેગાથતાહોયજેવુંકેફેકટરી, અનેદુકાનતેમજઓફીસોમાં, તોઆવીજગ્યાએતેનેકદાપિકામકરવાનીપરવાનગીનથી, અનેનતોતેનાપતિઅથવાતેનાભાઈઅનેમાતાપિતાનેઅનેસંબધીઓનેહકછેકેતેનેતેનીપરવાનગીઆપે, કારણકેઆવસ્તુપોતેવિદ્રોહમાંપડવા, અથવાબીજાનેવિદ્રોહમાંપાડવાઅનેઆખાસમાજમાંફસાદફેલાવવાજેવુંછે. સ્ત્રીજ્યાંસુધીપોતાનાઘરમાંસુરક્ષિત, પરદામાંઅનેશાંતિમાંરહેત્યાંસુધીદુરાચારીલોકોહાથનથીમારીશકતા, અનેગુનેગારલોકોખરાબનઝરનથીકરીશકતા, પરંતુતેનાવિરુદ્ધજ્યારેસ્ત્રીલોકોવચ્ચેનીકળીજાયછે, તોપોતાનીકિંમતીવસ્તુપવિત્રતાઅનેહયાખોઈનાખેછે, અનેતેબકરીનીજેમથઈજાયછે, જેજંગલીજાનવરનીવચ્ચેફસાઈગઇહોય, પછીસહેજવારમાંતેનીપવિત્રતા, ઇઝ્ઝતનાચૂરેચૂરાથઈજાયછે. અનેદુરાચારીલોકોતેનીઇઝ્ઝતનેમાટીમાંમેળવીદેછે. જોકોઈવ્યક્તિએકસ્ત્રીપરસંતોષનથીપામતોતોઅલ્લાહતઆલાએતેનેચારલગ્નકરવાનીપરવાનગીઆપીછે, શરતએકેતેતેણીઓવચ્ચેખર્ચઉઠાવવામાં, રહેઠાણમાં, અનેરાતપસારકરવામાંન્યાયસાથેકામલે, અનેજ્યાંસુધીદિલનીમુહબ્બતનીવાતછેતોતેમાંઇન્સાફશરતનથી, કારણકેઆમાનવીનાહાથમાંનથી, કારણકેતેલાચારછે, અનેઆવસ્તુમાટેઇન્સાફકરવાપરઅલ્લાહતઆલાએઇન્કારકર્યોછે:

﴿وَلَن تَسْتَطِيعُوا أَن تَعْدِلُوا بَيْنَ النِّسَاءِ وَلَوْ حَرَصْتُمْ﴾ [النساء:129]

 (તમારાથીએવુંતોક્યારેયનહીંથઇશકેકેપોતાનીદરેકપત્નીઓમાંદરેકરીતેન્યાયકરો) [અન્નિસા: ૧૨૯],

તેમોહબ્બતઅનેતેનાપ્રત્યેનાસ્ત્રોતછે, જેમાંન્યાયનકરવામાંઆવેતોકોઈવાંધોનથી, જેવસ્તુએકથીવધારેલગ્નમાટેજરૂરીછે, તેનાપરમાનવીકુદરતનથીધરાવતો, અલ્લાહતઆલાએપયગંબરોમાટેએકથીવધારેલગ્નમાટેપરવાનગીઆપીહતીઅનેઆછૂટતેદરેકવ્યક્તિમાટેછે, જેતેમનીવચ્ચેન્યાયકરવાનીક્ષમતાધરાવતોહોય, કારણકેઅલ્લાહતઆલાપુરુષઅનેસ્ત્રીઓમાટેશુંસારુંછેઅનેશુંખરાબછે, તેસારીરીતેજાણેછેઅનેએવીજરીતેવ્યવહારઅનેમજાકપરસારીરીતેજાણેછે, અનેતેપ્રમાણેઆદેશોઉતારતોહોયછે, એટલામાટેએકતંદુરસ્તવ્યક્તિએટલીશારીરિકશક્તિતોધરાવતોહોયછેકેતેએકસમયેચારસ્ત્રીઓનેએકસાથેરાખીશકે, અનેતેમનેઇઝ્ઝતઆપીશકે, જોઈસાઈ [૭૪] નાદીનપ્રમાણેએકપત્નીસુધીલગ્નજીવનનેસીમિતકરીદેવામાંઆવે, જેનીપુષ્ટિકેટલાકમુસલમાનોપણકરતાહોયછે, તોતેનાકારણેનીચેવર્ણવેલખરાબીઓજાહેરથઈશકેછે.

પહેલું: જોકોઈવ્યક્તિસાચોમોમિનઅનેડરવાવાળોહશેતોઆનિયમઅનેપાબંદીનાકારણેપોતાનેનિરાશઅનેપોતાનેવંચિતસમજશે, અનેપોતાનીપોતાનીજાઈઝઈચ્છાનેછુપાવવાઅનેખતમકરવામાટેમજબૂરથઈજશે, કારણકેએકપત્નીપોતાનીરચનાનાકારણેવિવિધપ્રકારનીસમસ્યાઓથીપસારથતીહોયછે, જેવુંકેગર્ભ, હૈઝ, નિફાસઅનેબીમારીવગેરે, જેમાંએકપતિશારીરિકસંબંધનથીબનાવીશકતો, તોતેસમયેપોતાનેઅલગઅનેપત્નીવગરનોવિચારકરેછે, આત્યારેજ્યારેકેપત્નીતેનેપસંદહોય, અનેતેબન્નેનીવચ્ચેમુહબ્બતઅનેપ્યારકાયમહોય, જોતેનેપોતાનીપત્નીસાથેમોહબ્બતઅનેલગાવનહોયતોઆદિવસોમાંવધારેતકલીફઅનેમાનસિકતણાવમાંજતોરહેછે.

બીજું: જોકોઈવ્યક્તિઅલ્લાહનીઅવજ્ઞાકરતોહોયઅનેખિયાનતકરતોહોયઅનેએવાસંજોગમાંખરેખરખિયાનતકરશે, અનેપત્નીનેનજરઅંદાજકરીવ્યભિચારજેવોખતરનાકગુનોહકરીલે, ઘણાતેલોકોજેઓએકથીવધારેલગ્નપરલાંબીલાંબીતકરીરઅનેઅવરોધપેદાકરેછે, અનેપત્નીનાઅધિકારમાટેજાગૃતનજરેઆવીરહ્યાછે, તેઓપોતાનાનિજીજીવનમાંવ્યભિચાર, અશ્લિલતામાંસપડાયેલાહોયછે, અનેતેનાકરતાંપણવધારેખતરનાકવાતએવીછેકેએકથીવધારેલગ્નનોવિરોધકરનાર, તેનાઆદેશનેજાણતાહોવાછતાંયકેઅલ્લાહએતેનીપરવાનગીઆપીછે, તોતેનોવિરોધકરનારકાફિરગણવામાંઆવશે.

ત્રીજું: જોએકથીવધારેલગ્નપરરોકલગાવીશુતોઘણીસ્ત્રીઓપરિણીતજીવનઅનેસંતાનજેવીમોટીનેઅમતથીવંચીતથઈજશે, જેથીએકપવિત્રસ્ત્રીલાચારબનીજીવનપસારકરશે, જ્યારેકેબીજીતરફવિદ્રોહઅનેઅશ્લિલતાપસંદકરવાવાળીસ્ત્રીપાપીવ્યક્તિસાથેજીવનપસારકરશે.

દરેકલોકોસારીરીતેજાણેછેકેદુનિયામાંદરેકસમયેસ્ત્રીઓનીસંખ્યાપુરુષોકરતાવધારેહોયછે, કારણકેપુરુષજયુદ્ધમાંકામઆવેછેઅનેરોજીનીશોધમાંવિવિધપ્રકારનાખતરાઓનોસામનોકરીમૃત્યુનીગોદમાંજતારહેછે, એવીજરીતેદરેકલોકોપણજાણેછેકેસ્ત્રીબાલિગથયાપછીલગ્નમાટેકાબીલથઈજાયછે, પરંતુઘણાપુરુષબાલિગથયાપછીતરતજપરિણીતજીવનસંભાળવાનીશક્તિનથીધરાવતા, કારણકેતેમનાશિરેમહોરઅનેપત્નીનાખર્ચનીજવાબદારીહોયછે... વર્ણવેલકારણોથીસારીરીતેઅંદાજોલગાવીશકાયછેકેઇસ્લામેસ્ત્રીસાથેઇન્સાફઅનેદયાકરીછે, જેલોકોએકથીવધારેલગ્નનોવિરોધકરેછેતેઓખરેખરસ્ત્રીઓ, પયગંબરોનીસુન્નતનાદુશ્મનછે, કારણકેપયગંબરોએપણએકથીવધારેલગ્નકર્યાછે, અનેશરીઅતનીહદમાંએકથીવધારેસ્ત્રીનેઅપનાવીછે.

રહીગેરત, ચિંતાઅનેગેરતનીવાત, જેબીજીપત્નીઆવવાપરપહેલીપત્નીમહેસુસકરતીહોયછે, તોઆએકજઝબાતીવાતછે, તેનેશરીઅતનાઆદેશપરપ્રાથમિકતાનથીઆપીશકતા, હાએવુંથઈશકેછેકેલગ્નપહેલાપોતાનાપતિથીએવીશરતલગાવીશકેછેકેતેનાજીવનમાંતેબીજાલગ્નનહિકરે, અનેઆશરતકબૂલકરીલીધાપછીપતિએતેનીપાબંદીકરવીપડશે, પરંતુજોશરતહોયછતાંયબીજાલગ્નકરવાનીઈચ્છાજાહેરકરેતોપહેલીપત્નીનેછૂટઆપવામાંઆવીછેકેતેચાહેતોતેનીસાથેપરિણીતજીવનમાંરહેઅથવાતોપછીઅલગથઈજાય, અનેઆપ્રમાણેપતિનોકોઈહકનથીકેસ્ત્રીનેઆપેલીકોઈપણવસ્તુપાછીલે.

તલાકનીપરવાનગી: અલ્લાહતઆલાએતલાકનીપરવાનગીઆપીછે, અનેતેનીપરવાનગીએવીસ્થિતિમાંછે, જ્યારેપતિપત્નીવચ્ચેસખતવિવાદથઈજાય, અનેબન્નેનાસ્વભાવમાંકોઈસમજોતાનહોય, અનેપ્યારતેમજમુહબ્બતખતમથઈજાય, અનેએકબીજાવચ્ચેકોઈસંબંધનરહે, આવીપરિસ્થિતિમાંબન્નેનેખરાબમાહોલથીબચાવવામાટેઇસ્લામપરવાનગીઆપેછેકેપતિપત્નીસારીરીતેઅલગથઈજાય, અનેપછીનવેસરથીબીજાજીવનસાથીનીશોધકરે, જેજીવનબાકીરહીગયુંછે, તેનેખુશહાલીસાથેપસારકરે, અનેજોબન્નેનુંમૃત્યુઇસ્લામપરથાયતોઆખિરતમાંપણતેમનેખુશહાલીનસીબથઈશકેછે. [૭૫].

 દસ: ઇસ્લામનોસ્વાસ્થ્યનિયમ:

શરીઅતઇસ્લામમેદરેકફાયદારૂપેતબીબીનુસ્ખાબતાવીદીધાછે, કુરઆનમજીદઅનેઆપﷺએઘણીહદીષોમાંમાનસિકઅનેશારીરિકબીમારીનીશોધઅનેતેનીસારવારનાકેટલાકતરીકાવર્ણનકર્યાછે, અલ્લાહતઆલાકહેછે:

﴿وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ﴾ [الإسراء:82]

 (અનેઅમેકુરઆનમાંજેકઈપણઉતારીએછીએતેતોમોમિનોમાટેશિફાઅનેરહેમતછે) [અલ્ઇસ્રા: ૮૨],

આપﷺએકહ્યું- : <<અલ્લાહતઆલાજ્યારેકોઈબીમારીઉતારેછે, તોતેનીસાથેતેનીસારવારપણઉતારેછે, તોકેટલાકલોકોતેનાસારવારસુધીપહોંચીજાયછેઅનેકેટલાકતેનાથીઅજાણરહેછે>> [૭૬].

અનેઆપﷺએકહ્યું- : <<સારવારકરતારહો ! અનેખબરદાર ! હરામવસ્તુઓથીસારવારનકરશો>> [૭૭]. ઇમામઈબ્નુલ્કય્યિમરહ.એપોતાનીકિતાબ "ઝાદુલ્મઆદફીહદ્યિખયરુલ્ઇબાદ" માંનબવીસારવારવિષયપરવિસ્તારપૂર્વકલખ્યુંછે, આકિતાબનુંવાંચનકરવુંજોઈએ, કારણકેઇસ્લામઅનેઅંતિમપયગંબરમુહમ્મદﷺનીજીવનચરિત્રવિશેઆકિતાબસૌથીસારીઅનેસ્પષ્ટઅનેસાચીકિતાબોમાંથીએકછે.

 અગિયાર: રોજી, વેપાર,

કારીગરીઅનેખેતીવાડીવિશેઅનેલોકોનેજેવસ્તુઓનીજરૂરતછે, જેવુંકેપાણી, ખોરાક, લોકોનોફાયદો, અનેતેસંસ્થાઓ, જેઓપોતાનાશહેરોમાંઅનેગામડામાંખુશી, તેમનીસાફસફાઈ, તેમનામાંટ્રાફિકનિયમો, ધોખોઅનેજૂઠવિરુદ્ધયુદ્ધ, વગેરેથીસંબધધરાવેછે, તેદરેકનુંવર્ણનઇસ્લામમાંજોવામળેછે.

 બારમું: છુપાયેલોદુશ્મનઅનેતેનાથીસુરક્ષિતરહેવાનાતરીકા:

અલ્લાહતઆલાએકુરઆનમજીદમાંમુસલમાનોનાદુશ્મનોનુંવર્ણનકર્યુંછે, જેતેમનાદીનઅનેદુનિયાનીનષ્ટતાનુંકારણબનેછે, જ્યારેતેઓતેદુશ્મનોનુંઅનુસરણકરવાલાગે, તેમનાથીબચવાઅનેતેમનીબુરાઈથીસુરક્ષિતરહેવાનાતરીકાવર્ણનકર્યાછે. અનેતેદુશ્મનોનીચેપ્રમાણેછે:

પહેલો: ધૃતકારેલોશેતાન: જેઅન્યદુશમનોનેમાનવીવિરુદ્ધઉકસાવેછે, અનેતેણેજઆપણામાતાપિતાઆદમઅનેહવ્વાનેજન્નતથીબહારકર્યા, અનેકયામતસુધીતેમનીસંતાનનોકાયમીદુશ્મનબનીગયો, તેખૂબજપ્રયત્નકરેછેકેમાનવીનેપથભ્રષ્ટકરીકુફ્રઅનેશિર્કમાંસપડાવીદે, જેથીઅલ્લાહનીપનાહતેઓતેનીસાથેજહન્નમમાજાય, અનેજેવ્યક્તિતેનાકુફ્રઅનેશિર્કમાંસપડાતોનથીતોતેનેબુરાઈઅનેગુનાહમાનાખવાનીકોશિશકરેછેજેથીતેઅલ્લાહતઆલાનીનારાજગીઅનેઅઝાબતેમજસજાનોહકદારબને.

શેતાનએવુસર્જનછે, જેમાનવીનીરગરગમાંદોડેઅનેઅસરકરેછે, તેમનાહૃદયમાંવસ્વસોનાખેછે, અનેબુરાઈનેતેનીસામેસારીરીતેપેશકરેછે, જેથીમાનવીધોખોખાઈપથભ્રષ્ટથઈજાય, શેતાનનીયુક્તિઓથીબચવામાટેનાનુસ્ખા: જેવુંકેઅલ્લાહતઆલાએપોતેજવર્ણનકર્યુંકેજ્યારેકોઈમુસલમાનનેગુસ્સોઆવેઅથવાકોઈગુનાહનોઈરાદોકરે, તો ":અઉઝુબિલ્લાહિમિનશ્શય્તાનિર્રજીમ" (હુંધૃતકારેલાશેતાનથીઅલ્લાહનીપનાહમાંગુછું) કહે, અનેગુસ્સાપરઅમલઅનેગુનાહનુંકામનકરે, અનેએવુંસમજેકેઆગુનાહપરઉશ્કેરવાનુંકામતેનોપ્રથમદુશ્મનશેતાનતરફથીછે, જેતેનીનષ્ટતામાટેતૈયારરહેછે, પછીતેનાથીઅળગારહેતેમજનફરતજાહેરકરે. અલ્લાહતઆલાકહેછે:

﴿إِنَّ الشَّيْطَانَ لَكُمْ عَدُوٌّ فَاتَّخِذُوهُ عَدُوًّا إِنَّمَا يَدْعُو حِزْبَهُ لِيَكُونُوا مِنْ أَصْحَابِ السَّعِيرِ﴾ [فاطر:6]

 (યાદરાખો ! શેતાનતમારોદુશ્મનછે, તમેપણતેનેદુશ્મનજમાનો, તેતોપોતાનાજૂથનેફક્તએટલામાટેજબોલાવેછેકેતેસૌજહન્નમમાંજનારાથઇજાય.) [ફાતિર: ૬].

બીજોદુશમન: પોતાનુંનફસ (મનેચ્છાઓ): અનેજેનાકારણેમાનવીસત્યનોઇન્કારઅનેતેનેછુપાવવામાટેતૈયારરહેછે, અનેપોતાનાનફસનીમનેચ્છાઓનેઅલ્લાહનાઆદેશઅનેરસૂલનીસુન્નતોપરપ્રાથમિકતાઆપેછે, જઝબાતનેસત્યઅનેઇન્સાફપરપ્રાથમિકતાઆપવીપણમનેચ્છાઓનુંઅનુસરણકરવામાંગણાશે, આદુશમનથીસુરક્ષિતરહેવાનોનુસખોએછેકેનફસનાઅનુસરણથીઅલ્લાહનીપનાહમાંગે, અનેનફસનુંઅનુસરણનકરે, પરંતુસત્યઅનેહિદાયતનામાર્ગનેઅપનાવે, અનેતેનાનિયમોનુંપાલનકરે, ભલેનેતેમાંકઠિનતાહોઈઅનેદિલનાપસંદકરતુંહોય, એવીજરીતેશેતાનથીપણઅલ્લાહનીપનાહમાંગવીજોઇએ.

ત્રીજાદુશ્મન: નફસેઅમ્મારહ: જેમાનવીનેહંમેશાબુરાઈપરઉશ્કેરેછે, ક્યારેકમાનવીપોતાનાદિલમાંજેઅયોગ્યઈચ્છાઓજાહેરકરેછે, ઉદાહરણતરીકેવ્યાભિચાર, અથવાશરાબપીવું, અથવાકારણવગરરમઝાનનારોઝાછોડવા, અથવાઆપ્રમાણેનાઅન્યગુનાહોકરવાનીઈચ્છાકરવી, જેનેઅલ્લાહએહરામકર્યાછે, આબધાજનફસેઅમ્મારહતરફથીહોયછે, આછુપાયેલાદુશ્મનથીછુટકારોમેળવવાનોતરીકોએછેકેબંદોપોતાનાનફસ્અનેશેતાનનીયુકિતઓથીપનાહમાંગે, અનેહરામવસ્તુઓથીદૂરરહે, અનેઅલ્લાહનીપ્રસન્નતાઇચ્છતાઆગુનાહોથીસંપૂર્ણબચીનેરહે, જેરીતેઈચ્છાહોવાછતાંયનુકસાનકારકવસ્તુઓથીબચીનેરહેછે, અનેએવોવિચારકરેઆહરામઈચ્છાઓનજીકમાંજનષ્ટથઈજશે, અનેત્યારબાદઅફસોસઅનેખેદકરવોપડશે.

ચોથોદુશમન: માનવીઓમાંથીશેતાન: અનેઆતેગુનેગારલોકોછે, જેધૃતકારેલાશેતાનનામદદગારલોકોછે, જેગુનાહકરતારહેછે, અનેતેમનીસાથેરહેવાવાળાલોકોનેતેનીતરફબોલાવેછે, તેમનીમજલિસોઅથવાતેમનાથીદૂરરહીસુરક્ષિતરહીશકાયછે.

 તેરમું: જીવનનોમકસદઅનેખુશહાલજીવન:

તેઉચ્ચહેતુ, જેનાકારણેઅલ્લાહતઆલાએઇન્સાનનેપેદાકર્યા, તેહેતુનષ્ટથનારીદુનિયાઅનેતેનોરંગીનસામાનનહીંપરંતુહંમેશાબાકીરહેવાવાળીભવિષ્યનીતૈયારીછે, જેમૃત્યુપછીનસીબથશે, જેનેઆપણેઆખિરતનુંજીવનકહીએછીએ, એટલામાટેએકસાચોમુસલમાનદુનિયાનાજીવનનેઆખિરતનાજીવનસુધીપહોંચવામાટેનોવસિલોબનાવેછે, અનેતેનામાટેએકખેતરનીજેમછે, એવુંવિચારેછે, તેનેજપોતાનાજીવનનોહેતુનથીસમજતો.

અનેતેઅલ્લાહનાઆદેશોનેયાદરાખેછે. અલ્લાહતઆલાકહેછે:

﴿وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ﴾ [الذاريات:56]

 (અમેજિનોઅનેમાનવીઓનેફક્તઅમારીઇબાદતમાટેપેદાકર્યાછે) [અઝ્ઝારિયાત: ૫૬],

અનેઅલ્લાહતઆલાકહેછે:

﴿يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَلْتَنظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ وَاتَّقُوا اللَّهَ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ (18) وَلَا تَكُونُوا كَالَّذِينَ نَسُوا اللَّهَ فَأَنسَاهُمْ أَنفُسَهُمْ أُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ (19) لَا يَسْتَوِي أَصْحَابُ النَّارِ وَأَصْحَابُ الْجَنَّةِ أَصْحَابُ الْجَنَّةِ هُمُ الْفَائِزُونَ (20)[الحشر:18-20]

 (હેઇમાનવાળાઓ ! અલ્લાહથીડરતારહોઅનેદરેકવ્યક્તિજોઇલેકેતેણેકાલ (કયામત) માટેશું (સંગ્રહ) કર્યુંછે. અને (દરેકસમયે) અલ્લાહથીડરતારહો, અલ્લાહતમારાદરેકકાર્યોથીખબરદારછે. (૧૮) અનેતમેતેલોકોજેવાનથઇજાઓજેઓઅલ્લાહનેભૂલીગયા , તોઅલ્લાહએતેમનેએવીરીતેભુલાવીદીધાકેતેઓપોતાનાઅસ્તિત્વનેજભૂલીગયાઅનેઆવાજલોકોવિદ્રોહીછે. (૧૯) જહન્નમવાળાઓઅનેજન્નતવાળાઓસરખાનથી, જન્નતવાળાઓજ (ખરેખર) સફળછે. (૨૦) [અલ્હશ્ર: ૧૮/૨૦],

અલ્લાહતઆલાકહેછે:

﴿فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ (7) وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ (8)[الزلزلة:7-8]

 (બસ ! જેણેરજબરાબરભલાઇકરીહશે, તેતેનેજોઇલેશે (૭) અનેજેણેરજબરાબરબુરાઇકરીહશે, તેપણતેનેજોઇલેશે. (૮)) [અલ્ઝલ્ઝલહ: ૭-૮].

એકસાચોમોમિનઆપ્રમાણેનીદરેકઆયતોપરચિંતનમનનકરતોહોયછે, જેઆયતોમાંઅલ્લાહતઆલાએઇન્સાનનાજન્મનોમકસદઅનેહેતુવર્ણનકર્યાહોય, અનેતેનુંખરુંભવિષ્યઅનેખરેખરઠેકાણાંતરફધ્યાનદોર્યુંહોય, એટલામાટેએકસાચોમોમિનતેસાચીભવિષ્યનીતૈયારીમાંનિખાલસતાસાથેઅલ્લાહતઆલાનીઈબાદતઅનેતેનીઈચ્છાઓપ્રમાણેજીવનપસારકરવામાંવ્યસ્તહોયછે, જેથીદુનિયામાંઅલ્લાહનીપ્રસન્નતાઅનેઆખિરતમાંજન્નતનોહકદારબને, અલ્લાહતઆલાઆવાવ્યક્તિનેદુનિયામાંશાંતિભર્યુંજીવનઆપેછે, તેઅલ્લાહનીસુરક્ષામાંરહેછે, અનેઅલ્લાહનાનૂરથીજુએછેઅનેતેનીઈબાદતતેમજતેનીસમક્ષદુઆકરીખુશથાયછે, અનેઅલ્લાહતેનોઝિકરકરવાથીતેનાદિલઅનેદિમાગનેશક્તિઆપેછે.

અનેવાતચીતતેમજપોતાનાવ્યવહારથીલોકોસાથેભલાઈકરેછે, જેથીલોકોનીસારીદુઆઓઅનેસારીઈચ્છાઓતેનેપ્રાપ્તથાયછે, જેનાકારણેતેનેવધુખુશીઅનેદિલનીઠંડકનસીબથાયછે, બીજીતરફતેનોસામનોકેટલાકએવાલોકોસામેથાયછે, જેઓઉપકારભૂલીજાયછેઅનેતેનેતકલીફઆપેછે, તોપણતેપોતાનીગુણવત્તાઅનેપ્રતિષ્ઠતાછોડતોનથી, કારણકેતેનોમકસદઅલ્લાહનીપ્રસન્નતાપ્રાપ્તકરવીઅનેસવાબતેમજનેકીનોહોયછે, એવીજરીતેકેટલાકઇસ્લામનાદુશ્મનોનેજોવેછેકેતેઓઇસ્લામનોમજાકઉડાવતાહોયછે, અનેતેઓઆઝાદછે, તોતેનેપયગંબરોનીસુન્નતસમજીવેઠીલેછે, અનેઇસ્લામથીસાચેમુહબ્બતઅનેસુન્નતતેમજશરીઅતમાંવધારોથાયછે, એવીજરીતેએકમોમિનહલાલરોજીમાટેમહેનતકરેછે, તેઓફીસ, દુકાન, કારખાનું, અથવાખેતીમાખૂબમહેનતકરેછેઅનેધ્યાનકેન્દ્રિતકરીકામકરેછે, જેથીપોતાનાથીઇસ્લામઅનેલોકોનેફાયદોપહોંચાડીશકે, અનેકયામતનાદિવસેપોતાનાઇખલાસઅનેસારીનિયતનાકારણેસવાબઅનેનેકીનોહકદારબનેઅનેતેનાદ્વારાપોતાનાસંતાનનીસુરક્ષાકરેઅનેફકીરઅનેલાચારોપરસદકોકરે, અનેઆપ્રમાણેપ્રતિષ્ઠતાભર્યુંજીવનઅનેઇઝઝ્તદારજીવનપસારકરેકારણકેઅલ્લાહતઆલાનીનજીકમજબૂતમોમિનવધારેપ્રિયછે, અનેએવીજરીતેતેવ્યર્થખર્ચાવગરખાયછે, પીવેછે, અનેસૂઈજાયછે, જેથીકરીનેઅલ્લાહનીઇતાઅતકરીતકવોપ્રાપ્તકરીશકે, તેપોતાનીપત્નીસાથેભેગોથાયછે, જેથીતેપોતાનેઅનેતેનેપણસુરક્ષિતરાખીશકે, અનેએવાસંતાનપેદાકરે, જેઅલ્લાહનીઈબાદતઅનેતેનુંઅનુસરણકરતાહોય, અનેતેંમનાજીવનમાંઅથવામૃત્યુપામ્યાપછીદુઆઓકરે, અનેતેમનામાટેસદકએજારીયહનુંકામકરે, અનેઉમ્મતેમુહમ્મદીયહમાંવધારોથાય, અનેએવીરીતેતેઅલ્લાહપાસેસવાબનોહકદારબને, મુસલમાનઅલ્લાહએઆપેલનેઅમતનોશુકરમાનેછે, જેનાકારણેતેનેઈબાદતકરવામામદદરૂપથાયછે,.અનેતેનેફક્તઅલ્લાહતરફથીવિચારકરેછે, જેનાકારણેતેનેવધુનેઅમતોઆપવામાઆવેછે, અનેતેનેસવાબમળેછે, બીજીતરફજ્યારેતેનાપરમુસીબત, તકલીફઆવેછેતોજેવુંકેફકીરી, તંગી,બીમારી, ડર. વગેરેતોતેનેઅલ્લાહતરફથીઅજમાયશસમજેછે, જેથીઅલ્લાહતઆલાતકદીરબાબતેતેનુંઇમાનજોઈલે, જોકેઅલ્લાહતઆલા.દરેકવસ્તુનેપહેલાથીજસારીરીતેજાણેછે, [૭૮]- એકમોમિનસબરકરેછેઅનેતેનેઅલ્લાહનીપ્રસન્નતાનુંકારણસમજીકબૂલકરેછે, અનેતેનાવખાણકરેછે, જેથીતેસબરનોસવાબપ્રાપ્તકરે, જેસવાબતેનામાટેનક્કીકર્યોછે, આવીરીતેમુસીબતતેનામાટેસરળબનીજાયછે, અનેતેનેતેખૂબજહસતાહસતાકબૂલકરેછે, જેવીરીતેકોઈબીમારકડવીદવાનેપોતાનીસારવારનુંકારણસમજીપીજાયછે.

જોકોઈમુસલમાનપોતાનાજીવનનેઅલ્લાહનાઆદેશમુજબપસારકરેઅનેઅલ્લાહનારસૂલેપોતાનાઅમલઅનેવાતથીસ્પષ્ટકર્યુંછેતોતેનેખુશહાલજીવનઆપવામાંઆવશે, જેનેકોઈતકલીફનુકસાનનથીપહોંચાડીશકતી. અનેનતોમૃત્યુતેનેડગમગાવીશકેછે, અનેતેદુનિયાઅનેઆખિરતબન્નેમાંસફળથશે, અલ્લાહતઆલાકહેછે:

﴿تِلْكَ الدَّارُ الْآخِرَةُ نَجْعَلُهَا لِلَّذِينَ لَا يُرِيدُونَ عُلُوًّا فِي الْأَرْضِ وَلَا فَسَادًا وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ﴾ [القصص:83]

 (આખિરતનુંઘરઅમેતેમનામાટેબનાવ્યુંછે, જેઓધરતીપરઘમંડનથીકરતા, નવિદ્રોહઇચ્છેછે, (અનેઉત્તમપરિણામ) તોડરવાવાળાઓમાટેશ્રેષ્ઠપરિણામછે) [અલ્કસસ: ૮૩],

અલ્લાહતઆલાએસાચુંકહ્યું:

﴿مَنْ عَمِلَ صَالِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْيِيَنَّهُ حَيَاةً طَيِّبَةً وَلَنَجْزِيَنَّهُمْ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا يَعْمَلُونَ﴾ [النحل:97]

 (જેવ્યક્તિપણનેકકાર્યકરે, પછીતેપુરુષહોયકેસ્ત્રીહોય, શરતએકેતેમોમિનહોવાજોઈએ, તોઅમેતેમનેખરેખરઅત્યંતશ્રેષ્ઠજીવનઆપીશુંઅનેઆખિરતમાંતેમનાસત્કાર્યોનોઉત્તમબદલોપણતેમનેજરૂરઆપીશું) [અન્નહલ: ૯૭].

પાછલીઆયતોમાંઅનેઆપ્રમાણેનીદરેકઆયતોમાંઅલ્લાહતઆલાખબરઆપેછેકેતેનેકવ્યક્તિનેભલેનેતેપુરુષહોયકેસ્ત્રીતેદરેકનેકકામોપરઉત્તમબદલોઆપશે, જેતેનીપ્રસન્નતાખાતરકર્યાહશે, અનેઆબદલોઅલ્લાહતઆલાદુનિયામાંઉત્તમજીવનઆપીઆપેછેઅનેઆખિરતમાંજન્નતનીનેઅમતોઆપીઆપશે, જેહમેશાબાકીરહેવાવાળીછે, આપﷺકહેછે: <<મોમિનનીસ્થિતિપણઅનોખીહોયછે, તેનાદરેકકામમાંભલાઈહોયછે, અનેઆફક્તમોમિનવ્યક્તિમાટેજછે, જ્યારેતેનેકોઈખુશીપહોંચેછેતોતેતેનાપરઅલ્લાહનોશુકરકરેછેઅનેતેતેનામાટેશ્રેષ્ઠછેઅનેજ્યારેતેનેકોઈતકલીફપહોંચેછેતોતેતેનાપરસબરકરેછેઅનેતેપણતેનામાટેશ્રેષ્ઠછે>> [૭૯].

વર્ણવેલદરેકવાતોથીસ્પષ્ટજાણવામળેછેકેઇસ્લામજએકએવોદીનછે, જેફિતરતમુજબછે, અનેસારુંઅનેખરાબનીસાચુંમાપછે, અનેતેમધ્યમઅનેસંપૂર્ણદીનછે, અનેતેસિવાયદરેકરાજકીય, સામાજિકઅનેતરબીયતનાકાનૂનઅધૂરાછે, અનેતેદરેકકાનૂનનેઇસ્લામપ્રમાણેતપાસકરવીજોઈએઅનેતેનાપ્રમાણેકામકરવુંજોઈએ, અનેદરેકનિયમ, ઉસૂલ, કાનૂનબનાવતાપહેલાસૌપ્રથમઇસ્લામનેગાઈડલાઇનરૂપેઉપયોગકરવોજોઈએ, તેનાવગરકોઈપણનિયમઅથવાકાનૂનનીસફળતાઅશક્યછે, જોકેતેનેઅપનાવનારમાટેદુનિયાઅનેઆખિરતબન્નેમાદુર્ભાગ્યનુંકારણબનશે.

***

 પાંચમોવિભાગ - કેટલીકશંકાસ્પદવસ્તુઓનાજવાબ

 પહેલું: એવાલોકોજેમનોઅકીદોખરાબછેઅનેપોતાનેઇસ્લામતરફસંબોધિતકરેછે:

પહેલોપ્રકાર: આતેલોકોછે, જેઓપોતાનેમુસલમાનકહેછે, અનેમુસલમાનસમાજમાંદાખલથવાનોદાવોપણકરેછે, પરંતુપોતાનીવાતોઅનેઅમલથીઇસ્લામવિરુદ્ધકામકરેછે, અનેએવાખરાબકાર્યોકરતાહોયછે, જેનોથોડોકપણસંબંધઇસ્લામસાથેનથી, ખરેખરઆલોકોઇસ્લામનેમાનવાવાળાનથી,  અનેનતોતેમનેઇસ્લામતરફસંબોધિતકરવાયોગ્યછે, અનેતેમનામાંપણકેટલાકપ્રકારછે:

 (૧) જેલોકોનાઅકીદામાંખરાબીહોયછે:

અનેતેલોકોકબરોનોતવાફકરેછે, અનેકબરવાળાપાસેપોતાનીજરૂરતમાંગતાહોયછે, અનેતેમનેફાયદોઅથવાનુકસાનપહોંચાડનારગણતાહોયછે... [૮૦].

 (૨) જેલોકોનાઅમલકરવામાંખરાબીહોયછે:

જેફરજકાર્યોછોડીદેછે, અનેહરામકામકરતાહોયછે, જેવીરીતેકેવ્યભિચાર, શરાબપીવી, વગેરે. અનેઅલ્લાહનાદુશ્મનોથીમુહબ્બતકરતાહોયછે, અનેતેમનીસરખામણીકરતાહોયછે.

 (૩) આતેલોકોછે, જેમનાઅકીદાકમજોરછે,

અનેઇસ્લામીશિક્ષાઓનેસંપૂર્ણરીતેનથીમાનતા, અનેકેટલાકજરૂરીકામોમાંઆળસકરેછે, પરંતુસંપૂર્ણરીતેનથીછોડતા, એવીજરીતેકેટલાકહરામકામપણકરેછે, જેકૂફરઅનેશિર્કસુધીનથીપહોંચાડતા, અનેકેટલીકખરાબઆદતોતેમનામાંહોયછે, ઇસ્લામેતેનેહરામઅનેકબીરહગુનાહગણાવ્યાછે, ઉદાહરણતરીકે, વચનભંગ, દ્વેષ, હસદ, વગેરે.. તોઆવાલોકોઇસ્લામનેજાણીજોઈનેઅથવાઅજાણતામાઇસ્લામનેનુકસાનપહોંચાડીરહ્યાછે, કારણકેઇસ્લામીશિક્ષાથીઅજાણએકબિનમુસ્લિમએમસમજતોહોયછેકેઇસ્લામઆપ્રમાણેનીખરાબઆદતોનીપરવાનગીઆપેછે.

બીજોપ્રકાર: આતેલોકોછે, જેઓઇસ્લામસાથેકોઈપણપ્રકારનોસંબંધરાખવાનથીમાંગતા, પરંતુઇસ્લામનાસખતદુશ્મનછે, અનેતેનાથીસ્પષ્ટદ્વેષરાખેછે, અનેતેનેનુકસાનપહોંચાડવામાટેહંમેશાતૈયારરહેછે, મુશતશ્રિકીનઅનેઈસાઈસંસ્થાઓઅનેયહૂદીમિશનિરી, અનેએપ્રમાણેબીજાલોકો, જેઓઇસ્લામનાઝડપથીફેલાવવાઅનેતેનીઅસામાન્યશિક્ષાઓનાઅનેદીનેફિતરતહોવાના [૮૧] કારણેદિલમાંદ્વેષઅનેનફરતરાખેછે, જેથીબિનમુસ્લિમમાનસિકપરેશાનીઅનેદબાવમાંરહેછે, અનેપોતાનાપૂર્વજોનાદીનથીઅશાંતરહેછે, કારણકેતેણેફિતરીદીનનોસ્વીકારનથીકર્યો, અનેતેનાવિરુદ્ધજીવનપસારકરીરહ્યોછે, તેનાવિરુદ્ધએકમુસલમાનજેપોતાનાદીનથીખુશથઈશાંતિભર્યુંજીવનપસારકરીરહ્યોછે, કારણકેતેણેઅલ્લાહએનક્કીકરેલદીનનોસ્વીકારકર્યોછે, જેતેનીફિતરતપ્રમાણેછે, એટલામાટેજકોઈપણયહૂદીઅથવાઈસાઈપરંતુકોઈપણબાતેલદીનઅપનાવેલવ્યક્તિનેઅમેકહીએછીએકેતમારાબાળકોતોઇસ્લામફિતરતપરપેદાથાયછે, પરંતુકૂફરપરખોટીતરબીયતકરીતમેતેઓનેઇસ્લામથીદુરકરીબાતેલદીનપરલગાવીદોછો.

સખતહસદઅનેદ્વેષરાખનારમુસ્તશરિકીન, અનેમિશનરીઓએજાણીજોઈનેમુહમ્મદﷺપરજુઠાણુંબાંધ્યુંછે- :

૧- ક્યારેકતોઆપﷺનીપયગંબરીનેજૂઠલાવેછે.

૨- અનેક્યારેકઆપﷺનુંઅપમાનકરેછે, જોકેઆપﷺનીઝાતઅલ્લાહતઆલાતરફથીદરેકશારીરિકઅનેઅખલાકી. ખામીઓથીપાકછે.

૩- ઇસ્લામનાકેટલાકશંકાસ્પદઆદેશોનેબદલી, જોકેતેઆદેશોપણન્યાયપૂર્વકઅનેબધુંજજાણનારઅલ્લાહતઆલાએઆદેશઆપ્યાછે, એવાઆદેશોદ્વારાતેમનોમકસદલોકોનેપથભ્રષ્ટકરવાનોહોયછે۔

પરંતુદરેકવખતેઅલ્લાહતઆલાતેમનીયુક્તિઓનેનાકામબનાવીદેછે, કારણકેતેઓસત્યનોમુકાબલોકરીરહ્યાહોયછે, અનેસત્યહંમેશાબુલંદરહેછે, હારતુંનથી۔અલ્લાહતઆલાકહેછે:

﴿يُرِيدُونَ لِيُطْفِئُوا نُورَ اللَّهِ بِأَفْوَاهِهِمْ وَاللَّهُ مُتِمُّ نُورِهِ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ (8) هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ (9)[الصف:8-9]

 (તેઇચ્છેછેકેઅલ્લાહનાપ્રકાશનેફૂંકમારીનેઓલવીદેંઅનેઅલ્લાહપોતાનાપ્રકાશનેપૂરુંકરીનેજરહેશે, ભલેનેકાફિરોનેખરાબલાગે (૮) તેજછે, જેણેપોતાનાપયગંબરનેહિદાયતઅનેસાચોદીનઆપીનેમોકલ્યા, જેથીતેનેદરેકદીનપરવિજેતાબનાવીદે, ભલેનેમુશરિકલોકોરાજીનહોય. (૯)) [અસ્સફ્ફ: ૮-૯].

 બીજું: ઇસ્લામનામસ્દર (સ્ત્રોત):

જ્યારેકોઈવ્યક્તિઇસ્લામદીનનીસત્યતાજાણવાઇચ્છતોહોયતોતેણેઇસ્લામનેજાણવામાટેસૌપ્રથમકુરઆનમજીદનુંવાંચનકરવુંજોઈએ,  પછીઅલ્લાહનારસૂલનીહદીષોનુંવાંચનકરવુંજોઈએ, અનેખાસકરીનેસહીહબુખારી, સહીહમુસ્લિમ, મુઅત્તાઇમામમાલિક, મુસ્નદઇમામઅહમદબિનહન્બલ, સુનન્અબૂદાઉદ, સુનન્તિર્મિઝી, સુનન્નસાઈ, સુનન્ઈબ્નેમાજહ, અનેસુનન્દાર્મી, વગેરેહદીષનીકિતાબોનુંવાંચનકરવુંજોઈએ, એવીજરીતેસિરતેઈબ્નેહિશામ, તફસીરઈબ્નેકષિર, એવીજરીતેઇમામઈબ્નુલ્કય્યિમરહ.નીકિતાબ "ઝાદુલ્મઆદફીહદ્યિખયરુલ્ઈબાદ" નુંવાંચનકરવુંજોઈએ, તેસિવાયઇસ્લામનીસચોટરીતેસમજાવનારઆલિમોઉદાહરણતરીકે, શેખુલ્ઇસ્લામઈબ્નેતૈયમિયહરહ. અનેઇમામમુહમ્મદબિનઅબ્દુલવહહાબરહ.નીકિતાબોપઢવીજોઈએ, તેજઇમામમુહમ્મદબિનઅબ્દુલવહહાબ, જેમનાદ્વારાઅનેઅમીરુલ્મુવહહદીનમુહમ્મદબિનસઉદનીમદદથીબારમીસદીઈસ્વીમાંઅલ્લાહતઆલાએસંપૂર્ણઅરબદેશમાંઅનેઅન્યશહેરોમાંપણતૌહીદફેલાવી, અનેશિર્કઅનેબિદઅતનેનિસ્તઅનેનાબૂદકર્યા, અનેઅલ્લાહનીતૌફીકથીઆજસુધીતેનાસારાઅસરજોવામળીરહ્યાછે.

મુશતશ્રિકીનઅનેઘણાપ્રખ્યાતઇસ્લામીસંસ્થાઓનીતેકિતાબોજેઇસ્લામીશિક્ષાઓનોવિરોધકરેછે, અનેસહાબાતેમજનેકલોકોનેગાળોઆપેછે, અથવાનિષ્ણાંતઆલિમોઉદાહરણતરીકેઅલ્લામહઈબ્નેતૈયમિયહ, અલ્લામહઈબ્નુલ્કય્યિમરહ. અનેઇમામમુહમ્મદબિનઅબ્દુલવહહાબવિરુદ્ધજુઠાણુંબાંધેછે, અનેતેમનીઇઝ્ઝતમાંઅલગઅલગપ્રકારનીશંકાસ્પદવાતોકરેછે, તોઆવાલોકોનીકિતાબોવાંચવાથીદૂરરહેવુંજોઈએ, કારણકેતેગુમરાહીતરફલઈજાયછે.

 ત્રીજું: ઇસ્લામનાદીન

દરેકમુસલમાનનોએકજદીનછે, અનેતેછે, ઇસ્લામ, જેનેસમજવામાટેકુરઆનમજીદઅનેઅલ્લાહનારસૂલનીસુન્નતછે, અનેજેઇસ્લામનીસમજુતીરજૂકરનારવિખ્યાતઆલિમો, જેવાકેચારમંતવ્યો, હન્બલી, માલિકી, શાફઇ, અનેહનફીતોઆમદરસાછે, જેમાંઉપરોક્ત. આલિમોએપોતાનામદરસામાંપોતાનાવિદ્યાર્થીઓનેશિક્ષાઆપીહતી, તેદરેકમદરસાનુંમૂળયુકુરઆનઅનેહદીષછે, અનેતેમનીવચ્ચેજેથોડોકવિવાદછે, તેતોફુરુઇમસાઇલ(પેટાસમસ્યાઓ)માંજોવામળેછે, અનેપોતેઇમામોનેપોતાનાવિદ્યાર્થીઓનેશિક્ષાઆપીહતીકેજેવાતકુરઆનઅનેસુન્નતપ્રમાણેહોયતેનોસ્વીકારકરીલેવામાંઆવે, ભલેનેતેમનાવિરુદ્ધકોઈપણહોય.

મુસલમાનઆમસ્લકમાંથીએકપણમસ્લકનોપાંબદનથી, પરંતુકુરઆનઅનેસુન્નતનુંઅનુસરણકરવુંતેનામાટેજરૂરીછે,અનેજેલોકોઆમસ્લકતરફનિસબતઆપીઅકીદામાંખોટઉભીકરેછેઅનેદરગાહોતેમજકબરોનીમુલાકાતકરેછેઅનેતેમનાદ્વારાપોતાનીજરૂરિયાતરજૂકરેછે, અનેઅલ્લાહનાનામઅનેગુણોમાંખોટીસમજુતીવર્ણનકરતાહોયછે, તોઆલોકોતેઇમામોનોવિરોધકરીરહ્યાછે, કારણકેઇમામોનાઅકીદાપ્રમાણેનેકલોકોનોઅકીદોહોયછે, જેમનુંવર્ણનઆગળફિરકએનાજીયામાંવર્ણનથઈગયુંછે.

 ચોથું: એવાજૂથોજેમનોસંબંધઇસ્લામથીનથી:

દુનિયામાંકેટલાકએવાજૂથોઆવ્યાછે, જેઓપોતાનાબાતેલઅકીદાઅનેપથભ્રષ્ટવિચારનાકારણેઇસ્લામથીતેમનોકોઈસંબંધનથી, તોપણતેઓપોતાનીનિસબતઇસ્લામતરફબતાવેછે, પરંતુખરેખરતેમનોસંબધઇસ્લામસાથેકઈનથી, તેમનાઅકીદાકુફ્રનાઅકીદાછે,આલોકોઅલ્લાહનીઆયતોઅનેતૌહીદનોઇન્કારકરેછે,  કેટલાકફિરકાનીચેપ્રમાણેછે:

 ૧- બાતિનીફિરકો:

આજૂથહુલૂલઅનેરુહએકબીજામાંપ્રવેશકરેછે, એવોઅકીદોરાખેછે, તેમજતેમનુંકહેવુંછેકેઆયતોનોએકજાહેરીઅર્થહોયછેઅનેબીજોઅંદરનોઅર્થહોયછે,  જાહિરીઅર્થએજેઆપﷺએવર્ણનકર્યું,  અનેદરેકમુસલમાનતેનાપરએકમતછે, અનેઅંદરનોએકઅર્થતેનીવિરુદ્ધછે, જેપોતાનીમનેચ્છાપ્રમાણેપોતેકરીશકેછે [૮૨આજૂથનીશરૂઆતજ્યારેઇસ્લામપોતાનાપ્રચારનાપ્રગતિપરહતો, અનેયહૂદીઅનેમજૂસીઅનેફ્રાન્સમાંરહેતાફલસફોવર્ણનકરનારએકજૂથઇસ્લામનેનુકસાનપહોંચાડવા, અનેમુસલમાનોમાંવિવાદઅનેનિફાકપેદાકરીઇસ્લામનેનાબૂદકરવાનાહેતુથીએકમસલક (મંતવ્ય) તૈયારકર્યો, જેનાકારણેકુરઆનનીઆયતોમાંપોતાનીમનમાનીકરીસમજુતીવર્ણનકરવામાંઆવે, અનેએવીરીતેમુસલમાનએકબીજાસાથેલડાઈકરે, અનેએવીજરીતેઅહલેબૈતસાથેદોસ્તીઅનેમુહબ્બતનીઆડમાંએકનવોમસલકઉભોકર્યો,  અનેપોતાનેતેમનાશુભેચ્છુકઅનેવફાદારગણાવ્યા, જેથીલોકોનીહમદર્દીપ્રાપ્તકરીશકે, અનેઆવીરીતેઅજ્ઞાનીલોકોનીએકમોટીસંખ્યાતેમનીસાથેજોડાઈ, જેઓએતેલોકોનેગુમરાહકરીદીધા.

 ૨- કાદયાનીફિરકો:

તેગુમરાહઅનેબાતેલફિરકાઓમાંથીએકકાદયાનીપણછે, જેગુલામઅહમદકાદયાનીતરફનિસબતકરેછે, જેણેનુબુવ્વતનોદાવોકર્યો, ગુલામઅહમદકાદયાનીનેઅંગ્રેજોએસંપૂર્ણરીતેપોતાનાહેતુઅનેમકસદમાટેઉપયોગકર્યો, જેથીતેઅનેતેનાઅનુયાયીબરતાનીહુકૂમતમાંતેનાચેલાબનીનેરહ્યાઅનેતેઓતેમનેઘણાઇનામોઆપતારહ્યા, અનેખૂબદાનકરતોરહ્યો, અજ્ઞાનીલોકોનુંએકભવ્યજૂથતેનાવિચારનોસ્વીકારકર્યો, કાદયાનીલોકોપોતાનેમુસ્લિમજકહેતાહતાપરંતુખરેખરતેઓઇસ્લામનેનાબૂદકરવામાંગતાહતા, અનેખૂબભાગદોડલગાવીલોકોનેઇસ્લામથીદુરકરતાહતા, 'ગુલામઅહમદકાદયાનીએ' બરાહીનેઅહમદિયા' નામથીએકકિતાબલખી, જેમાંજાહેરમાંતેણેપયગંબરીનોદાવોકર્યોછે, અનેઇસ્લામીદલીલોનોફેરફારકર્યોહતો, અનેતેણેએપણદાવોકર્યોકેજિહાદ

ઇસ્લામમાંથીનીકળીગયુંછે, અનેદરેકમુસલમાનોએઅંગ્રેજોનાહાથપરબૈઅતકરીલેવીજોઈએ, અનેતેમનાવફાદારબનીજવાજોઇએ, અનેતેજૂઠાવ્યક્તિએ 'તિરયાકુલ્કુલુબ' નાનામથીએકબીજીકિતાબલખીજેઆપ્રમાણેનીગુમરાહવાતોથીભરેલીહતી, આદજ્જાલઘણાલોકોનેગુમરાહકરી, ૧૯૦૮ઈ.સમાંમૃત્યુપામ્યો, અનેપોતાનોનાયબહકીમનુરુદ્દીનનામનાગુમરાહવ્યક્તિનેબનાવીગયો.

 ૩- બહાઈફિરકા:

આફિરકોપણબાતેલફિરકાનીએકડાળીછે, જેનોઇસ્લામથીકોઈપણસંબંધનથી, ઓગણીસમીસદીનીશરૂઆતમાંઈરાનનાઅલીમુહમ્મદનામનાવ્યક્તિએએકબીજામંતવ્યપ્રમાણેમુહમ્મદઅલીશેરાઝીનામનાવ્યક્તિએતેનીબુનિયાદનાખી, આવ્યક્તિનોઆપહેલાશિયાઇષ્નાઅશરિય્યાફિરકાસાથેસંબધહતો, પરંતુથોડાકસમયપછીતેમનાથીઅલગથઈગયોઅનેનવાદીનનીબુનિયાદનાખી, અનેજેમહદીનીવારજોવામાંઆવીરહીછે, તેનોદાવોકર્યો, પછીથોડાકસમયપછીએદાવોકર્યોકેઅલ્લાહતઆલાતેનીઅંદરહુલૂલ (પ્રવેશ) કરીગયોછે, અનેતેલોકોનોઇલાહબનીગયો, (અલ્લાહતઆલાતેનાનામ, ઝાતઅનેગુણોમાંપાકઅનેસાફઅનેઆપ્રમાણેનીવ્યર્થવાતોથીપવિત્રછે). પછીતેવ્યક્તિએમૃત્યુપછીફરીવારજીવિતથવાઅનેકયામતનાદિવસથીહિસાબઅનેકિતાબજન્નતઅનેજહન્નમઅનેઆખિરતનીઅન્યવસ્તુઓનોઇન્કારકર્યો, અનેઈબાદતનોતરીકોહિંદુઓઅનેબૌધધર્મનીજેમઅપનાવ્યો, પછીવહદતેઅદયાન (બધાધર્મોએકજછે) વિચારધારણાનોપ્રચારકબનીગયો, અનેએવુંકહેવાલાગ્યોકેયહૂદીયત, ઈસાઇયતઅનેઇસ્લામદીનમાંકોઈતફાવતનથી, પરંતુઆત્રણેયદીનએકજદીનછે, થોડાકસમયપછીરસૂલﷺનીપયગંબરીઅનેરિસાલતતેમજઘણાઇસ્લામીઆદેશોનોપણઇન્કારકરવાલાગ્યો, તેનામૃત્યુપછી 'બહા' નામનોવ્યક્તિતેનોનાયબબન્યો, જેણેતેનાફિરકાનોખૂબપ્રચારકર્યો, અનેઅજ્ઞાનીલોકોનીએકભવ્યસંખ્યાનેગુમરાહકરીતેનાઅનુયાયીબનાવ્યા, અનેથોડાકસમયપછીઆફિરકોતેનાનામથીજઓળખાયો, બહાઈયત.

 ૪- જેજૂથનોઇસ્લામથીકોઈસંબધનથીતેમાંથીએકએતેપણછે,

જેઇસ્લામનોદાવોકરેછે, નમાઝપઢેછે, રોઝારાખેછે, અનેહજવગેરેકરેછે, પરંતુતેમનોએવોબાતેલઅકીદોછેકેજિબ્રઇલેપયગંબરીઆપﷺસુધીપહોંચાડવામાંખિયાનતકરીછે, અનેતેમણેઅલીનાબદલામાંમુહમ્મદતરફપયગંબરીપહોંચાડીદીધી, આફિરકાનાકેટલાકલોકોનુંકહેવુંછેકેઅલીરઝી. જઅલ્લાહછે, તેઓઅલીરઝી. નીતેમનાસંતાનનીતેમનાકબીલાનીતેમનીપત્નીફાતિમારઝી. અનેખદિજારઝી. ઇઝઝ્તકરવામાંઅતિશયવધારોકરેછે, જોકેઅલ્લાહસાથેતેમણેપણમઅબુદગણાવીદીધાછે, જેમનેતેઓપોકારેછે, અનેસાથેસાથેએવાઅકીદાપણરાખેછેકેઆલોકોભૂલચૂકનથીકરીશકતા, અનેઅલ્લાહનીનજીકતેમનુંપદપયગંબરનાપદકરતાપણવધારેછે.

આલોકોકહેછેકેતેકુરઆનમજીદજેહાલમુસલમાનકોમપાસેછે, તેખરેખરકુરઆનનથી, પરંતુતેમાંવધઘટકરીદેવામાંઆવીછે, એટલામાટેતેલોકોએતેમનુંકુરઆનબીજુંસમજીરાખ્યુંછે, જેમાંતેમનાતરફથીખાસઆયતોઅનેસૂરતોછે, પયગંબરપછીસૌથીપ્રતિષ્ઠિતવ્યક્તિઅબૂબકરરઝી. પહેલાખલીફાઅનેબીજાખલીફાઉમરરઝી. જેદરેકમુસલમાનોકરતાવધારેપ્રતિષ્ઠિતછે, તેમનાવિશેઅપશબ્દોતેમનુંઅપમાનઅનેતેમનેગાળોઆપેછે. ઉમ્મુલ્મુઅમિનિનઆયશારઝી. પરઆરોપલગાવીતેમનેગાળોઆપેછે, અલીરઝી. અનેઅહલેબૈતપાસેખુશીઅનેપરેશાનીનાસમયમાંફરિયાદકરેછે, અનેતેમનીસાથેમદદમાગેછે, અનેઅલ્લાહતઆલાસિવાયદુઆઅનેઇસ્તિગ્ફારકરેછે, તેલોકોએઅલ્લાહપરજુઠાણુંબાંધ્યુંછે, અનેતેનાકલામમાફેરફારકરવાનીકોશિશકરીછે, જોકેઅલ્લાહતઆલાઆવાદરેકબાતેલઅકીદાથીઉચ્ચઅનેપવિત્રછે. [૮૩].

વર્ણવેલદરેકફિરકાકાફિરફિરકાઓમાંથીથોડાકછે, જેઓઇસ્લામનોદાવોતોકરેછે, પરંતુખરેખરતેઓઇસ્લામનેનાબૂદકરવામાંવ્યસ્તછે, એટલામાટેહેબુદ્ધિશાળીવ્યક્તિ ! અનેહેમુસલમાન ! તમારોસંબંધદુનિયાનીકોઈપણજગ્યાએથીકેમનહોય, સચેતરહેજે, કેઇસ્લામફક્તદાવોકરવાનુંનામનથી, પરંતુઇસ્લામકુરઆનઅનેરસૂલﷺનીહદીષોનીસાચીઓળખઅનેતેનાપ્રમાણેઅનુસરણતેમજઆજ્ઞાનુંનામછે, એટલામાટેકુરઆનમાંચિંતનમનનકરવુંજોઈએ, અનેરસૂલﷺનીહદીષઅનેશરીઅતનીશિક્ષાપ્રાપ્તકરવીજોઈએ, અનેપછીતેનાનિયમઅનેઆદેશપ્રમાણેપાલનકરવુંજોઈએ, ત્યારબાદબંદાનેસત્યમાર્ગઅનેહિદાયતનુંનૂરપ્રાપ્તથઈશકેછે, જેતેનેદુનિયાઅનેઆખિરતમાંસફળતાનીચાવીઅનેપાલનહારનીહંમેશારહેવાવાળીજન્નતસુધીપહોંચાડીદેશે.

***

 નજાત (જહન્નમથીછુટકારોમેળવવામાટે)નોમાર્ગ

હેબુદ્ધિશાળીવ્યક્તિ ! અંતમાંઅમેતેદરેકલોકોનેજેઓએઇસ્લામદીનકબૂલનથીકર્યોનજાતઅનેસફળતામાટેપોકારીએછીએ.

મૃત્યુપછીકબરનાઅઝાબઅનેજહન્નમનાઅઝાબથીપોતાનેબચાવ.

અનેઅલ્લાહનેપાલનહારસ્વીકારકરોઅનેપયગંબરમુહમ્મદﷺનેરસૂલસ્વીકારકરીઅનેઇસ્લામનેસાચોદીનમાનીપોતાનેબચાવીલે, અનેસાચાદિલથીતૌહીદનોકલિમો "લાઇલાહઇલ્લલ્લાહુમુહમ્મદુર્રસૂલુલ્લાહ" કહીઇસ્લામદીનકબૂલકર, પછીપાંચનમાઝોનીપાબંદીકર, ઝકાતઆપતોરહે,અનેરમઝાનનારોઝારાખ, અનેજોશક્તિહોયતોબૈતુલ્લાહનોહજકર.

અનેપોતેઇસ્લામનોસ્વીકારકરવાનુંએલાનકરો, કારણકેદુનિયાઅનેઆખિરતમાંસફળતાનોફક્તઆજમાર્ગછે. [૮૪].

હુંઉચ્ચપ્રતિષ્ઠિતઅલ્લાહનાનામનીકસમખાઈજેનાસિવાયકોઈઇલાહનથી, કહુંછુંકેઇસ્લામદીનજસાચોદીનછે, જેનાસિવાયકોઈબીજોદીનઅલ્લાહપાસેમાન્યનથી, હુંઅલ્લાહને, તેનારસૂલોનેઅનેદરેકફરિશ્તાઓનેઅનેદરેકસર્જનનેગવાહબનાવીકહુંછુંકેઅલ્લાહસિવાયકોઈસાચોઇલાહનથી, અનેમુહમ્મદﷺઅલ્લાહનારસૂલછે, અનેઇસ્લામદીનજસાચોદીનછેઅનેહુંમુસલમાનછું.

અંતમાંઆપણેઅલ્લાહથીદુઆકરીએકેતેપોતાનાફઝલથીઆપણોઅનેઆપણીસંતાનનોઅનેદરેકમુસલમાનભાઈઓનોઇસ્લામદીનપરમૃત્યુઆપે, અનેજન્નતમાંપયગંબરોનોસહાબાઓનોઅનેનેકલોકોનોસાથનસીબકરે, અનેઅંતમાંફરીવારદુઆકરીરહ્યોછુંકેઅલ્લાહતઆલાઆકિતાબનેતેદરેકવ્યક્તિમાટેફાયદાકારકબનાવેજેઆકિતાબનુંવાંચનકરે, અથવાકોઈનાદ્વારાસાંભળીઆકિતાબવિશેજાણકારીપ્રાપ્તકરે, "હેઅલ્લાહ ! તુંગવાહરહેજેકેમેંપહોંચાડીદીધું".

અલ્લાહજવધુજાણવવાળોછે, અનેદરૂદઅનેસલામથાયઆપણાનબીમુહમ્મદﷺપરઅનેતેમનાસંતાનપર, દરેકપ્રકારનીપ્રશંસાતેઅલ્લાહમાટેજછે, જેસમગ્રસૃષ્ટિનોપાલનહારછે.

***


 સામગ્રી

સાચોદીન.. 2

પ્રસ્તાવનાઅનેસમર્પણ... 4

વિભાગ : ૧- અલ્લાહતઆલાનીઓળખ (૧) જેપેદાકરવાવાળોઅનેમહાનછે. 6

- પહેલીદલીલ: 6

- આયતનીસંક્ષિપ્તસમજુતી: 7

- આયતનીસંક્ષિપ્તસમજુતી: 8

- બીજીદલીલ: 8

- ત્રીજીદલીલ: 9

- ચોથીદલીલ: 9

- પાંચમીદલીલ: 10

- છઠ્ઠીદલીલ: 10

- સાતમીદલીલ: 10

- આઠમીદલીલ: 10

- નવમીદલીલઃ... 10

- દસમીદલીલ: 11

- આયતોનીસમજુતી: 11

- આયતનીસંક્ષિપ્તસમજુતી: 15

- આયતનીસંક્ષિપ્તસમજુતી: 19

ભાગ- ૨રસૂલનીઓળખ: 22

- આયતનીસંક્ષિપ્તસમજુતી: 29

ત્રીજોવિભાગ: - સત્યદીનઇસ્લામનીઓળખ - 31

ઇસ્લામનીવ્યાખ્યા..... 31

- આયતનીસંક્ષિપ્તસમજુતી: 32

- આયતનીસંક્ષિપ્તસમજુતી: 33

- આયતનીસંક્ષિપ્તસમજુતી: 34

ઇસ્લામનાઅરકાન (સ્થભો) 35

- પહેલોરુકન.. 35

પયગંબરોનેમોકલવાનોહેતુ.. 47

- બન્નેઆયતોનીસમજુતી: 49

ઇસ્લામનોબીજોરુકન (નમાઝ) 51

- બન્નેઆયતોનીસંક્ષિપ્તસમજુતી: 52

નમાઝનોતરીકોઅનેતેનાકેટલાકઆદેશો.... 54

ઇસ્લામનાઅરકાનોમાથીત્રીજોરુકન (ઝકાત) 60

ઇસ્લામનોચોથોરુકન (રોઝો) 62

રોઝારાખવાનોતરીકો: 62

રોઝારાખવાનાઘણાફાયદાછે, જેમાંથીકેટલાકનીચેપ્રમાણેછે: 62

ઇસ્લામનોપાંચમોરુકન (હજ) 64

હજઅનેઉમરહનોતરીકો: 67

ઈમાન.. 75

તકદીરપરઇમાનનોઅર્થ: 77

વર્ણવેલદરેકવસ્તુઓપરઈમાનધરાવવુંએકમુસલમાનપરજરૂરીછે. 78

ઇસ્લામદીનનુંસંપૂર્ણહોવું.. 78

- વર્ણવેલઆયતોનીસ્પષ્ટતા: 79

ચોથોવિભાગ: ઇસ્લામનોસાચોતરીકો... 81

૧- ઇલમ: 81

ઇસ્લામમાજેજરૂરીઇલમપ્રાપ્તકરવાનુંછે, તેનાકેટલાકપ્રકારછે: 82

ત્રીજોપ્રકાર: અકીદાનુંઇલમ: 83

ત્રીજું: લોકોસાથેજોડાયેલોરહે: 83

ચોથું: મોમિનનાદિલનીસ્થિતિઅનેનસીહતકરવાબાબતે: 85

પાંચમું: ઇસ્લામનોસામાજિકતેમજએકતામાટેસહકાર: 86

છઠ્ઠું: સરદારી.. 89

સાતમું: ઇસ્લામમાંબાહ્યસિયાસ્ત.... 92

આઠ: ઇસ્લામીઆઝાદી: 93

(૧) દીનપ્રત્યેઆઝાદી... 93

(૨) અભિપ્રાયઆપવાનીસ્વતંત્રતા: 97

૩- વ્યક્તિગતઆઝાદી: 98

(૪) રહેવામાટેઆઝાદી: 100

(૫) કમાવવામાટેઆઝાદી: 100

૯: પરિવારમાટેઇસ્લામેસૂચવેલાનિયમો: 100

લગ્નકરવાનીહિકતમો: 102

દસ: ઇસ્લામનોસ્વાસ્થ્યનિયમ: 107

અગિયાર: રોજી, વેપાર, 107

બારમું: છુપાયેલોદુશ્મનઅનેતેનાથીસુરક્ષિતરહેવાનાતરીકા: 108

તેરમું: જીવનનોમકસદઅનેખુશહાલજીવન: 110

પાંચમોવિભાગ - કેટલીકશંકાસ્પદવસ્તુઓનાજવાબ... 114

પહેલું: એવાલોકોજેમનોઅકીદોખરાબછેઅનેપોતાનેઇસ્લામતરફસંબોધિતકરેછે: 115

(૧) જેલોકોનાઅકીદામાંખરાબીહોયછે: 115

(૨) જેલોકોનાઅમલકરવામાંખરાબીહોયછે: 115

(૩) આતેલોકોછે, જેમનાઅકીદાકમજોરછે, 115

બીજું: ઇસ્લામનામસ્દર (સ્ત્રોત): 117

ત્રીજું: ઇસ્લામનાદીન.. 118

ચોથું: એવાજૂથોજેમનોસંબંધઇસ્લામથીનથી: 119

૧- બાતિનીફિરકો: 120

૨- કાદયાનીફિરકો: 120

૩- બહાઈફિરકા: 121

૪- જેજૂથનોઇસ્લામથીકોઈસંબધનથીતેમાંથીએકએતેપણછે, 122

નજાત (જહન્નમથીછુટકારોમેળવવામાટે)નોમાર્ગ.. 124




[1]૩૦] હાંકોઈવ્યક્તિઅગત્યનાકામતરફધ્યાનદોરવામાંગેતોસુબ્હાનલ્લાહકહીયાદઅપાવવુંજોઈએ, એવીજરીતેઇમામનીપાછળઉભારહીનમાઝપઢનારલોકોજોઇમામકોઈભૂલકરેઅથવાઓછુંવધતુંકરેતોઆજશબ્દવડેજાણઅપાવે, અનેસ્ત્રીતાળીપાડીયાદઅપાવીશકેછે, કારણકેતેનાઅવાજથીપણફિતનોઉભોથઇશકેછે.